પ્રસ્તાવના
5 June 2023
નાટકમાં કુલ ૧૧ પાત્રો છે જેમાંથી ૯ પુરુષ અને ૨ સ્ત્રીઓ છે.નાટકનો મુખ્ય સમ્દેશ એ છે કે 'અન્યાયથી, અધર્મથી તથા ચડિયાતાપણાથી ધન પેદા કરવું નહીં'. ધીરસિંહ નામનો ગરાસિયો મહાદેવ પાસે ફરિયાદ કરે છે કે જે નિર્લજ્જ અને દુષ્ટ છે તે દરિદ્ર રહે છે ને જે સદાચારી હોય છે તે દુ:ખી કેમ રહે છે? મહાદેવ તેને મંદિરમાંથી નીકળતાં જે મળે તેની પાછળ જવાનું કહે છે. તે તથા તેના નોકર ભીમડાને લક્ષ્મી મળે છે જે આંધળી હોય છે. તેઓ લક્ષ્મીની આંખ સારી કરાવે છે, તેથી સજ્જનો ધનિક બને છે અને દુષ્ટ દરિદ્ર બને છે.
0 ફોલવર્સ
7 પુસ્તકો