shabd-logo

ઉમાશંકર જોશી વિશે

સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ગાંધીયુગના અગ્રણી સર્જક – વિવેચક છે. તેમની ગાંધીવિચારથી પ્રભાવિત કવિતા વિશ્વપ્રેમ સુધી પહોંચે છે. મુક્તકથી માંડી પદ્યનાટક સુધીના કાવ્યપ્રકારોમાં તેમનું સર્જન વિસ્તર્યું છે. તળપદી બોલી અને ગ્રામીણ પરિવેશ ધરાવતા એકાંકી-નાટકો, પાત્રમાનસને કેન્દ્રમાં રાખીને મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકી વાર્તાઓ, હૃદયની વિવિધ છબીઓ આપતા નિબંધો અને વ્યક્તિચિત્રો, તો સૌંદર્યસૃષ્ટિ, સમભાવ અને બુધ્ધિમતાથી નિયંત્રિત અને સતત વિકાસશીલ એમના વિવેચનો – સંશોધનો – આ સર્વ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન છે.

no-certificate
હજુ સુધી કોઈ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું નથી.

ઉમાશંકર જોશી ના પુસ્તકો

 બેસ્ટ ઓફ ઉમાશંકર

બેસ્ટ ઓફ ઉમાશંકર

અહી હું ગુજરાત ના પ્રસિદ્ધ કવિ અને લેખક શ્રી ઉમાશંકર જોશી જી રચિત કવિતા અને ખાસ લેખો નો સમાવેશ કરીશ .

 બેસ્ટ ઓફ ઉમાશંકર

બેસ્ટ ઓફ ઉમાશંકર

અહી હું ગુજરાત ના પ્રસિદ્ધ કવિ અને લેખક શ્રી ઉમાશંકર જોશી જી રચિત કવિતા અને ખાસ લેખો નો સમાવેશ કરીશ .

Articles of ઉમાશંકર જોશી

મળતા મળી ગઈ મોંઘરી ગુજરાત .....

26 May 2023
0
0

મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત    ગુજરાત મોરી મોરી રે. ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત    ગુજરાત મોરી મોરી રે.     સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,     રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,   સમદરનાં મોતીની

મારું જીવન એજ મારી વાણી

26 May 2023
0
0

          મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી. .......                                                                   મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વીરામો.             મારા ક

કોઈ જોડે કોઈ તોડે .....

26 May 2023
0
0

કોઈ જોડે કોઈ તોડે પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે              કોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે,    કો આંખને અધઅણસારે ઉલટથી સામું દોડે… પ્રીતડી…       કો એક ગભરુ પ્રણયભીરું ખસી ચાલે થોડે થોડે, કો

આજ મારું મન માને ના ....

26 May 2023
0
0

આજ મારું મન માને ના…  કેમ કરી એને સમજાવું ? આમ ને તેમ ઘણુંએ રિઝાવું.   રેઢું મૂકી આગળ સે જાવું ? વાત મારી લય કાને ના…   આજ મારું મન…                                                           

---

એક પુસ્તક વાંચો