shabd-logo

લેખકોની યાદી

A
B
C
D
E
F
G
H
I
J
K
L
M
N
O
P
Q
R
S
T
U
V
W
X
Y
Z
Gaurav Borse

Gaurav Borse

A Lectiophile
0 અનુયાયીઓ 9 પુસ્તકો201 લેખ
 ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક. વતન બગસરા અને જન્મસ્થળ ચોટીલા.
0 અનુયાયીઓ 9 પુસ્તકો179 લેખ
Jui Buch

Jui Buch

હું જુઇ બુચ છું, પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું, HR માં MBA કરું છું
0 અનુયાયીઓ 0 પુસ્તકો103 લેખ
કલાપી

કલાપી

તેમનો જન્મ લાઠીના રાજકુટુંબમાં થયો હતો. તેમણે ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું, જે આંખોની તકલીફ, રાજકીય ખટપટો અને કૌટુંબિક કલહને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ સુધી જ પૂર્ણ થઈ શક્યું હતું. કલાપીએ અંગત શ
0 અનુયાયીઓ 3 પુસ્તકો81 લેખ
Dalpatram

Dalpatram

દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડી (૨૧ જાન્યુઆરી ૧૮૨૦ - ૨૫ માર્ચ ૧૮૯૮) જેઓ દલપતરામ તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના કવિ હતા. તેઓ કવિ ન્હાનાલાલના પિતા હતા. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અન
0 અનુયાયીઓ 7 પુસ્તકો77 લેખ
ચુનીલાલ મડિયા

ચુનીલાલ મડિયા

તેમનો જન્મ ૧૨ ઓગસ્ટ, ૧૯૨૨ ના રોજ ધોરાજી, રાજકોટમાં થયો હતો. અભ્યાસ ૧૯૩૯ માં તેમણે મૅટ્રિક પાસ કર્યું અને ૧૯૪૫માં મુંબઈની સિડનહામ કૉલેજમાંથી બી.કૉમ. ની પદવી મેળવી. વ્યવસાય ૧૯૪૬માં 'જન્મભૂમિ', મુંબઈમાં ૧૯૫૦માં 'યુસીસ', મુંબઈના ગુજરાતી વિભાગમાં.
0 અનુયાયીઓ 4 પુસ્તકો38 લેખ
ન્હાનાલાલ

ન્હાનાલાલ

ન્હાનાલાલ (૧૮૭૭-૧૯૪૬) જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા.તેઓ અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલીનાં જનક હતા. કવિ ન્હાનાલાલના પિતા દલપતરામ ડાહ્યાભાઈ નર્મદ યુગના મહાન કવિ હતા. તેમનો જન્મ માર્ચ ૧૬, ૧૮૭૭ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. એમની મૂળ અટક ત્રિવેદી હતી.
0 અનુયાયીઓ 2 પુસ્તકો34 લેખ
રમણલાલ દેસાઇ

રમણલાલ દેસાઇ

રમણલાલ દેસાઈનો જન્મ ૧૨ મે ૧૮૯૨ના રોજ વડોદરા રાજ્યના શિનોરમાં વસંતલાલ અને મણિબેનને થયો હતો. તેમનું કુટુંબ કાલોલનું વતની હતું. તેમના પિતા નાસ્તિક વૃત્તિના જ્યારે માતા વૈષ્ણવ સંપ્રદાયમાં માન્યતા ધરાવતા હતા. વસંતલાલ દેશભક્ત નામનું ગુજરાતી સામાયિક પ્રકાશિ
0 અનુયાયીઓ 3 પુસ્તકો34 લેખ
Umashankar

Umashankar

ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તે
0 અનુયાયીઓ 4 પુસ્તકો30 લેખ
ગિજુભાઈ બધેકા

ગિજુભાઈ બધેકા

ગિજુભાઈ બધેકા (૧૫ નવેમ્બર ૧૮૮૫ – ૨૩ જૂન ૧૯૩૯) શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.[૧] તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા. તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. ૧૯૨૩માં તેમના પુત્રના જ
0 અનુયાયીઓ 4 પુસ્તકો30 લેખ
કવિ નર્મદ

કવિ નર્મદ

an Indian Gujarati-language poet, playwright, essayist, orator, lexicographer and reformer under the British Raj. considered to be the founder of modern Gujarati literature.After studying in Bombay, stopped serving as a teacher to live by writing.
0 અનુયાયીઓ 3 પુસ્તકો12 લેખ