૯૩૦ ના ચોમાસા પછીનાં ત્રણુચારવરસમાં આ કાવ્યો લખાયાં છે. તે પહેલાંના ૪ંદ્દોવ્યાયામમાંથી લખનાર પોતે તો ઉગરી શકે એમ હતું નહિ, પણુ વાચકે।ને એમાં રડયા નથી. છેક હમણાંતી કૃતિએ। પણુ વળી એવે જ કારણે આમાં મૂકી નથી. હમણાંનાં વરસે।માં ગૂજરાતમાં જવતતે। જે પ્રચંડ જુવાળ ચડી આવ્યો તેતી અસર તળે જ આ કાવ્યો લખાયાં છે, એવી કબૂલાત અહીં ચોરી રાખવી ઇષ્ટ નથી લાગતી. એટલે એમ નહિ કે આમાંતું દરેકે દરેક કાવ્ય ગૂજરાતના આધુનિક વિશિષ્ઠ જવતતું પ્રતિબિખ છે. વિષમ જુદાજુદા પણુ છે; પરંતુ વિષયતી પકડ અને રચના પર અત્યારના જીવનતી મહેર પડવા દીધી છે એટલું જ. એમાં એમ પણુ ખતી આવવા ર્સભવ છે, કે અદતન ભાવનાઓ નિરૂપતાં કાવ્યોમાંથી કોઈ, લખતારને પોતાને ભલે મોતીના લલચાવતા રૂપરંગથી લાષ્યાં હોય, પણુ વસ્તુતઃ બુદ્બુદ્ જ હોય. એ ગમે તેમ હેય. કવિતા એ પણુ સાહસ છે. ને સાહસને પણુ પોતાતું કાવ્ય ડયાં નથી ? પરંતુ જવનમાં જયારે સાહસ બહુ જ આગળ વધી જાય અને કવિતા પાછળ રહી જાય ત્યારે ઘણું જ કઢંશું લાગે છે. . . . . કદાચ ચૂજરાતનું જવતકાવ્ય આ વરસે.માં જેટલું વધ્યું છે એલા પ્રમાણમાં ગૂજરાતની કવિતા તથી વધી. એવે વખતે જતતાતી જીવ્રતકવિતાના પૂરવહેણુમાંથી પોષણુજળને નાનીનાની નીકેમાં સંસ્કૃતિક્ષેત્રો તરક વાળવા, અનેક ભાઇએ કરે છે તેવા, આ પણુ એક તપ્ર પ્રયત્ન છે.
1 ફોલવર્સ
8 પુસ્તકો