‘માટીની મહેક’ એટલે વતનના શ્વાસનો દસ્તાવેજ || વતનથી તન ગમે તેટલું દૂર થઈ ગયું હોય, પણ વતનની માટીની મહેક એ તનમાંથી ક્યારેય મુરઝાતી નથી. || ગુજરાતથી – ભારતથી દૂર વિદેશમાં વસતો ગુજરાતી, શ્વાસ તો વતનનો જ શ્વસતો હોય છે. || વતનના શ્વાસનો દસ્તાવેજ કેવો સંવેદ
Nirakh Ne Gagan Ma Read more
કોઈ પણ દૃષ્ટિએ અપંગ વ્યક્તિ માટે સમાજમાં જીવવું ઘણું કપરું હોય છે. એમને સતત અપમાન અને ઉપહાસ સહેવાં જ પડે છે. એટલું જ નહીં, પણ આજેય માનવીના મનમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા જીવનના વિકાસને અવરોધતી રહે છે. || જોકે, સંઘર્ષ માનવીને જીવન જીવવાની એક દિશા તો ચી
આપણો દેશ ભારત એટલે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતી મહાન વિરાસત. ઉત્ક્રાંતિથી લઈને આજની ૨૧મી સદી સુધીની આ મહાન યાત્રા ઋષિમુનિઓથી લઈને મહાન વિજ્ઞાનીઓના પ્રદાનને કારણે શક્ય બની છે. સદીઓની આ મહાન કહી શકાય એવી યાત્રાનું સત્ય શું છે? એ કદી જાણવાનો આપણ
Amar Rekhachitro (Gujarati) Paperback – Dec 2013 by Manilal H. Patel (Author) Read more
રઈશની વાર્તાઓ બારીક નજાકત ભરેલી છે. વાર્તાઓનો પ્રવાહ અવરોધ વગર વહે છે અને એમાં એ આપણને ઝટ ઓળખાઈ જાય એવાં પાત્રોથી રૂબરૂ કરાવે છે. કેવાં કેવાં પાત્રો? એક બડબોલો સ્ક્રીનરાઈટર, એક સંવેદનશીલ ફોટોગ્રાફર યુવતી, એક ‘ફિલસૂફ’ હોડીવાળો, એક આત્મસંતુષ્ટ માલેતુજા
Nahi Maaf Nichu Nishan Read more
"સભ્ય સંસ્કૃતિની સૌ પ્રથમ નિશાની" || મનનિકા એટલે મનન કરવા યોગ્ય રચના, જેનો હમણાં જ મેં અનુવાદ કર્યો એ રચના અહીં રજૂ કરું છું. આવી બીજી અનેક મનનિકાઓ આ પુસ્તકમાં વાંચો, વિચારો અને તેનું મનન કરો. || વર્ષો પહેલાં માનવશાસ્ત્રી, ‘માર્ગરેટ મિડ’ને એક વિદ્યાર
ચોથા ટાઇટલ પરનું લખાણ શિક્ષણનું ક્ષેત્ર એક ઉત્તમોત્તમ ક્ષેત્ર છે. સર્જનાત્મક કાર્ય કરવા માટે અને દેશનો વિકાસ કરવા માટે બાળકોને અને ભાવિ નાગરિકોને તૈયાર કરવા માટે અહીં જ મહત્તમ તકો છે. ડૉક્ટરને બાદ કરતાં કેવળ શિક્ષકને જ બાળકોનો અને લોકોનો અઢળક પ્રેમ મ
આ કવિનું ભાષાકર્મ રસ પડે તેવું છે. ટૂંકી બહરથી લઈને લાંબી બહર સુધીના છંદોમાં તેમણે ખેડાણ કર્યું છે.|| “અવનવાં સંબોધનો વાંચી ગઝલમાં ખુશ થયો, પણ ખબર મોડી મળી કે હું નથી સંદર્ભમાં.”|| ‘ગઝલપણું’ ગઝલમાં ગઝલના જ શબ્દો, ગઝલની જ પરિભાષાનો ઉપયોગ કરીને તેમણે જ
Urja Ni Antighunti Read more
Diamond Saral Gujarati Nibandh Avam Patra Lekhan (Gujarati) Read more
વિશ્વમાં ભારત ધર્મનું કેન્દ્ર રહ્યું છે. દુનિયાના તમામ ધર્મો ભારતમાં પ્રસાર-પ્રચાર પામ્યા. વસુધૈવ કુટુંમ્બકરમ્ ની ભાવના સાથે ભારતમાં પ્રવાસી ધર્મગુરુઓનું આગમન સદીઓથી થતું રહ્યું હતું. ભગવાન બુદ્ધના સમયમાં ધર્મનો પ્રસાર મધ્ય ભારતમાં કેન્દ્રિત થયો. અને
Diabetes Mate 201 Tips Read more