shabd-logo

LIFE’S STORY

1 February 2023

5 જોયું 5
empty-view આ લેખ પેઇડ વિભાગમાં પ્રકાશિત થયેલ છે. આ વાંચવા માટે તમારે આ ખરીદવું પડશે.

ChiraN Chotaliyaદ્વારા વધુ પુસ્તકો

1
લેખ
LIFE’S STORY
4.5
Life's Story એ માત્ર એના મુખ્ય પાત્ર ગૌતમ નહિ, આપણા બધાના જીવનમાં બનેલી ઘટનાઓ નું પ્રતિબિંબ છે. આ નવલકથામાં ગૌતમ પોતાની રાહમાં આવતા દરેક પડકાર ને ઝીલવા માટે તૈયાર છે અને તેનું આ વલણ (Attitude) તેને જીવનમાં આગળ વધવામાં મદદરૂપ થાય છે. તેમછતાં જયારે વાત પ્રેમ ને સગપણ માં બદલવાની આવે છે ત્યારે ગૌતમ હારી જાય છે જેનો તેને જીવનભર અફસોસ રહે છે. આપણા કહેવાતા સભ્ય સમાજમાં રહેવા માટે ગૌતમ બિઝનેસ કરે છે, લગ્ન કરે છે અને બધા રીતિરિવાજ નું અનુસરણ પણ કરે છે. પરંતુ એના મનમાં સમાજના તર્ક વિનાના પરંપરાગત રિવાજો પ્રત્યે ઉગ્ર રોષ અને વિરોધ ભરેલો છે જે Life's Story વાંચતી વખતે સ્પષ્ટ દેખાઈ આવે છે. હકીકત માં આપણને બધાને સમાજના અમુક કુરિવાજો ગમતા નથી પણ આપણે ગૌતમ જેટલા પ્રમાણિક નથી. એટલે જ આપણે એ કુરિવાજો પ્રત્યે વિરોધ દર્શાવતા નથી અને સમાજના પરંપરાગત નિયમોનું પાલન કરતા-કરતા જીવન જીવતા રહીએ છે. ગૌતમનું સરળ અને પ્રમાણિક વલણ તેને સમાજની વિરુદ્ધ ઉભા રહેવાની શક્તિ આપે છે અને તે સમાજની ટીકાઓનો પણ સ્વીકાર કરે છે. -- બ્રિજેશ કાનાણી

એક પુસ્તક વાંચો