નેહનેલને ડૉ ક્ટરને બતા વી ને બપો રે ચા ર વા ગે તેના મમ્મી , પપ્પા અને યુવરા જ ઘરે આવે છે. ઘરેઆવી ને ગાડી પાર્ક કરતાં જત્યાં નો તેમનો ચોકીદાર કહે છે મહેમા ન આવેલા છે જલ્દી જાઓ તમારીજ રાહ જોઈન
બધા એકા એક નેહને લ પા સે જુએ છે કે તેના ના કમાં થી લો હી વહી રહ્યુ છે. તેના મા થા પર ઠંડુ પા ણી રેડે છે. તેના પપ્પા કહેછે કદા ચ અહીં નુ વા તા વરણ અને ગરમી ને લી ધે તેને આવુ થયું હશે. એટલે ત્યાં અમુક
અરવલ્લી ની પહાડી ઓ, નજીકમાં આવેલુ અંબાજી નુ અંબેમા નુ સુપ્રસિદ્ધ ધામ અને આ ડુંગરો ની મધ્યમા આવેલુ એક નાનકડુ અભાપુરા ગામ. અત્યારે તો આના નકડા ગા મમાં કદાચ હજારેક માણસો ની માડવસ્તી હશે. મોટા ભાગના લોક
સુપ્રીમ કોર્ટે કેન્દ્રની પ્રસ્તાવિત સેન્ટ્રલ વિસ્ટા યોજનાને રોકવાની માંગણી કરતી અરજી પર સુનાવણી દરમિયાન યોજના પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો. કોર્ટે કહ્યું કે કોરોના કોઇ કામ થવા દઇ રહ્યો નથી. આ મ
તેણીના સાસરિયાના ઘરે ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી, મીરા દરરોજ કૃષ્ણના મંદિરે જતી અને કૃષ્ણની પૂજા કરતી, તેની મૂર્તિની આગળ ગીતો ગાતી અને નાચતી. તેમના સાસરિયાઓ તુલજા ભવાની એટલે કે દુર્ગાને કુટુંબની દેવી
આ નવો હિંદુ ધર્મ જગતના બીજા ધર્મોની જેમ જ એક સંપ્રદાય હતો. મોહમ્મદ પયગંબર. ઇસુ અને બુધ્ધથી હટીને તેના પોતાના ભગવાનો હતા. જેમ કે રામ, ક્રિષ્ન, શિવ, વિષ્ણુ અને બીજા ૩૩ કરોડ દેવતાઓ. આ ઉપરાંત અંબા, દુર્ગા
हिमालयं समारम्भे यावदिन्दु सरोवरम्।तत्देव निर्मितं देशं हिन्दुस्थानं प्रचक्षते।। હિમાલયથી શરૂ કરીને, સમુદ્ર સુધી બનેલી જમીનને
કેટલાક ઇતિહાસકારોની દલીલ એવી છે કે સિંધુ નદીના કાંઠે વસાહતીઓને હિન્દુ કહેવામાં આવે છે કારણ કે પર્સિયન લોકો સ ને હ બોલે છે, તેથી સિંધુ સંસ્કૃતિ હિન્દુ બની હતી. પરંતુ પારસી લોકોનો ધર્મ ગ્રંથ જંદાવ
પ્રમાણિક દુકાનદાર પણ નાખે લોટમાં માટી બેન આવીને ભૂખી જાય સાડી લઈ જાય સાળી બૈરી બોલાવી રહી છે મને આંખ કરીને રાતી સમજે છે જાણે હોવ તેના બાપનો ઘાટીછે સસરો ધનવાન ઘણોને પોરી પણ તેની ઘણી ગોરી
અમેરિકામાં કેપ કેનાવરલના સ્પેસ એકસ ફાલ્કન-૯ રોકેટ, રય્યાના બરનાવી સહિત ચાર મહિલાઓને લઇને અંતરિક્ષમાં ઉડયું હતું. આ મહિલા દુનિયામાં સૌથી રુઢિચૂસ્ત અને મોરલ નિયમોનું ધ્યાન રાખતા ઇસ્લામિક દેશ સઉદી અરબની
કાશ્મીરમાં આયોજીત આ બેઠકમાં સાઉદી અરેબિયા અને તુર્કીનું સામેલ ન થવાના કારણે ભારત માટે એક મોટો ઝટકો સ્વરુપે દેખાઈ રહ્યુ છે. કાશ્મીરમાં જી-20 ની આ બેઠકનું આયોજન કરી ભારત દુનિયાને આ સંદેશો આપવા માંગે છે
તને ખોટું જો લાગે તો હું શું કરું?મને આછકલું અડવાની ટેવ.હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.તને ભીનું ન લાગે તો હ
મજા જિંદગી છે હસો ને હસાવો,પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.વહી જાય તો કાળ પાછો ન આવે,લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,બધાં બંધનો એહ દૂરે ફગાવો.જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,ખીલ્યાં એવ
22 મે, તમિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તિરુનેલવેલીએ એક પરિપત્ર બહાર પાડીને બસ કંડક્ટરોને મુસાફરો પાસેથી રૂ. 2,000 મૂલ્યની નોટો ન સ્વીકારવા અથવા ઓછી
2000 ની નોટો 2.0 મણા ઝડપી સમયમાં અર્થતંત્રમાં પર્યાપ્ત નાણાં પાછ મેળવવાની જરૂરિયાત દ્વારા નોટો બનાવવામાં આવી હતી 2,000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધી કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે પરંતુ તેને ધીરે
વેકેશન પડે ને મમ્મીઓને શૂરાતન ચડે છે.પોતે ભલે કલાકો કીટીપાર્ટી, બ્યૂટીપાર્લર કે મોબાઇલમાં સમય બગાડતી હોય પણ બાળકોની એક મિનિટ પણ ન વેડફાવી જોઈએ. વેકેશન પડતા જ વ્હોટસએપ પર મેસેજોનો મારો ચાલી થઈ જાય છે
*ધીમી પણ મક્કમ ગતિએ રોજ મરતો રહેતો માણસ!* ****************************************** આ એક લાઈન..ફક્ત એક જ લાઈનને બહુ જુદાં જુદાં દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે. એ મરવું વાતાવરણનો બદલાવ કે ગ્લોબલ વોર્મિંગ
ચંપાવતી નગરમાં ફોફળશાહ નામે નગરશેઠ હતો તે જયારે મરવા પડયો ત્યારે તેણે પોતાના દીકરા માણેકચંદને પાસે બોલાવી ને નીચેની શિખામણ આપી:- ૧ ફળિયામાં બોરડીનું ઝાડ વાવવું નહિ. ૨ ચપરાસીને મિત્ર કરવો નહિ. ૩ જૂન
1, 2065 પેરિસ, કેમ છો દાદુ? : આનુષે તેના દાદાને સ્કાયપિ દ્વારા કોલ કર્યો. બસબેટા મજા માં. તને ઘણો સમય થઈ ગયા જોયો નથી. આ વર્ષે તું આવવાનું કહેતો હતો? શું થયું? તેના દાદાનું ન