shabd-logo

બધા


featured image

ધનતેરસ પર સોનું ખરીદો છો?   આ ટિપ્સ પર ધ્યાન આપો દિવાળી આવી રહી છે, આ તહેવારનો પ્રથમ દિવસ "ધનતેરસ" તરીકે ઉજવવામાં આવે છે.   હિંદુ કેલેન્ડર મુજબ ધનતેરસ કારતક મહિનાની ત્રયોદશીના દિવસે ઉજવવામાં

featured image

ભારતની સર્વોચ્ચ અદાલતે ફટાકડાના ઉપયોગ અંગે મુખ્ય સ્પષ્ટતા જારી કરી છે, તેના 2021ના આદેશને લંબાવીને માત્ર દિલ્હી-એનસીઆરમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ફક્ત "ગ્રીન ફટાકડા"નો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે

રણછોડજી દીવાન ⁠એ કવિ જુનાગઢના નવાબનો દિવાન. જાતે વડનગરો નાગર સંવત ૧૮૭૮માં હયાત હતો. તેણે ચંડીપાઠના ઊપર સારા છંદ બાંધેલા છે. તથા ઉરદુભાષામાં પણ તેણે ગ્રંથ રચેલા છે. અને રેખતા, ઠુમરી વગેરે ગાવાની કવિતા

નિષ્કુળાનંદ ⁠એ કવિ સ્વામીનારાયણનો સાધુ હતો. તેણે ભક્તચિંતામણી નામનો ગ્રંથ સંવત ૧૮૭૭માં કાઠીયાવાડ પ્રાંતના ગઢડામાં રહીને તેણે પુરો કરેલો છે. એ ગ્રંથ તુલસીદાસની રામકથા જેવડો છે. તેમાં ઘણું કરીને ત્રણ

રેવાશંકર ⁠એ કવિ જુનાગઢનો વડનગરો નાગર હતો. અને સંવત ૧૮૭૫માં હયાત હતો. તેણે ચંદ્રાવળાછંદમાં ઘણી કવિતા રચેલી છે; અને તે વખાણવા લાયક છે. સગળા કવિયો કરતાં એની કવિતામાં ઝડ ઝમકની રચના ઘણી જ સારી છે; અને વ

હેમો ⁠તોરણાં ગામનો બ્રાહ્મણ હતો. સંવત ૧૮૬૪માં હયાત હતો. તેણે કર્મકથા એટલે કેવાં કર્મ કરે તે કેવો અવતાર પામે તે વિષે કવિતા કરેલી છે. તથા પદ, ગરબિયો કરેલી છે. પોતાની મરણતિથિનું પદ તેના નામનું છે. એ ઊપર

લજ્જારામ ⁠અમદાવાદનો ઔદિચ્ચ બ્રાહ્મણ સંવત ૧૮૪૩માં હતો. તેણે ભારતમાંથી કોઠાયુદ્ધ ગુજરાતીમાં કરેલું છે, તથા સગાળશાની વાર્તાની કવિતા કરેલી છે. એની કવિતામાં ઝાઝી મીઠાશ નથી, તેથી તે ઘણી પ્રસિદ્ધ પણ નથી.

પ્રીતમદાસ ⁠એ કવિ ચડોતર જીલ્લાના સંધેસર ગામનો ભાટ હતો. તે સંવત ૧૮૩૮માં હયાત હતો. પ્રથમ તે વિષ્ણુ ભક્ત હતો. તેથી તેણે વિષ્ણુની ઉપાસના વિષે ઘણાં પદ કરેલાં છે. પછી તે બ્રહ્મજ્ઞાની એટલે વેદાંતી થયો હોય

રઘુનાથદાસ ⁠એ કવિ અમદાવાદ પાસે ગોમતીપુરમાં થઈ ગયો. નાતે લેઊઆ કણબી હતો અને સંવત ૧૮૩૬માં હયાત હતો. તે વિષ્ણુ ભક્ત હતો. તેણે શ્રીમદ્ભાગવત ગુજરાતીમાં રચેલું છે; તથા રામાયણ, ધ્રુવાખ્યાન અને છુટક છપા સવૈય

વલ્લભભટ ⁠એ કવિ અમદાવાદનો ભટમેવાડો બ્રાહ્મણ હતો. તે પ્રથમ વિષ્ણુભક્ત હતો પણ કહે છે કે, તે શ્રીનાથજીની જાત્રા કરવા ગયો. ત્યાં મંદિરમાં સેહે જ થુંક્યો, તેથી મંદિરના લોકોએ તેનો ઘણો જ ધિક્કાર કર્યો. ત્ય

દલપત ⁠શામળભટ પછી અમદાવાદમાં દલપત નામે નાગર કવિ થયો. તે દેવીભક્ત હતો. તેણે ગુજરાતી ભાષામાં થોડાક ગરબા રચેલા છે. પણ સંસ્કૃતમાં કવળઆનંદ નામે અલંકારનો ગ્રંથ છે, તે બધો હિદુસ્તાની ભાષાની કવિતામાં તેણે ર

શામળભટ ⁠એ કવિ નાતે શ્રી ગોડમાળવી બ્રાહ્મણ હતો. અમદાવાદ પાસે હાલ ગોમતીપુર કહેવાય છે. ત્યાં તે વખતે વેંગણપુર કહેવાતું, ત્યાં તે કવિ રહેતો હતો. તેણે વ્રજભાષાના પિંગળ વગેરે ગ્રંથનો અભ્યાસ કરીને, તે ન

અખો ભક્ત ⁠પ્રેમાનંદભટ પછી કવિયોના ઉત્તમવર્ગમાં ગણવા લાયક અખો કવિ થયો. તે સંવત ૧૭૭૫માં એટલે ઈસ્વી સન ૧૭૧૮માં હયાત હતો. તે નાતે સોની, અને અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળમાં રહેતો હતો. પણ હાલ તેના

ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ ⁠નરસિંહ મેંહેતા પછી તુળસી, દેવીદાસ, વિષ્ણુદાસ, શિવાનંદ, શિવદાસ અને નાકરદાસ વગેરે ગુજરાતી ભાષાના કવિયો થયા; તેઓનાં ગામ ઠામ, હયાતીનાં વર્ષ વગેરે ગયા પુસ્તકમાં અમે જણાવેલ

પ્રકરણ ત્રીજું અતી ઘણું નહીં તાંણીએ, તાંણે તુટી જાઅ; તુટા પછી સાધીએ, વીચે ગાંઠ પડી જાય. આગળ બુધી વાંણીઓ, પાછળ બુધી વીપ્ર સદાઅ બુધી શેવડો, તરત બુધી તરક. અંધાને અંધો કહે, વરવું લાગે વેણ; ધીરે ધીરે

પ્રકરણ બીજું અલાનેં બનાઆ જોડા = એક........વાન દુસરા બોડા. અંધેર નગરી અને ગબડગંડ રાજા= ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા આભને અણી નહીં = નેં બ્રાહ્મણને ધણી નહીં. આંબાનું બી ગોટલો = છીનાલવાને ચોટલો. આદવ

કથનાસપ્તશતી અક્કલ વડી કે ભેંશ અકરમીનો પડિઓ કાંણો અગસ્તના વાઅદા (પૂરા થાઅ નહી) અગ્રે અગ્રે વીપ્ર જટાલો તે જોગી વચેનું કંદ તે આરોગે નંદ અડબોથનો ઊધારો નહોઅ. અજાંણીઊને આંધલું બરાબર. અફીણનો જીવડ

પ્રકરણ ૫૨. આરાત્રિક અથવા આરતી. સુન્દર વેણ વાગી ! વેણ વાગી !વેણ વાગી ને હું જાગી ! – સુન્દર૦( પ્રસ્તાવિક )નટવર વસન્ત થઈ નાચી રહ્યો રે !નાચી રહ્યો ! જુગ નચાવી રહ્યો !નટવર૦( પ્રસ્તાવિક )મને રાસ જોયાના

પ્રકરણ ૫૧. સમાવર્તન. “What am I to quote, where quotation itself is staggered at my situation ?”-Anonymous. સરસ્વતીચંદ્રને અને ચન્દ્રાકાંતને એક જુદી પર્ણકુટીમાં આ ઉતારો મળ્યો તેમાં તેમણે બાકીનો દિવ

ખને એક સ્રીએ કલુંઃ ' અમને દુઃખ વિષે કાંધકે કહો. ' અને તેણું કહ્યુ": “તમારા સાનને વી'ટળાઈ ને ધેરી રહેલું એક અહારનુ' પડ છે. એ પડ જે સાધન વડે ભેદ્યાય તેમ છે, તે તમારા સાધનનુ* નામ દુઃખ. ગે।ટલામાંથી, જેવી

સંબંધિત ટેગ્સ

એક પુસ્તક વાંચો