નોઆખાલીની વાત છે. હિંદુ અને મુસલમાનો વચ્ચે હુલ્લડો થયાં હતાં. તે પછી લોકોનાં હૈયાંમાં આગ સળગી રહી હતી. તેને બુઝાવવા ગાંધીજી પગપાળા યાત્રા કરી રહ્યા હતા. સવારે એક ગામથી નીકળતા અને સાત વાગતાં તો બીજે ગામ પહોંચી જતા ત્યાં ત પહોંચીને પહેલાં લખવા-લખાવવાનું કામ एक रात सकलम પતાવી લેતા.તે પછી સ્નાન કરતા. સ્નાન કરતી વખતે પગ સાફ કરવા માટે એ એક ખરબચડો પથ્થર વાપરતા. એ પથ્થર વરસો પહેલાંમીરાંબહેને એમને આપ્યો હતો. બાપુએ એને બહુ સાચવીને રાખ્યો હતો. એ જ્યાં જતા, ત્યાં એ પથ્થર પણ સાથે હોય જ,
બાપુ એક ગામે પહોંચ્યા. નાહવાની તૈયારી કરતાં મનુબહેને જોયું તો પથ્થર ન મળે. બહુ શોધ્યો, પણ મળ્યો નહીં. બાપુને એણે વાત કરી. કાલે જે વણકરને ઘેર રહ્યા હતા ત્યાં રહી ગયો હોવો જોઈએ. હવે ?
બાપુ થોડી વાર વિચારમાં પડી ગયા. પછી બોલ્યા, “એ પથ્થર તું જાતે જઈને શોધી લાવ. તું એકલી જ જા. એક વખત આમ કરીશ એટલે બીજી વખત ભૂલ નહીં થાય.”
મનુબહેને પૂછયું, “કોઈ સ્વયંસેવકને સાથે લઈ જાઉં’ nbt.ind
બાપુએ સામેથી પૂછ્યું, કેમ एक: सते सकलम ન મનુ મૂંગી રહી ગઈ. કહી ન શકી કે એકલ જતાં ડર લાગે છે. નોઆખાલીમાં નાળિયેરી અને સોપારીનાં વન. અજાણ્યો માણસ ભૂલોજ પડી જાય. વળી મનુની ઉંમર એ વખતે ૧૫-૧૬ વરસની હતી. કદી કયાંય એકલી ગઈ ન હતી. પણ બાપુના, “પ્રેમ”નો જવાબ એનાથી આપી શકાયો નહીં.
જે રસ્તે બધાં આવ્યાં હતાં તે રસ્તે એ નીકળી પડી. પગલાંની નિશાનીએ એ પેલા ગામે પહોંચી ગઈ.વણકરનું ઘર પણ મળી ગયું. એ ઘરમાં એક ડોસી રહેતી હતી. એણે મનુને જોતાં જ ઓળખી લીધી. બાપુની સાથે આ ઘરમાં કાલે રહી હતી તે જ એ છોકરી છે. એણે બહુ સ્નેહથી મનુનું સ્વાગત કર્યુ. મનુના હાલ જોવા જેવા હતા. એક તો બાપુ પર ખીજ, બીજી આટલી લાંબી પગપાળા સફર. એણે ડોસીમાને પોતાના આવવાનું કારણ કહ્યું. માજીને શી ખબર કે પથ્થરનો પટ d અણમોલ હશે. એમણે તો એને ચા ભેગો કયાંક પધરાવી દીધો હતો. બંને મળીને શોધવા લાગ્યાં. સદ્ભાગ્યે પથ્થર હાથ લાગ્યો. મનુનાઆનંદનો પાર ન રહ્યો.
સવારે સાડા સાત વાગ્યે મનુ મુકામ પરથી નીકળી હતી. પાછી આવી ત્યારે એક વાગી ગયો હતો. પંદર માઈલ ચાલવું પડયું હતું. થાકીને લોથપોથ થઈ ગઈ હતી. ભૂખ પણ કકડીને લાગી હતી. રીસ હજી ઊતરી ન હતી. સીધી બાપુ પાસે પહોંચી અને એમના ખોળામાં પથ્થર મૂકીને રડી પડી.
બાપુએ પ્યારથી કહ્યું, “આ પથરાને બહાને આજે તારી ખૂબ કસોટી થઈ. જાણે છે, આ પથ્થર પચીસ વરસથી મારો સાથી છે !જેલમાં હોઉં કે મહેલમાં, એ સદા મારી સાથે જ રહ્યો છે. આવા પથરા ઘણા મળી રહેશે એવી બેદરકારી બરોબર ન કહેવાય. હું તને શીખવવા માગતો હતો.વધ્યું છે અર્થાત
મનુએ કહ્યું, “બાપુજી, મેં ી ભગધોનનું નામ સાચા દિલથી લીધું હોય તો તે આજે” બાપુએ કહ્યું, “મારે સ્ત્રીઓને નીડર.