shabd-logo

બધા પુસ્તકો


તેની કવિતા

અહી હું મારી આંખો થી નિહળેલા અનુભવો ને શબ્દો નુ રૂપ આપવાનો પ્રયત્ન કરીશ


સૌરાષ્ટ્ર ની રસધાર:  ૨

'સૌરાષ્ટ્રની રસધાર' સૌરાષ્ટ્ર વિશેની એક વિસ્તૃત અધ્યયની પ્રકરણી છે. આ બુકમાં સૌરાષ્ટ્રની પ્રાચીન ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્થળો વિશેની મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. બુકમાં સૌરાષ્ટ્રનો વિ સ્તારતનાવી સ્થળો , કુલ્ચરાઓ , સાંસ્કૃતિક પરિચય, સામાજિક પરિ વર્તનો ,


મેઘાણી ની નવલિકાઓ ખંડ - ૧

પ્રખ્યાત કવી અને લેખક ઝવેરચંદ મેઘાણી રચિત સુંદર વાર્તા નો સમાવેશ


કુરબાનીની કથાઓ

રવીન્દ્રનાથ ટાગોરની 'કથા ઓ કાહિની' સંગ્રહની વાર્તાઓના મુક્ત અનુવાદ જેવી છતાં સ્વતંત્ર વાર્તાની તાજગી અને ચમકવાળી આ વાર્તાઓ ૧૯૨૨માં પ્રગટ થયેલી એ પછી આજ સુધીમાં એ અનેક વાર છપાઈ છે. આ વાર્તાઓમાં લેખકે પાત્રોનું જીવંત નિરૂપણ કર્યું છે, વાતાવરણને આપણી સા

0 વાચકો
20 ભાગ
10 June 2023

તાર્કિક બોધ

તે તાર્કિક વાતોથી વાંચનારને બોધ થાય એવી વાતો છે, માટે આ ચોપડીનું નામ तार्किकबोध રાખ્યું છે. તેમાં ૧૫ વિષયો દાખલ કર્યા છે. અને ક્રૂરચંદ, તથા સુરચંદનો સંવાદ લઈને એક જોડી દીધો છે. ⁠તેમાં પહેલા ત્રણ વિષયોમાં માણસ ઉપર દયા રાખીને તેઓને સુધારવા બાબત છે.

5 વાચકો
17 ભાગ
14 June 2023

કાંચન અને ગેરુ

Kanchan ane Geru is a Gujarati language novel written by Ramanlal Desai in 1949. Ramanlal Vasantlal Desai (12 May 1892 - 20 September 1954) was a Gujarati writer from India. He is considered as an important figure of the Gujarati literature as we


સિંધુડો

પ્રખ્યાત લેખક ઝવેરચંદ મેઘાણી રચીત શૌર્ય ક્થાઓનો એક સંગ્રહ


કાશ્મીરનો પ્રવાસ

૧૮૯૧-૯૨ માં કરેલા ભારતપ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખાયેલા 'કાશ્મીરનો પ્રવાસ'નું જાહેર પ્રકાશન છેક ૧૯૧૨ માં 'કાશ્મીરનો પ્રવાસ', કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર' એ ગ્રંથમાં થયું છે.


શાપિત વિવાહ

ડો.રિધી મેહતા ના શબ્દે સુંદર નવલકથા કહાની એક ગામની ,કહાની એક જોડા ની કહાની એક આત્મા ની હોર્રોર વાત એક વિવાહ ની.


ના પૂછો ઇતિહાસ

This Book is belongs to the History of India and rich culture of it


લઘુકથાઓ

બસ તમારી ૫ મિનીટ લે અને કયક કહી જાય તેવી રસપ્રદ વાર્તાઓ


લક્ષ્મી નાટક

નાટકમાં કુલ ૧૧ પાત્રો છે જેમાંથી ૯ પુરુષ અને ૨ સ્ત્રીઓ છે.નાટકનો મુખ્ય સમ્દેશ એ છે કે 'અન્યાયથી, અધર્મથી તથા ચડિયાતાપણાથી ધન પેદા કરવું નહીં'. ધીરસિંહ નામનો ગરાસિયો મહાદેવ પાસે ફરિયાદ કરે છે કે જે નિર્લજ્જ અને દુષ્ટ છે તે દરિદ્ર રહે છે ને જે સદાચા

0 વાચકો
8 ભાગ
5 June 2023

સાર શાકુંતલ

કવિ નર્મદાશંકર લાલશંકરનું રચેલું


આંતરદૃષ્ટિ

A Journey Through Time" is a poignant reminder that the human experience, with all its complexity and contradictions, unites us in our shared humanity. Open the pages of this diary and let the whispers of a soul guide you on a profound journey of sel

5 વાચકો
43 ભાગ
27 June 2023

સ્ત્રીસંભાષણ

જેને ગૂજરાતી બોલી અથવા ચાલ ચલગત સારી પેઠે જાણવાની મરજી હોય, તેણે આવી ચોપડી ધ્યાન લગાડીને વાંચવી કેમકે એક દક્ષણી માણસ પોતાના મનમાં એવું ધારતો હતો કે હું ગૂજરાતમાં ઝાઝાં વરસ રહ્યો છું, તેથી ગૂજરાતી ભાષા તથા ચાલચલગત સારી પેઠે જાણું છું; એવું કોઈ ગૂજરાતી


નર્મદ ની કવિતા

ગુજરાત ના આધ્ય કવિ એવા વીર નર્મદ રચિત કવિતા નો સંગ્રહ કરવાનો એક પ્રયાસ


 બેસ્ટ ઓફ ઉમાશંકર

અહી હું ગુજરાત ના પ્રસિદ્ધ કવિ અને લેખક શ્રી ઉમાશંકર જોશી જી રચિત કવિતા અને ખાસ લેખો નો સમાવેશ કરીશ .


શું તમને ખબર છે ???

Here I will add on my 💭 about my perception

5 વાચકો
30 ભાગ
29 May 2023

સાધના

સાંસ્કૃતિક રાષ્ટ્રધર્મના ઉદઘોષક બની રહેવાની નેમ સાથેવર્ષ૧૯૫૬ની વિજયાદશમીના દિવસે‘સાધના સાપ્તાહિક’ની એક ગૌરવવંતી અણથકયાત્રા પ્રારંભ થઇ. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સમાચાર જગતમાં મૂલ્યનિષ્ઠાના બદલેવ્યવસાયની બોલબાલા વધતી ગઇ... આવા સમયેધ્યેય સમર્પિતસામયિકો

1 વાચકો
27 ભાગ
20 June 2023

એક પુસ્તક વાંચો