shabd-logo

બે

4 November 2023

0 જોયું 0

સએેમ કહેવાય છે કે દુનિયામાં બે એવા મહાન સર્જકે થઈ ગયા છે કે જેમની પ્રતિભા વિષે હજારે પુસ્તકે! લખાયાં-ને છતાં હજી લખાતાં જાય છે.

એક તે અંગ્રેજ કવિ શેક્સાપયરઃ ખીજે નરકેસરી નેપોલિયન.

આમાંથી નેપોલિયનની નીડરતા ને રણુચાતુરી વિષે જે અનેક દ'તકથાઓ છે તેમાં એક કથા એવી પણુ છે કે, નેપોલિયન જ્યાં જન્મ્યો! હતે" તે રણક્ષેત્ર હતું અને એટલા માટે એના ઉપર રણુભૂમિના સ'સ્કાર તીવ્રતાથી પડથા હુતા. એની માને રણુભૂમિનાં સ્વરાં આવતાં. એને આકાશમાં ચમકતી વીજળી જેવી તલવારે દેખાતી. તોપાનો અવાજ એના કાનમાં સતત ગુ'ન્યા કરતે।.

જોત એ ફે આઈ પોતાને કયાંથી પડઘા સ'ભળાય છે એને ખુલાસો કરી શકી ન હુતી: અને છતાં એ કાલ્પનિક અવાજના સામથ્ચે” એણે જે ખતાવ્યું તેણુ ઘડીભર ઇતિહાસનેકવિતામાં ફેરવી નાખ્યો.આવી વાતોને અર્ધ એતિહાસિક તરીકે સ્વીકારવામાં આવે છે. એ કદાચ સ'પૂણુ'પણુ અતિહાસિક નહિ હોય-પણુ. એમાં ઈતિહાસ છે એ સૌ સ્વીકારે છે. બર્નાર્ડ શોશએએ પણુ સત. જેનના નાટકમાં જેન એફ આકના મોંમાં આ શખ્ટો મૂક્યા છેઃ ૧૫૦1૯૯૩ ૮0૦110 10 110 11151; હ્ર1તં 1“€ક5૦1॥15 ર્ા1(€1*૫/ક”તંડ..

એ ઉપરથી આટલુ તે! ચાપ્ક્સ છે કે ઘણી વખત દ'તકથામાં ઇતિહાસ નથી હોતે; છતાં અતિહાસિક સત્ય તે. મળી આવે છે. પછી એ થોડુ મળે કૈ વધારે મળે એ સવાલ જુદો છે. પણુ કેવળ લે।કપ્રિય દ'તકથાને તમે તદ્‌ન ઉપેક્ષિત ન ગણી શકે.

હેમચદ્રાચાર્યના જન્મ વિષે “પ્રભાવકચરિત્ર'માં નીચે પ્રમાણું હકીકત મળે છે:

“ધ્'ધધૂકામાં એક પ્રોઢહ, મહિમાશાળી, ધમીંજનેમાં

અગ્રેસર એવા શેઠ હતા. એનું નામ ચાચ, એની પર્મ પત્ની પાહિતીદેવી.'

આ પાહિનીદેવીને જે વૃત્તાંત મળી આવે છે, તે ઉપરથી લાગે છે કે એનામાં શ્રદ્ધા અને પ્રેસ એ બે તત્ત્વો કોઈ સામાન્ય સ્ત્રોમાં ન મળી શકે એટલા પ્રમાણુમાં વિકાસ પામેલાં હતા.

હેમચદ્રાચાર્ય ના પોતાના જીવતમાં શ્રદ્ધા અને પ્રેમ દેખાય છે એ આ માતાને! વારસો છે.

હેમચદ્રાચાયે* પોતાના જીવનમાં ગીતાને। પરમ શખ્દ “ સમન્વય? અથવા જેન તત્ત્વજ્ઞાનનેો મહાન શખ્ઠ “સ્યાદ્વાદ' સાધી ખતાવ્યો તેમાં પાહિનીએ આપેલા આતુવશિક ગુણેરતું. પ્રમાણુ એણુ' નહિ હોય.એ વખતે ત્યાં એક સાધુ ધપૂકામાં રહ્યા હેતા. તેમનું નામ દેવચદ્રસૂરિ.

એકવખત પાહિનીએ ગુરુને વદન કરતાં કહ્યું: “ મહારાજ ? મને એક સ્વપ્ન આવ્યું. જાણે કોઈ અલૌકિક તેજેયુક્ત ચિ'તામણિ મે આપને ભેટ ધર્યો |?

જેમાસે જીવનપર્યંત વિઘા, વિરાગ અને વીતરાગની ઉપાસના કરી છે, જેમની મહેચ્છા પોતાની પછી પોતાના માગે કોઈ ને કોઈ એકાકી સાધુ, દીપક પ્રજ્વલિત રાખે એવી છે, જેમણે જીવનમાં કે!ઇ વસ્તુમાં રાગ બતાવ્યો નથી, એવા મહાન દેવચ'દ્ર, પાહિનીનું' આ વાકય સાંભળીને એક ઘડીભર એની સામે જોઈ રહ્યા.

એમની સામે જાણે મૂતિમ'ત શ્રદ્ધા હોય તેવો પાહિની હૈતી. '

નમણે્‌। લલિત દેહુ વદવવાથી વધુ વિનશ્ન લાગે છે: મૌ ઉપર સોમ્ય તેજ છે: અ'તર ન્તણે સભર પવિત્રતાથી છલકાઇ રહ્યું છે. એક ઘડીભર દેવચ'દ્રસૂરિની નજર સમક્ષ જાણે કોઈ ખ્‌ાળક અ'તરિક્ષથી આવતે! હૈય તેવુ' લાગ્યું: એમના સાધુ[હુંદયમાં પણુ એક ઘડીભર આન'દોિં આવી ગઈ. એમને થઇ ગ્યું કે ' ગુજરાતનાં આવાં નારીરત્નો પાસેથી, પ્રણાલિકા ને પથદર્શનનતા ધુરધરો કદ્દાચ ન મળે? કદાચ આ સ્વપ્ન -કેઇ મહાન સવની આગાહી ન હોય?”

તે બોલ્યા, તેમની દેષ્ટિ ધરતી ઉપર હુતી: એમના શખ્દોમાં ભવિષ્યવેત્તાનું' અલોકિક ગાંભીર્ય હતુંઃ એમનીવાણીમાં ત્રષિસુનિએની, વાણીને અતુસરંતા અર્થની, નિમ'ળ તેજસ્વિતા હતીઃ

ભદ્રે ! 'તું કોઇ મહાન ચિ'તામણિની સર્જન-ભૂમિકારૂપે છેઃ તું કોઇ મહાન સત્ત્વને વિઘા, વીતરાગ ને વિરાગ એ રત્નત્રયીની ઉપાસના માટે આપરે.”

પાહિનીની મૂખે ચ'ગદેવનો જન્મ થયે. તે દિવસે. કાર્તિક પૂણિમાં હતી. વિકેમનો સ'વત ૧૧૪૫ હેતે.

9
લેખ
હેમચંદ્રાચાર્ય
0.0
. આત્માનદ જન્મશ્વતાબ્દી સ્મારક સમિતિ તરફથી શ્રી. ફૂલચ'દભાઈ એ પ્રેમપૂર્વક મને આ પ્રકારતો યથ લખવાતુ' આમ-ત્રણુ આપ્યુ' ત્યારે એક તરફથી જેમ એમના પ્રેમનો હું અસ્વીકાર કરી શકયો નહિ, તેમ ખીજી તરફથી આવા મહાન ત્તાનસાગર જેવા કલિકાલસર્વન હેમચ%્રાયાર્યતે ન્યાય આપભાની મારી શક્તિ કેટલી એ વિચારથી મૂઝવણુમાં પણુ પડી ગયો. છેવટે એ કામ હાથમાં તો લીધુ' પણુ અનેક મિત્રોના પ્રોત્સાહન વિના એ પૂરું થતું મુશ્કેલ હતું. ઠું પણુ આમાં ધણી ગુટિઓ હશે તે છે, જે તજનો ક્ષતવ્ય ગણશે. હું યારે પાટણુ ગયો ત્યારે મહામુનિશ્રી પુણ્યવિજયજને મળવાને! મને પ્રસંગ મળ્યો. “વિઘા વિનચેન શેભતે '--એ સૂત્રને સદેહે ભનેવાથી જે આનદ માણુસને યાય તે આનદ મતે થયે. એમની અગાધ વિદ્ત્તા અતે અદ્ભુત વિનમ્રતા ભરેલા વાતાવરણુમાંથી મતે હેમચદ્રાચાર્યના જવનઆશક્ષેખત વિષે કાંઈક નવીન જ વસ્તુદર્શન થયુ. હુ' એમનો અત્યત ત્રડણી છું કે એમણે પાતાના અમૂલ્ય સમયમાંથી થોડી પળે મતે આપીને મારા કાર્યતે પ્રોત્સાહન આપ્યું
1

એક

4 November 2023
0
0
0

સમેમ કહેવાય છે કે રોમના લોકોનો અનાજભ"ડાર મિસર દેશમાં હતે, એમની સંસ્કૃતિની ભૂમિકા ત્રીસમાં હુતી, અને એમના પરાક્રમની પૃથ્વી ત્રિખ'ડમાં હતી. ચુજરાત વિષે પણુ કહી શકાય કે, એની સ'સ્કુતિની ભૂમિકા માળવામાં ઢુ

2

બે

4 November 2023
0
0
0

સએેમ કહેવાય છે કે દુનિયામાં બે એવા મહાન સર્જકે થઈ ગયા છે કે જેમની પ્રતિભા વિષે હજારે પુસ્તકે! લખાયાં-ને છતાં હજી લખાતાં જાય છે. એક તે અંગ્રેજ કવિ શેક્સાપયરઃ ખીજે નરકેસરી નેપોલિયન. આમાંથી નેપોલ

3

ત્રણ

4 November 2023
0
0
0

શોડા સમય પછીની વાત છે. આ સ્વગેદર્શન તે સ્મૃતિમાંથી સરી ગયું છે. માતા પોતાના ખાળકંને સાથે લઈને આડોશીપાડોશીને ત્યાં જાય છે. ચત્યવ'દના કરવા જાય છે. શ્રેષ્ઠીના ઝુલધમ પ્રમાણે ચાચ તે। કોઈ વખત ઘેર હોય છે, કો

4

ચાર

4 November 2023
0
0
0

ચંગરેવને સાથે લપ્ને દેવચ'દ્રસૂરિ સ્ત'ભતીથ તરક વિહાર કરી ગયા. પાહિનીએ ચગદેવતું જે સાં અતરમાં છુપાવ્યું છે એ એટલું તો સુદર છે કે, એના અ'તરને કૅલેશમાત્ર શમી ગયો છે, એને પુત્રવિરડુની પીડા નથી, પણુ પોત

5

પાંચ

4 November 2023
0
0
0

જે વખતે સ્તસ્ભતીથમાં હેમચ'દ્રાચાય'ને1 વાગ્વેભવ , નાગરિકોને, શ્રેષ્ઠીએને, પ્રજાજનોને ને રાજ પુરુષોને આકષી્* રહ્યો હતે; જે વખતે હેમચદ્રાચાયના સોમાંથી નીકળલી સરસ્વતી જુદુ' જ રૂપ ધરી રહેતી--જે વખતે હેમચ-દ

6

4 November 2023
0
0
0

હેમચ'દ્રાચાર્ય નો! જીવનકાળ ગૂજરાતના સોથી સમર્થ એવા બે મહાન નૃપતિઓના સમયને આવરીને પડેલે। છે. £એક રીતે ગૂજરાતની મહત્તા સિદ્ધરાજે સિદ્ધ કેરી: કુમારપાળે તે સાચવી, પોષી, એને વધારી અને વધારામાં ગુજરાતના જીવ

7

સાત

6 November 2023
0
0
0

ગુજરાતની પાસે એવા વિદ્વાનો ખહું થોડા છે કે જેમતું' વિશ્વસાહિત્યમાં સ્થાન હોય. હેમચ'દ્રાચાર્ય એવા વિઠદ્ઠાનમાં છે, અને તેથી એમના વ્યક્તિત્વવડે ગૂજરાત વિશ્વવ્યાપક ખની રહેલ છે. શ્રી. કનૈયાલાલ સુનશીએ ચોગ્ય

8

આઠ

6 November 2023
0
0
0

“નવું વ્યાકરણ, નવું છદશાસ્ત્ર, દૂચાશ્રય મહાકાવ્ય, અલ'કારશાસ, ચોગંશાસ્ર, પ્રમાણુશાસ્ર, જિનચરિત્રો--આ સલળુ' જેમણે રચ્યું તે હેમચ'દ્રાચાયે" લોકનો સેોહું કઇ કઈ રીતે ટ્ર નથી કર્યો ( ' સેો।મપ્રભભૂરિએ ઉપરના

9

નવ

6 November 2023
0
0
0

હેમચદ્રાચાર્યના સમગ્ર અભ્યાસ વિના જવાબ આપી. ' ન શકાય આવા કેટલાક પ્રશ્નો એમના જીવનમાંથી ઉપસ્થિત થાય છે, પહેલે! પ્રશ્ન એ છે કે સિદ્ધરાજ જયસિહુના સમયમાં એમનુ' સ્થાન શ] હતું ? સિદ્ધરાજને કુમારપાલ પ્રત્યે.

---

એક પુસ્તક વાંચો