Bharat Ke Tyohar Eid (Gujarati) Paperback – 2012 by Priyanka (Author) Read more
Mari Jivanyatra Read more
આ ચોપડીઓમાં જુદી જુદી ઋતુઓના નિસર્ગના થતા ફેરફારોનું દર્શન કરાવવામાં આવેલું છે. કુદરતના બનતા બનાવો વચ્ચે આનંદ અનુભવતા માણસે પત્ર રૂપે નાનાં બાળકોને આ લખાણ દર બુધવારે મોકલેલું છે. 'બુધવારિયું' નામના હસ્તલિખિત અઠવાડિયામાંની આ એક વાનગી છે.
સમય સાથે નથી હિંમત કરી જેઓ લડી શકતા, વિચારો ને વિચારોમાં જીતેલા દાવ હારે છે. – કુતુબ આઝાદ સતત અને સખત વિચારો કરતાં જ રહેવું એ આપણી આદત છે. જીવનમાં `મસ્ત' રહેવાં કરતાં વિચારોમાં ‘વ્યસ્ત' રહીને ગૂંચવણો ઊભી કરવાનું આપણે વધુ પસંદ કરતાં હોઈએ છીએ. વધુ પડતા
Bhagvan No Reply Read more
સોરઠી ઇતિહાસનો પ્રત્યેક આશક આ એક એક ઘટનામાં કેવળ પોતાના પ્રતાપી ભૂતકાળને વાંચશે એટલું જ નહીં, પણ દેશ દેશનાં વીરત્વ વચ્ચેની સમાનતાના સંદેશા ઉકેલી વિશ્વપ્રેમનો ઉત્સવ માણી શકશે. એ માણવાની દૃષ્ટિ ખીલવવામાં જ આ યત્નની સાર્થકતા છે. અન્યને ઉતારી પાડનારું પ્
Sardar Etale Sardar Read more
ધનુર્ધર’ પુસ્તક વિશેઃ આ પ્રેરણાદાયી કથામાં એક ધનુર્ધર તેત્સુયા પાસેથી ધનુર્વિદ્યાના ઉદાહરણો દ્વારા એક યુવાન કઈ રીતે ચાતુર્ય અને ચોક્કસાઈ સાથે અર્થસભર અને વ્યવહારુ જીવન જીવતા શીખે છે તેનું રસપ્રદ પ્રેરણાત્મક આલેખન છે. ધનુર્વિદ્યા હોય કે જીવનનું કોઇપણ
એનો બસ એક જ અપરાધ હતો – એણે `આઝાદ નારી’ તરીકે જીવવાનું પસંદ કર્યું. માતા હારીએ પહેલીવાર પેરિસમાં પગ મુક્યો ત્યારે એના ખિસ્સામાં કાણી કોડીયે નહોતી. અને પછી થોડા જ મહિનામાં એના નામના સિક્કા પડવા લાગ્યા. દર્શકોને એ ડાન્સર તરીકે અણધાર્યા આંચકા આપતી, મંત્
Before nationalists and patriots, before colonizers and invaders, before emperors and kings, India was woven together by pilgrim paths. Seekers and sages travelled north and south, east and west, across mountains and along rivers, ignoring artificial
This Book is Stree By Tasleema Nasreen. Read more
Dussehra is celebrated to reminisce Lord Rama's victory over Ravana which symbolizes the victory of Good over Evil. On this day, Lord Rama killed the evil demon Ravana who had abducted His wife Sita. Hence, this day is also called Vijayadashmi. It is
Jeevan Sathi Read more
વિશ્વવિખ્યાત ‘નાઇકી’ના સંસ્થાપક ફિલ નાઇટના પુસ્તક ‘શૂ ડોગ’ ઉદ્યોગ જગતમાં અદ્વિતીય સફળતાનું જીવનવૃત્તાંત છે. સાહસ, જુનૂન અને સફળતા માટે જિદ્દીપણું જીવનમાં જરૂરી છે. જ્યારે કોઇ ઉદ્યોગશીલ વ્યક્તિની પ્રસંશા કરીએ છીએ, ત્યારે તેને તેના માર્ગમાં આવનારી મુશ્