તે તાર્કિક વાતોથી વાંચનારને બોધ થાય એવી વાતો છે, માટે આ ચોપડીનું નામ तार्किकबोध રાખ્યું છે. તેમાં ૧૫ વિષયો દાખલ કર્યા છે. અને ક્રૂરચંદ, તથા સુરચંદનો સંવાદ લઈને એક જોડી દીધો છે. તેમાં પહેલા ત્રણ વિષયોમાં માણસ ઉપર દયા રાખીને તેઓને સુધારવા બાબત છે.
Kanchan ane Geru is a Gujarati language novel written by Ramanlal Desai in 1949. Ramanlal Vasantlal Desai (12 May 1892 - 20 September 1954) was a Gujarati writer from India. He is considered as an important figure of the Gujarati literature as we
નાટકમાં કુલ ૧૧ પાત્રો છે જેમાંથી ૯ પુરુષ અને ૨ સ્ત્રીઓ છે.નાટકનો મુખ્ય સમ્દેશ એ છે કે 'અન્યાયથી, અધર્મથી તથા ચડિયાતાપણાથી ધન પેદા કરવું નહીં'. ધીરસિંહ નામનો ગરાસિયો મહાદેવ પાસે ફરિયાદ કરે છે કે જે નિર્લજ્જ અને દુષ્ટ છે તે દરિદ્ર રહે છે ને જે સદાચા
Jeet Tamari Mutthi Ma Read more
Positive Man Nu Sarjan Read more
આ પુસ્તકમાં વિવિધ ધર્મોની,વિવિધ વિદ્ધાનો તેમજ સમાજસુધારકોના જીવનદર્શનની શાશ્વત મૂલ્યોની કથાઓ છે. જેને ક્યારેય સમયનો કાટ લાગી શકતો નથી ! નાના - મોટા સૌને પોતાનાં જીવન ઘડતરનો એક ચોક્કસ માર્ગ આ પુસ્તક માંથી મળી રહે છે, એ આ પુસ્તકની વિષેશતા છે.આ પુસ્તક એ
Dive Dive Dev (Gujarati) Paperback – Feb 2016 by Chandrakant Sheh Read more
4 Saptah Mein vajan Ghatayen Read more
જો તમે એકનું એક કામ કરતા રહેશો, તો તમને એના એ જ પરિણામો મળશે. જે માર્ગ પર પ્રત્યેક ચાલે છે તે જ માર્ગ પર તમે ચાલશો, તો તમે માત્ર ત્યાં જ પહોંચશો જ્યાં પ્રત્યેક પહોંચે છે. પ્રગતિ માટે કશાકનો અંત આવવો જરૂરી હોય છે. પથ પ્રવર્તકો જ નવા માર્ગના શોધકો બને
મારા અસ્ર્તિત્વને ઝોકું આવી જાય અને નિ; શબ્દતા હચમચી ઊઠે ત્યારે ખરી પડેલા શબ્દોને વીણીવીણીને હું કાગળ પર પાથરી દઉં છું. પછી કલમને ટેરવે અક્ષરોના ટશિયા ફૂટતા નથી. ઝાકળમાં ટપકતા સૂનકારમાં ભળી ગયેલી મારી સ્ર્મૃતીને સુરજના કિરણો હતી -ન-હતી કરી નાખે ત્યાર
પ્રસન્નતાની અનુભૂતિ મેળવવાનું સાચું સરનામું એટલે આ પુસ્તક, જે તમારા હાથમાં છે ! આ પુસ્તક આજે જ વાંચો અને એમાંથી પ્રગટતી પ્રસન્નતાની પ્રસાદી સૌ પ્રિયજનોને પણ વહેંચો ! તમને દરેક પ્રકારની નેગેટિવિટીમાંથી બહાર કાઢી તમારા માટે પોઝિટિવિટીનું પર્યાવરણ રચી દ
આ પુસ્તક તમને અંધારામાં રહેલા ઉજાસને અને નિરાશામાં છુપાયેલી આશાને શોધી કાઢવાની પ્રેરણા આપશે.જીવનનો પ્રત્યેક દિવસ આપણને કશુંક એવું આપીને જાય છે કે જેનાથી આપણને જીવવાનું બળ મળે છે.અને કશુંક એવું લઈને જાય છે કે જેનાથી આપણે હાશ અને હળવાશ અનુભવીએ છીએ !
ઉરેશિનો એટલે જાપાનની દક્ષિણે આવેલો પ્રાંત જ્યાં દુનિયાની શ્રેષ્ઠ ચા ઉગાડવામાં આવતી હોવાનું મનાય છે. ત્યાં એક રેસ્ટોરાંની બહાર ઇચિગો ઇચી અંકિત થયેલો છે. શબ્દનો અર્થ કંઈક આવો થાય છે : અત્યારે આપણે જે અનુભવી રહ્યા છીએ તે ફરી ક્યારેય બનવાનું નથી. માટે આપ
The Happiest Man on Earth: The Beautiful Life of an Auschwitz Survivor Read more
This is probably the world's first book on the science of the Postural Medicine based on using the greatest force on earth, the Gravity as Medicine! After reading this book you will surely be convinced that in comparison to existing major system of t
Jeevan Ke Prerak (Gujarati) Paperback – 1 Jun 2012 by Surya Sinha (Author) Read more
Body Building Course Read more