યુવાન શું કરી શકે? જો, યુવાનને સાચું માર્ગદર્શન મળે, તેમની શક્તિઓને યોગ્ય રીતે ચેનલાઇઝ્ડ કરવામાં આવે તો કોઈ પણ યુવાન. - તેજીનો તોખાર બની શકે. - પથ્થરમાંથી પાણી કાઢી શકે. - કારકિર્દીનું Golden ઘડતર કરી શકે. - Successને મેળવી શકે, માણી શકે, સાચવી શકે.
This is probably the world's first book on the science of the Postural Medicine based on using the greatest force on earth, the Gravity as Medicine! After reading this book you will surely be convinced that in comparison to existing major system of t
બહારથી સાવ નાની દેખાતી વ્યક્તિઓએ મહાન પુરુષોના જીવનમાં ઝંઝાવાતી અસરો ઊભી કરી હોય એવા અનેક દાખલા ઇતિહાસનાં પાનાં પર અંકાયેલા છે. તો શું આ નવલકથાની નાયિકા લીલી પણ એવો ઝંઝાવાત બનીને આવી હશે? શું એના પગલે કોઈ પરિવર્તન આવવાનું હશે?--જડભરત બની ગયેલા એક સંવ
Dive Dive Dev (Gujarati) Paperback – Feb 2016 by Chandrakant Sheh Read more
આ પુસ્ર્તક"આળસને કહો અલવિદા " માં કામ પૂરું કરવાની ઝડપ જેટલી જ મહત્વની છે તે પૂરાં થયેલ કામની ક્વોલીટી ! ક્યાં કામ માટે કેટલો સમય ફાળવવો એ પણ એક કળા છે. સમયનો Smart ઉપયોગ કરશો તો તમે પણ ક્યારેક એવી ફરિયાદ નહીં કરો કે "મારી પાસે ટાઈમ નથી". યોગ્ય સમયે
Pavitrata Na Paya Par Read more
Aaj Ka Chanakya Management Guru Amit Shah Read more
મિસિસ એલ્સ્પથ ક્રિસમસ ઉજવવા માટે તેમના મિત્ર જેન માર્પલને ત્યાં જઈ રહ્યાં છે. સંયોગવશ તેમની ટ્રેનની સમાંતરે જ બીજી એક ટ્રેન પણ પસાર થાય છે. …અને અચાનક જ અંધકારમાં મિસિસ એલ્સ્પથ, બાજુમાં ચાલતી ટ્રેનમાં એક સ્ત્રીનું ખૂન થતું જોઈ જાય છે. કોણ હતી એ, કોટ
આ પુસ્તક તમને અંધારામાં રહેલા ઉજાસને અને નિરાશામાં છુપાયેલી આશાને શોધી કાઢવાની પ્રેરણા આપશે.જીવનનો પ્રત્યેક દિવસ આપણને કશુંક એવું આપીને જાય છે કે જેનાથી આપણને જીવવાનું બળ મળે છે.અને કશુંક એવું લઈને જાય છે કે જેનાથી આપણે હાશ અને હળવાશ અનુભવીએ છીએ !
અંધશ્રદ્ધા એ આપણા દેશનો મોટો રોગ છે. આજના યુગમાં આખી દુનિયા જ્યારે વિકસતી, કૂદકે ને ભૂસકે આગળ વધી રહી હોય, ત્યાં અંધશ્રદ્ધામાં અટવાઈ રહેવું કેમ પોસાય? થોડીક તકલીફમાં ફસાતાં કોઈપણ અજ્ઞાની, ચમત્કારોનો આંધળો આશરો શોધે છે. એવા ‘ચમત્કારી’ઓને લોકો, ડૉક્ટરો