shabd-logo

common.aboutWriter

ઉમાશંકર જોષી ગુજરાતના બામણા ગામે ૨૧ જુલાઈ ૧૯૧૧ (અષાઢ વદ ૧૦ વિ.સં. ૧૯૬૭) ના દિવસે જન્મ્યા હતા. તેમના માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોશી હતું. તેમના માતા - પિતાને કુલ નવ સંતાન હતા જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમાંકે હતા. વયાનુક્રમે તેમના સંતાનોના નામ: રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચૂનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જશોદાબેન, કેસરબેન, દેવેન્દ્ર. ૧૯૩૭માં તેઓનું લગ્ન જ્યોત્સનાબેન સાથે થયું. નંદિની અને સ્વાતિ તેમની પુત્રીઓ છે.ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.

no-certificate
common.noAwardFound

common.books_of

શ્રાવણી મેળે

શ્રાવણી મેળે

વાસુકિ ઉપનામથી પ્રગટ થયેલી વાર્તાઓ તે નીચે સહી -કરનારતી છે એટલુંજ નિવેદ્તિ કરવાતું તો છે. છૂટક કાવ્યો “અને એકાંકી નાટકો પોતાના જ નામે પ્રગટ થતાં હતાં એટલે વળી વાર્તાઓ પણ એ રીતે પ્રસિદ્ધ થાય તો રખેને કોઈને એમ થાય કે ક્યાં અધા જ સાહિત્યપ્રકારોમાં માથુ

3 common.readCount
15 common.articles
શ્રાવણી મેળે

શ્રાવણી મેળે

વાસુકિ ઉપનામથી પ્રગટ થયેલી વાર્તાઓ તે નીચે સહી -કરનારતી છે એટલુંજ નિવેદ્તિ કરવાતું તો છે. છૂટક કાવ્યો “અને એકાંકી નાટકો પોતાના જ નામે પ્રગટ થતાં હતાં એટલે વળી વાર્તાઓ પણ એ રીતે પ્રસિદ્ધ થાય તો રખેને કોઈને એમ થાય કે ક્યાં અધા જ સાહિત્યપ્રકારોમાં માથુ

3 common.readCount
15 common.articles
ગુજરાતી સાહિત્ય નો ઇતિહાસ ગ્રંથ - 2

ગુજરાતી સાહિત્ય નો ઇતિહાસ ગ્રંથ - 2

"ગુજરાતી સાહિત્ય નો ઇતિહાસ" એ એક સાહિત્યિક રત્ન છે, જે ગુજરાતી સાહિત્યની ઉત્ક્રાંતિને ઝીણવટપૂર્વક શોધી કાઢે છે. તે પ્રાચીન કવિતાથી લઈને આધુનિક ગદ્ય સુધીના સમૃદ્ધ સાહિત્યિક વારસાનું વ્યાપક સંશોધન પ્રદાન કરે છે. આ પુસ્તક ગુજરાતી સાહિત્યને આકાર આપતા સ

3 common.readCount
4 common.articles
ગુજરાતી સાહિત્ય નો ઇતિહાસ ગ્રંથ - 2

ગુજરાતી સાહિત્ય નો ઇતિહાસ ગ્રંથ - 2

"ગુજરાતી સાહિત્ય નો ઇતિહાસ" એ એક સાહિત્યિક રત્ન છે, જે ગુજરાતી સાહિત્યની ઉત્ક્રાંતિને ઝીણવટપૂર્વક શોધી કાઢે છે. તે પ્રાચીન કવિતાથી લઈને આધુનિક ગદ્ય સુધીના સમૃદ્ધ સાહિત્યિક વારસાનું વ્યાપક સંશોધન પ્રદાન કરે છે. આ પુસ્તક ગુજરાતી સાહિત્યને આકાર આપતા સ

3 common.readCount
4 common.articles
ગંગોત્રી

ગંગોત્રી

૯૩૦ ના ચોમાસા પછીનાં ત્રણુચારવરસમાં આ કાવ્યો લખાયાં છે. તે પહેલાંના ૪ંદ્દોવ્યાયામમાંથી લખનાર પોતે તો ઉગરી શકે એમ હતું નહિ, પણુ વાચકે।ને એમાં રડયા નથી. છેક હમણાંતી કૃતિએ। પણુ વળી એવે જ કારણે આમાં મૂકી નથી. હમણાંનાં વરસે।માં ગૂજરાતમાં જવતતે। જે પ્રચંડ

2 common.readCount
20 common.articles
ગંગોત્રી

ગંગોત્રી

૯૩૦ ના ચોમાસા પછીનાં ત્રણુચારવરસમાં આ કાવ્યો લખાયાં છે. તે પહેલાંના ૪ંદ્દોવ્યાયામમાંથી લખનાર પોતે તો ઉગરી શકે એમ હતું નહિ, પણુ વાચકે।ને એમાં રડયા નથી. છેક હમણાંતી કૃતિએ। પણુ વળી એવે જ કારણે આમાં મૂકી નથી. હમણાંનાં વરસે।માં ગૂજરાતમાં જવતતે। જે પ્રચંડ

2 common.readCount
20 common.articles
કલાંત કવિ

કલાંત કવિ

"કલાંત કવિ" માનવીય લાગણી અને અસ્તિત્વની જટિલતાઓમાંથી પસાર થતી કાવ્યયાત્રા રજૂ કરે છે. પંક્તિઓ પ્રેમ અને નુકશાનથી લઈને આત્મનિરીક્ષણ અને આશા સુધીની લાગણીઓના વિશાળ સ્પેક્ટ્રમને સમાવે છે. ઉત્તેજક છબી અને વિચાર-પ્રેરક રૂપકો રચવાની લેખકની ક્ષમતા પ્રશંસની

2 common.readCount
20 common.articles
કલાંત કવિ

કલાંત કવિ

"કલાંત કવિ" માનવીય લાગણી અને અસ્તિત્વની જટિલતાઓમાંથી પસાર થતી કાવ્યયાત્રા રજૂ કરે છે. પંક્તિઓ પ્રેમ અને નુકશાનથી લઈને આત્મનિરીક્ષણ અને આશા સુધીની લાગણીઓના વિશાળ સ્પેક્ટ્રમને સમાવે છે. ઉત્તેજક છબી અને વિચાર-પ્રેરક રૂપકો રચવાની લેખકની ક્ષમતા પ્રશંસની

2 common.readCount
20 common.articles
ગુજરાતી સાહિત્ય નો ઇતિહાસ ગ્રંથ - ૧

ગુજરાતી સાહિત્ય નો ઇતિહાસ ગ્રંથ - ૧

"ગુજરાતી સાહિત્ય નો ઇતિહાસ" એ ગુજરાતી સાહિત્યના ઈતિહાસની તપાસ કરતું એક વ્યાપક પુસ્તક છે. તે ઉત્ક્રાંતિ, મુખ્ય સાહિત્યિક વ્યક્તિઓ અને ગુજરાતી સાહિત્યિક લેન્ડસ્કેપમાં નોંધપાત્ર સાહિત્યિક હિલચાલની વિગતવાર ઝાંખી આપે છે. પુસ્તકનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષ

1 common.readCount
4 common.articles
ગુજરાતી સાહિત્ય નો ઇતિહાસ ગ્રંથ - ૧

ગુજરાતી સાહિત્ય નો ઇતિહાસ ગ્રંથ - ૧

"ગુજરાતી સાહિત્ય નો ઇતિહાસ" એ ગુજરાતી સાહિત્યના ઈતિહાસની તપાસ કરતું એક વ્યાપક પુસ્તક છે. તે ઉત્ક્રાંતિ, મુખ્ય સાહિત્યિક વ્યક્તિઓ અને ગુજરાતી સાહિત્યિક લેન્ડસ્કેપમાં નોંધપાત્ર સાહિત્યિક હિલચાલની વિગતવાર ઝાંખી આપે છે. પુસ્તકનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષ

1 common.readCount
4 common.articles
બાપુ ની વાતો

બાપુ ની વાતો

મહાત્મા ગાંધી, જેમણે લોકશાહી, અહિંસા, સંઘર્ષ, અને આત્મનિર્ભરતાના મૂળ મૂળભૂત અંશો પર આધાર રાખ્યા, તે એક મહાન ભારતીય નેતા હતા. ગાંધીજીની માટે સતત આદર, અને એ તેમ જ મહાન વ્યક્તિત્વ હતું, તેમ જ એ આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓના સંકલ્પના અને કાર્યક્રમો

બાપુ ની વાતો

બાપુ ની વાતો

મહાત્મા ગાંધી, જેમણે લોકશાહી, અહિંસા, સંઘર્ષ, અને આત્મનિર્ભરતાના મૂળ મૂળભૂત અંશો પર આધાર રાખ્યા, તે એક મહાન ભારતીય નેતા હતા. ગાંધીજીની માટે સતત આદર, અને એ તેમ જ મહાન વ્યક્તિત્વ હતું, તેમ જ એ આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓના સંકલ્પના અને કાર્યક્રમો

વિશ્વ શાંતિ

વિશ્વ શાંતિ

ધૅશાયેલા આકારામાં ન્ત્યારે ભીષણુગ'ભીર સૈધગર્જના થાય છે, ત્યારે મોરને કળા કરી નાચવાનું અને પોતાના ઊ'ડા ટ્હુકાથી વાષિ ઝી સૃષ્ટિને એક્સામટુ આમ'ત્રણ અને અભિન'દન કરવાનું મન થાય છે. રાષ્ટ્રના જવનમાં ન્ન્યારે કોઈક ધીરોદાત્ત બનાવ ખતી આવે છે, ત્યારે વિષપુલકલ્

0 common.readCount
6 common.articles
વિશ્વ શાંતિ

વિશ્વ શાંતિ

ધૅશાયેલા આકારામાં ન્ત્યારે ભીષણુગ'ભીર સૈધગર્જના થાય છે, ત્યારે મોરને કળા કરી નાચવાનું અને પોતાના ઊ'ડા ટ્હુકાથી વાષિ ઝી સૃષ્ટિને એક્સામટુ આમ'ત્રણ અને અભિન'દન કરવાનું મન થાય છે. રાષ્ટ્રના જવનમાં ન્ન્યારે કોઈક ધીરોદાત્ત બનાવ ખતી આવે છે, ત્યારે વિષપુલકલ્

0 common.readCount
6 common.articles

common.kelekh

ગુજરે જે શિરે તારે

11 October 2023
0
0

રુજારે જે શિરે તારે જગતને નાથ તે સ્હેજે, ગણ્યું જે પ્યારૂં પ્યારાએ અતિ પ્યારૂં ગણી લેજે. ડુનીઆની જુઠી વાણી વિષે ને દુઃખ વાસે છે, જરાએ અંતરે આનંદ ના ઓછે! થવા દેજે,  કચેરી માંહિ કાજીનો નથી હીંસાબ કડીને,

જિગરને યાર

11 October 2023
0
0

જિગરતો ચાર જૂરો તો ખધેઃ સંસાર જૂદે છે, બધા સંસારથી એ યાર બેદરકાર જૂદો છે, અરે હું નાણુશે લજજત, પવિત્રીમાં પડી ર્હેર્તાં, ત્રિયાની પ્યાલિની મસ્તી તણે કંઇ ખ્હાર નૂદો છે. ગણું ના રાવ રાયાને ગણું ના અઆવબખ

કુકાકવાણી

11 October 2023
0
0

ફાવે જે પ્રમદા પટરાણી પૅંજર સમ ધડાવું. મીઠી ચૂવા ચંદન ચોાળિ અરગના ગંગાજળ નવરાવું, કથધામ ભાળ પર શભક સરેલું કૅશરતિલક લગાડું. સીડી [સિઢલદ્દપીપ ગજ ત્રાતી કેરા કૅઠે હાર પ્રાવું, 'ગુદર શેત સુગૅધિ સુમનનું અગ

ફરે ભે

11 October 2023
0
0

કરૂં કાળજુ કુરબાન કિચે।રી કરે ને, ચારી પ્રેમને, ખાંધેલ બીજુ થું કરે જે હૃ ઉડી જીવ વસે છે શ્યામ અલક વીખરે સે, પ્યારી ચૂન્ય આ શરીર શુદ્ધિ વીંગરે ને.  સધુર સુખડ પિયુષ રસ જે ઝરે ને, જ્યારી પાન હું રસિડ વિ

દરદ દિલ

11 October 2023
0
0

દરદ હિલ કયાં બતાવું જઇ ખધેથી યારિ મારી ગઈ, કવીતા કચાં સુણાયું જઇ હવે તે વારિ મારી ગઈ! જવું વે પેર શાને કાજ પરીક્ષા પ્રેમની ના જયાં નજર શાતે જરા કરવી જહાં મહેમાનદ્ારી ગઇ? ધરે શી દિલ કંઈ આશા નિરાશા અંત

ખબર લે

11 October 2023
0
0

ઊતારના કૈઈ પ્યાર એ દિલદાર ખબર લે, ગમખ્વાર જીગરખ્વારની કંઈ ચાર ખબર લે. મસ્તાન ગુલેસ્તાનમાં છેરાન છે બુલખુલ, શર પ્યાર નશી ચાર વફાદાર ખખર લે. સમશાન સગું ભાન જગત ધ્યાન છટિયું, ડુરિયાર છું હુશિયા૨ સમજદાર ખ

નાદાન ખુલખલ

11 October 2023
0
0

ઉડા નાદાત મન ખછુલખુલ, રહે ચુલઝારમાં ના ના, વટ્દાાઇ એક પણુ ગુલની દિઠી ભર પ્યારમાં ત! ત),  સુણાવો ગાનની તાનો જઇને દ્વાર દદીને, અરે ખેદદટિંના દર્ટે રહો દ્રરકારમાં ના ના.  રહો જયાં ચંગ ને ઊપંગ વીણા નાદ વા

દરકાર

11 October 2023
0
0

હું કરૂં છું ચાર ચાર યારતે ના ૬૨કા૨ લગાર; જવાર છું ભરૃપ્યાર્માં યાર્‌ ન ઇન્તિઝાર લગાર, ધડી ખઅક્‌ા ધડી છુશી ધડીક ગુમાની મિનન; મરજી તમારી સાચવ્યે છું થાર ન ૩રજદ્દાર લગાર, હઝાર શુલે લાલા લઈ આવૌને ખતલાવચે

પ્રિયદર્શન

11 October 2023
0
0

આજ ઝાંકિ થઈ કાંઈ યારની છે હરી હરી; મતિ આંખડી નાડુગારિચે છે હરી હરી, નિર્મળ તને પરિમલ બઅહૈેકી 6૩ ગગન; ખુશબો ઈરમ ગુલઝારની છે હરી હરી.  મદિરા ચકી મદમરત સ્હાલતી માનની; કરમાં સુરાહી રારાબની છે ધરી પરી. ૩ ચ

આશા

11 October 2023
0
0

શમ્યો ભમ્યો હું અખિલ સંસાર, મન ધરી પ્યાર,પ્રીતમ હજી ના મન્યોરે. ઠચો ઠચેપ જઈ એને દરખાર, ભન પરી પ્યાર, પ્રીતમ હજુ ના મળ્યારે, પ્રીતમ પદની રજની રજને સુણ્યશ્લેક પરાગ, એજન આંખે સુરમો કરવા મે' ચાલ્યો બડભાગ;

એક પુસ્તક વાંચો