પૃથ્વીની એક વધુ પ્રદક્ષિણા જૂલે વર્ન જેવા કસાયેલા લેખકની કલમે આપણને અહીં મળે છે. સાવ જુદા જ પ્રકારે અને જુદા જ માહોલમાં લખાયેલી કથા જૂલે વર્નની મહાનવલકથાઓ પૈકીની એક છે.|| આજથી દોઢસો વર્ષ પહેલાંની દુનિયાની આ વાત છે. ‘ખોવાયેલાની ખોજમાં’નો કથાનાયક લૉર્ડ
કાળભગવાનની આરતી... || ‘સાંઈરામ’ એટલે એકવીસમી સદીના હાસ્યનું રામરાજ્ય, શ્રોતાઓને પોતાની વાતમાં તાણી જાય પણ તણાઈ જવા ન દે! એમની પાસે નવરસમાં ઘૂંટાતી અનુભવવાણી છે. એનો ધર્મ હાસ્યધર્મ છે. એ એની ચામડી પૂરતો મર્યાદિત નથી. એના શ્વાસ અને આત્મા સુધી પહોંચેલો
"પ્રેમનું મૅનેજમેન્ટ" બુક વાસ્તવમાં તો પ્રથમવાર પ્રેમમાં પડતા પહેલા વાંચવા જેવું છે, લગ્ન કરતા પહેલા તો આચૂક વાંચવા જેવું છે અને જેઓ પોતાના સૌથી અંગત સંબંધોને જીવની જેમ સાચવી રાખવા માંગે છે એમના માટે તો આ બુક વાંચવા અનિવાર્ય છે- એવું સૌરભ શાહને લાગી
"આ પુસ્તક મારા માટે જાદુઈ સાબિત થયું છે. – રોબર્ટ કિયોસાકી " શું તમે કદી વિચાર્યું છે કે જીવનમાં નૅગેટિવ લાગણીઓને કારણે જ નિષ્ફળતા અને હતાશાનો સામનો કેમ કરવો પડે છે? કોઈએ કહ્યું છે ને કે, ‘રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર, બળ, બુદ્ધિ ને ધન વધે, સુ
Dhanvan Banvanu Vigyan Read more
૧૮૫૭ના આપના પ્રથમ સ્વાતંત્રયસંગ્રામ દસ વર્ષ બાદની એ અનોખી યુદ્ધ્કથા હતી.સંગ્રામના નાયક અને ખલનાયક વચ્ચેના વેરની વસુલાતની એ દાસ્તાન હતી.જુલે વર્ણ જેવા ફ્રેંચ લેખકની ઘડાયેલી કલામે,ચારસો કરતા પણ વધુ પુસ્થો ફલક ઉપર આલેખાયેલી એ અદ્ભુત મહાનવળી હતી. Read
અમદાવાદની સામાન્ય પોળમાં રહીને મોટો માણસ બનવાનાં સપનાં જોતો “કેશવ.“ ઝગમગતી મુંબઈ નગરીમાં આલિશાન જીવન જીવતી રુહી.|| પરસ્પર વિરુદ્ધ જીવન જીવતાં કેશવ અને રુહીની કથા શું છે?|| સમાજના ઉચ્ચવર્ગના કહેવાતા લોકો, સામાન્ય લોકોની સાચી સમજણનો પણ સ્વીકાર શા માટે
અભય – એક વર્લ્ડબેસ્ટ સૉફ્ટવૅર ડેવલપર. તેના કુટુંબમાં પાછલી અગિયારથી વધુ પેઢીથી એક રહસ્ય સચવાતું આવ્યું છે, એ રહસ્યને મેળવવા માટે અભયના જીવનમાં એક એવી રહસ્યમય વ્યક્તિનો પ્રવેશ થાય છે જે, અભયને પરાણે ઢસડી જાય છે પવિત્ર શ્લોક દ્વારા નાગબંધથી સચવાયેલા ભગ
Cancer Same Race Read more
આદર્શ સમાજ કેવો હોય? સુખી સમાજ આદર્શ સમાજ ન પણ હોય. મારી દૃષ્ટિએ આદર્શ સમાજ એટલે એવો સમાજ, જેમાં છેક છેવાડે જીવતો માણસ પણ વી.આઇ.પી. ગણાતો હોય. વૈભવ ઓછો હોય તો ચાલે, પણ સ્વાભિમાન ન જળવાય તો સુખ પણ છીછરું જણાય. વી.આઇ.પી.ને મળે એવું સન્માન ગરીબને પણ મળે
બિંબૂ મદનિયાનાં પરાક્રમો! (ભાગ-૨) "જંગલની સલામતી!" ડૉ. આઈ. કે. વીજળીવાળા || બિંબૂ જેવાં તોફાની બારકસ બાળકો પોતે તો ખૂબ મજા કરતાં જ હોય છે પરંતુ એ આજુબાજુ રહેલા દરેકને પણ એટલી જ મજા કરાવતાં હોય છે. જોકે ક્યારેક એ લોકો બધાને ત્રાસ આપવામાં પણ એક્કા હોય
ચાણક્યના આ મહાન દૂરંદેશી જ્ઞાનનો લાભ કદાચ તમે કે તમારા બાળકો અત્યાર સુધી લઇ શક્યાં નહીં હો,પણ હવે એવું નહીં બને ! તમારા હાથમાં જે ચાણક્ય માઈન્ડ છે તે વાંચો,બાળકોને સમજાવો અને પરિવારમાં વસાવો.આ ચાણક્યવિઝન તમારી સાતેય પેઢીઓને તારી દેશે તેની ગેરન્ટી ! ચ
જ્યારે હેતુ વગર પગ ઉપડી જાય ત્યારે માનજો, કોઈક તમારી રાહ જુએ છે! જ્યારે અવાજ વગરનો સાદ સંભળાય ને, સાવ અચાનક હેડકી આવે - વરસતા વરસાદમાં જ્યારે લીલુંછમ્મ કોઈક યાદ આવે, ને બંધ આંખે પણ કોઈક દેખાય- તમારે કંઈક કહેવું છે, પણ કહેવા માટે શબ્દો ન મળે, ને મુકામ
Garbhavastha - Lagnibhari Sambhal Read more