*ધીમી પણ મક્કમ ગતિએ રોજ મરતો રહેતો માણસ!* ****************************************** આ એક લાઈન..ફક્ત એક જ લાઈનને બહુ જુદાં જુદાં દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે. એ મરવું વાતાવરણનો બદલાવ કે ગ્લોબલ વોર્મિંગ
ચંપાવતી નગરમાં ફોફળશાહ નામે નગરશેઠ હતો તે જયારે મરવા પડયો ત્યારે તેણે પોતાના દીકરા માણેકચંદને પાસે બોલાવી ને નીચેની શિખામણ આપી:- ૧ ફળિયામાં બોરડીનું ઝાડ વાવવું નહિ. ૨ ચપરાસીને મિત્ર કરવો નહિ. ૩ જૂન
1, 2065 પેરિસ, કેમ છો દાદુ? : આનુષે તેના દાદાને સ્કાયપિ દ્વારા કોલ કર્યો. બસબેટા મજા માં. તને ઘણો સમય થઈ ગયા જોયો નથી. આ વર્ષે તું આવવાનું કહેતો હતો? શું થયું? તેના દાદાનું ન