એક દિવસ યરવડા જેલમાં એ વાતની બાપુએ વાતમાં સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું, “સંઘર્યો સાપ પણ કામનો.” પોતાની વાતના ટેકામાં એમણે એક વાર્તા કહી.
એક ડોસીને ત્યાં સાપ નીકળ્યો. ડોસીએ બુમરાણ મચાવી મૂકી. આવેશીપાડોશી વી આવ્યાં. બધાંએ મળીને સાપને મારી નાખ્યો અને પછી પોતપોતાને ઘેરે ચાલ્યા છે. गया कलम ડોસીએ સાપને દૂર નાખી આવવાને બદલે ઘરના છાપરા પર નાખી દીધો.
હવે એવું બન્યું કે આકાશમાં ઊડતી એક સમડીએ એ સાપને જોયો. કર્યાંકથી એ મોતીનો હાર ઉપાડી લાવી હતી તે એના મોંમાં હતો. એણે હાર ફેંકી દીધો અને સાપને ઉપાડીને ઊડી ગઈ. ડોસીએ છાપરા પર ચળકચળક થતી વસ્તુ જોઈ. વાંસડો લઈ સેરવીને ઉતારી. જુએ છે તો મોતીનો હાર. ડોસીની ખુશાલીનો પાર રહ્યો નહીં. સાપ સંઘર્યો તો ડોસીને હાર મળ્યો.
બાપુએ પોતાની વાર્તા પૂરી કરી એટલે સરદાર વલ્લભભાઈએ બીજી એક વાર્તા સંભળાવી.
એક વાણિયાને ત્યાં સાપ નીકળ્યો. એને મારનાર કોઈ ન મળે. વાણિયામાં એને મારવાની હિંમત ન હતી. વળી પ્રાણીહ વેળી ભાણીતા ત કરવાનો જીવ પણ ન ચાલે. એટલે તપેલા તળે ઢાંકયો. રાતે ચોર આવ્યો. તપેલા નીચે કાંઈ કીમતી વસ્તુ સંતાડી રાખી હશે એમ માની ઉઘાડવા ગયો ત્યાં સાપ કરડયો. આવ્યો હતોચોરી કરવા, અને એનો જીવ જોખમમાં આવી પડયો.“આપનાં દર્શન કરવાં છે,” કહીને એ ગાંધીજીને પગે લાગી. પછી એણે એની ઓટીમાંથી એક અધેલો કાઢીને ગાંધીજીના પગ આગળ મૂકયો. પછી શાંતિથી એ ચાલી ગઈ.
ગાંધીજીએ અધેલો ઉઠાવીને પોતાની ઓટીમાં ખોસી દીધો.