Reading books is a kind of enjoyment. Reading books is a good habit. We bring you a different kinds of books. You can carry this book where ever you want. It is easy to carry. It can be an ideal gift to yourself and to your loved ones. Care instructi
The Happiest Man on Earth: The Beautiful Life of an Auschwitz Survivor Read more
યુવાન શું કરી શકે? જો, યુવાનને સાચું માર્ગદર્શન મળે, તેમની શક્તિઓને યોગ્ય રીતે ચેનલાઇઝ્ડ કરવામાં આવે તો કોઈ પણ યુવાન. - તેજીનો તોખાર બની શકે. - પથ્થરમાંથી પાણી કાઢી શકે. - કારકિર્દીનું Golden ઘડતર કરી શકે. - Successને મેળવી શકે, માણી શકે, સાચવી શકે.
અંધશ્રદ્ધા એ આપણા દેશનો મોટો રોગ છે. આજના યુગમાં આખી દુનિયા જ્યારે વિકસતી, કૂદકે ને ભૂસકે આગળ વધી રહી હોય, ત્યાં અંધશ્રદ્ધામાં અટવાઈ રહેવું કેમ પોસાય? થોડીક તકલીફમાં ફસાતાં કોઈપણ અજ્ઞાની, ચમત્કારોનો આંધળો આશરો શોધે છે. એવા ‘ચમત્કારી’ઓને લોકો, ડૉક્ટરો
મધર ટેરેસા શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સ્વીકારી બહાર આવ્યાં ત્યારે એક માણસે મધર ટેરેસાને પૂછ્યું : ‘વિશ્વશાંતિ માટે અમે શું કરી શકીએ?’ મધર ટેરેસાનો જવાબ હતો : ‘ભાઈ, ઘરે જાઓ અને તમારા પરિવારને પ્રેમ કરો.’ * લિયોનાર્દો દ વિન્ચીને એક માણસે પૂછ્યું : ‘
ગાંધીજીને માપવાની નહીં, પામવાની કોશિશ મહાત્મા ગાંધી. દરેક ભારતીયને વિશ્વમાં માથું ઊંચું રાખવાની ઓળખ આપનાર મહાન વિભૂતિ. ગાંધીજી પરનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં પ્રાપ્ય છે. હવે તો વ્હૉટ્સઍપ અને સોશિયલ મીડિયા પર એમના વિરુદ્ધની ખોટી, પાયા વગરની માહિતીનો પણ
Nobel Prize Winner-Malala Read more
ઉરેશિનો એટલે જાપાનની દક્ષિણે આવેલો પ્રાંત જ્યાં દુનિયાની શ્રેષ્ઠ ચા ઉગાડવામાં આવતી હોવાનું મનાય છે. ત્યાં એક રેસ્ટોરાંની બહાર ઇચિગો ઇચી અંકિત થયેલો છે. શબ્દનો અર્થ કંઈક આવો થાય છે : અત્યારે આપણે જે અનુભવી રહ્યા છીએ તે ફરી ક્યારેય બનવાનું નથી. માટે આપ
Aadhunik Bharat Ke Nirmata Dr Bhimrao Ambedkar (Gujarati) Read more
NA
Sarmukhatyaar) Navin Vibhakar) Read more
Tartu Mahanagar Read more
તેને નિયતિની વિડંબના જ કહીશું કે મહાભારતની ગાથાનું એક મહત્ત્વપૂર્ણ અને અમર પાત્ર હોવા છતાં, અશ્વત્થામા હંમેશાં ઉપેક્ષિત રહ્યો છે. પૌરાણિક સાહિત્યમાં અશ્વત્થામા સહિત બીજા પણ લોકો છે જેમને અમર માનવામાં આવે છે, પરંતુ જ્યાં અન્ય લોકોને અમર હોવાનું ‘વરદાન