Gandhi Ni Chhapal Read more
Sukh Ni Chavi Read more
Saralta Thi Vigyan Shikho Read more
કેશુભાઈ દેસાઈ આપણા સમયના ખૂબ જ મહત્ત્વના સર્જક છે અને એમની અનુભવી કલમમાંથી કશું નવું નીપજે ત્યારે સૌની નજર એ તરફ જાય છે. આપણે અસાધારણ સમયમાં જીવીએ છીએ એટલે આપણી દોડાદોડ અને શ્વાસતપાસ ક્યારેક કસ્તુરીમૃગ જેવી હોય છે. આવા સમયે કેશુભાઈ આપણને નવનીત પીરસે
કેશુભાઈ દેસાઈ આપણા સમયના ખૂબ જ મહત્ત્વના સર્જક છે અને એમની અનુભવી કલમમાંથી કશું નવું નીપજે ત્યારે સૌની નજર એ તરફ જાય છે. આપણે અસાધારણ સમયમાં જીવીએ છીએ એટલે આપણી દોડાદોડ અને શ્વાસતપાસ ક્યારેક કસ્તુરીમૃગ જેવી હોય છે. આવા સમયે કેશુભાઈ આપણને નવનીત પીરસે
‘સાધો...’ આપણા ગામ... નગરથી થોડે દૂર કોઈ ને કોઈ દેવસ્થાન; મંદિર, મહાદેવ; મઠ કે આશ્રમ આજ સુધી હતા. આજે ય ક્યાંક ક્યાંક છે. તેના પૂજારી; મહંત કે સ્વામીઓ, તેમના સ્થાને રહી ઉંબર પરના દીવાની જેમ અંદર-બહાર અર્થાત્ આત્મકલ્યાણ સાથોસાથ લોકકલ્યાણનો અજવાસ તેમના
આ પુસ્તકમાં વિવિધ ધર્મોની,વિવિધ વિદ્ધાનો તેમજ સમાજસુધારકોના જીવનદર્શનની શાશ્વત મૂલ્યોની કથાઓ છે. જેને ક્યારેય સમયનો કાટ લાગી શકતો નથી ! નાના - મોટા સૌને પોતાનાં જીવન ઘડતરનો એક ચોક્કસ માર્ગ આ પુસ્તક માંથી મળી રહે છે, એ આ પુસ્તકની વિષેશતા છે.આ પુસ્તક એ
સંવેદનાનું નાજુક સરનામું એટલે સૉફ્ટ કૉર્નર! લોકપ્રિય લેખક જૉસેફ મૅકવાને ટૂંકી વાર્તા સંદર્ભે કહ્યું છેઃ `જીવન-સંવેદન વિના વાર્તાનો ઉગારો નથી.’ વાર્તાનો પિંડ સંવેદનાની માટીમાંથી સર્જાય છે. સંવેદના જેટલી બળકટ, વાર્તા એટલી જ ઉત્કટ! ગુજરાતી વાચકો માટે પ્
ગુજરાતી ભાષાની ક્લાસિક નવલકથા જે રીતે મોતી માળામાં સહજતાથી પરોવાઈ જાય છે, તેવી જ રીતે આપણું મન પણ કોઈના પ્રેમ અને લાગણીમાં સહજતાથી પરોવાઈ જાય છે. પણ, જ્યારે એ લાગણી અને પ્રેમની સંવેદના તૂટે છે ત્યારે મનના પણ કાચની જેમ ટૂકડા ટૂકડા થઈ જાય છે. અને, એટલે
જો તમે એકનું એક કામ કરતા રહેશો, તો તમને એના એ જ પરિણામો મળશે. જે માર્ગ પર પ્રત્યેક ચાલે છે તે જ માર્ગ પર તમે ચાલશો, તો તમે માત્ર ત્યાં જ પહોંચશો જ્યાં પ્રત્યેક પહોંચે છે. પ્રગતિ માટે કશાકનો અંત આવવો જરૂરી હોય છે. પથ પ્રવર્તકો જ નવા માર્ગના શોધકો બને
Reading books is a kind of enjoyment. Reading books is a good habit. We bring you a different kinds of books. You can carry this book where ever you want. It is easy to carry. It can be an ideal gift to yourself and to your loved ones. Care instructi
The Happiest Man on Earth: The Beautiful Life of an Auschwitz Survivor Read more
This is probably the world's first book on the science of the Postural Medicine based on using the greatest force on earth, the Gravity as Medicine! After reading this book you will surely be convinced that in comparison to existing major system of t
Kalyankari Shodh Ane Shodhako Read more
Pathmakers Read more
Kunti (Gujarati) Paperback – Oct 2016 by Rajnikumar Pandya (Author) Read more