shabd-logo

‘ધ કેરળ સ્ટૉરી’ ( The kerala story ) અનેલવ જિ-હાદની આ 6 વાસ્તવિક્તા

13 June 2023

6 જોયું 6

કેરળના ઉચ્ચ ન્યાયાલયે૨૦૦૯માં લવ જિહાદ અંગેરાજ્યનેકાયદો બનાવવા નિર્દેશ આપ્યો હતો. તેણેકહ્યું હતું કે કેટલાંક સંગઠનોના આશીર્વાદથી આ ખેલ ચાલી રહ્યો છે. કેરળના સામ્યવાદી અનેકૉંગ્રે કૉં સ – એમ બંનેમુખ્ય પ્રધાનો આ અંગેઆંકડા સાથેબોલી ચૂક્યા છે, પરંતુઆજે એ જ કૉંગ્રેસ, સામ્યવાદીઓ, બુદ્ધુજીવીઓ લવ જિહાદ અને‘ધ કેરળ સ્ટૉરી’નેનકારી રહ્યા છે.


article-image


વાસ્તવિકતા ૧.
વર્ષ૨૦૦૯. કેરળના ઉચ્ચ ન્યાયાલયે૯ ડિસેમ્બર ૨૦૦૯ના દિનેકહ્યું કે રાજ્યમાં ‘લવ’ના નામે‘બળજબરીપૂર્વક પંથાંતરણ’નો ભયંકર ખેલ ચાલી રહ્યો છે. આવી છેતરપિંડી દ્વારા થતા અપરાધોનેઅટકાવવા રાજ્ય કાયદો ઘડે. કોઈનેએમ લાગેકે ‘લવ જિહાદ’ શબ્દ તો ઇસ્લામ પ્રત્યેઘૃણા કરતા હિન્દુસંગઠનોએ ઉપજાવી કાઢ્યો હશે, તો તેખોટી વાત છે. કેરળ ઉચ્ચ ન્યાયાલયે‘લવ જિહાદ’ કેસોની ડાયરી જોઈ અનેતેપછી આ કેસમાં જે બેમુસ્લિ મ
યુવકો મુસ્લિ મેત્તર પંથની યુવતીઓનેમુસ્લિ મ યુવકો સાથેલગ્ન કરી તેમનેપંથાંતરિત કરવાના અપરાધમાંલાગેલા હતા તેમનેજામીન આપવા નકાર્યુંહતું.
ન્યાયાલયેકહ્યું કે કેટલાંક સંગઠનોના આશીર્વાદથી છોકરીઓનેમુસ્લિ મ બનાવવા માટે વ્યવસ્થિ ત આયોજનપૂર્વકના પ્રયાસો ચાલી રહ્યા છે. ન્યાયાલયે
આંકડાઓનેટાંકીનેકહ્યુંકે છેલ્લાંચાર વર્ષમાં(એટલેકે ૨૦૦૫-૨૦૦૯ સમયગાળામાં) ૩,૦૦૦-૪,૦૦૦ છોકરીઓનેપ્રેમમાંપાડીનેતેમનાંપંથાંતરણ કરાવાયાં
છે. સારા ઘરની અનેઉચ્ચ જ્ઞાતિની હિન્દુ અનેખ્રિસ્તી છોકરીઓનેફસાવીનેતેમને મુસ્લિ મ બનાવવાની યોજના છે. ન્યાયાલયેકહ્યુંકે લવ જિહાદનુંષડયંત્ર
તો છેકછે ૧૯૯૬થી કેટલાંક મુસ્લિ મ સંગઠનો ના આશીર્વાદથી ચાલુથયુંછે.

સેક્યુલરોની આજ દિન સુધી પ્રતિક્રિયા : લવ જિહાદ જેવું જે કંઈ છે જ નહીં.હીં બેઅલગ પંથના લોકો વચ્ચેપ્રેમ હોઈ શકે છે. તેમાં વાંધો શું છે? આવું હિન્દુબુદ્ધુજીવીઓ પણ કહેતા હોય છે. 

વાસ્તવિકતા ૨:
વર્ષ૨૦૧૦. આજથી ૧૩ વર્ષપહેલાં. કેરળના પૂર્વમુખ્ય પ્રધાન અનેસીપીએમ નેતા વી. એસ. અચ્યુતાનંદનેઈ. સ. ૨૦૧૦માંતેમના એક ઇન્ટરવ્યૂમાંકહ્યુંહતુંકે પૉપ્યૂલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા નાણાં અને લગ્ન દ્વારા આવનારાં વીસ વર્ષમાં કેરળનેમુસ્લિ મ બહુમતી રાજ્ય બનાવી દેવા માગેછે. મુસ્લિ મ કટ્ટરવાદીઓપંથાંતરણનેપ્રોત્સાહન દ્વારા પોતાનો પ્રભાવ વધારવા માગેછે. કેરળમાંમુસ્લિ મ અનેખ્રિસ્તી સાંપ્રદાયિકતા (કોમવાદ) વધી રહી છે.કૉંગ્રે સહિત સેક્યુલરોની પ્રતિક્રિયા: આ તો હિન્દુઓ અનેખ્રિસ્તી સમુદાયની કોરી કલ્પના છે.

વાસ્તવિકતા ૩:
વર્ષ૨૦૧૨. હવેકૉંગ્રે કૉં સ સત્તામાં છે ત્યારે ખેલ કેવા બદલાય છે તેજુઓ. મુખ્ય પ્રધાન ઓમેન ચંડી ૨૫ જૂન ૨૦૧૨ના દિનેવિધાનસભામાં (વિધાનસભામાંશબ્દ બેવાર વાંચવો , કારણકે વિધાનસભા કે સંસદમાં ખોટું બોલી શકાતું નથી) જાહેર કરે છે કે વર્ષ ૨૦૦૬થી વર્ષ ૨૦૧૨ સુધીમાં કેરળની ૨,૬૬૭યુવતીઓનું ઇસ્લામમાં પંથાંતરણ કરવામાં આવ્યું છે. તેમણેઆ ઉત્તર સીપીએમનાં ધારાસભ્ય કે. કે. લતિકાના પ્રશ્ન માટે આપ્યો હતો. તેમણેઆમાં કહ્યુંહતુંકે આ ૨,૬૬૭ પૈકી ૨,૧૯૫ હિન્દુ અને૪૯૫ ખ્રિસ્તી યુવતીઓ હતી. જોકે તેમણેઆ પંથાંતરણ બળજબરીપૂર્વક થયા નુંઅનેલવજિહાદ જેવું જે કંઈ હોવાનુંનકાર્યુંહતું. 

સેક્યુલરોની પ્રતિક્રિયા:આ વખતેખાસ ઉહાપોહ થયો નહીં,હીં કારણકે કૉંગ્રે કૉં સના મુખ્ય પ્રધાન હતા.

વાસ્તવકિતા ૪.
વર્ષ૨૦૧૨. ૨૭ જૂન ૨૦૧૨ના દિનેકેરળ ઉચ્ચ ન્યાયાલયેકૉઝિકૉડ પોલીસ કમિશનરનેએક ‘લવ જિહાદ’ના કેસની તપાસ કરવા કહ્યું હતું. તેમાં ૨૦ વર્ષનીહિન્દુ યુવતી, તેનાં મા તાપિતાએ કૉર્ટમાં હેબિયસ કૉર્પ્સયાચિકા દાખલ કરી તેપછી કોચીની હૉસ્પિટલમાં મુસ્લિ મ છોકરા સાથેભાગી ગઈ હતી. ૧૯જુલાઈએ ૩૧ વર્ષની ખ્રિસ્તી ગૃહિણી દીપા ચેરિયન મુસ્લિ મ બની ગઈ. તેની ધરપકડ જેલજેમાંએક આતંકવાદીનેસિમ કાર્ડ આપવા માટે કરાઈ હતી.
સેક્યુલરોની પ્રતિક્રિયા: લવ જિહાદ જેવું જે કંઈ હોતું નથી. ઇસ્લામ પંથનેજ આતંકવાદ સાથેકોઈ સંબંધ નથી તો પછી લવ જિહાદ, પંથાંતરણ અનેતેનેઆતંકવાદ સાથેસંબંધ સાવ ઉપજાવી કાઢેલી વાત છે.

વાસ્તવિકતા ૫.
વર્ષ૨૦૦૯. ગ્લૉબલ કાઉન્સિલ ઑફ ઇન્ડિ યન ક્રિશ્ચિયન્સેકહ્યું કે “કેરળમાં લવ જિહાદ એ વૈશ્વિક ઇસ્લામીકરણના પ્રૉજેક્જેટના ભાગરૂપેછે.” અહીં સાડીસત્તરસો વા ર નોંધનોં વું રહ્યુંકે લવ જિહાદ શબ્દ ખ્રિસ્તીઓના સંગઠનેવાપર્યો છે. તેઓ તો હિન્દુવાદી વિરુદ્ધ હોય છે. સંઘ પરિવાર અનેભાજપ વિરુદ્ધ હોય
છે. તો તેઓ પણ કેમ સંઘ પરિવારની ભાષા બોલવા લાગ્યા? એવું નથી. ખ્રિસ્તીઓ પણ એટલા જ ભુક્તભોગી છે. વર્ષ૨૦૦૯માં કેરળ કેથોલિક બિશપ
કાઉન્સિલ (કેસીબીસી)એ કહ્યુંકે વર્ષ૨૦૦૬થી વર્ષ૨૦૦૯ સુધીમાં૨,૬૦૦થી વધુખ્રિસ્તી યુવતીઓનુંપંથાંતરણ કરવામાંઆવ્યુંછે.
સેક્યુલરોની પ્રતિક્રિયા: મૌન. દેશભરના મિડિયામાંઆ સમાચાર જ ન આવ્ય 

વાસ્તવિકતા ૬.
વર્ષ૨૦૨૧. સાઇરો મલબાર ચર્ચે‘લવ જિહાદ’ સામે૧૩૦ પાનાંની પુસ્તિ કા બહાર પાડી. આ પુસ્તિ કા દસમાથી બારમા ધોરણની યુવતીઓ માટે હતી.ચર્ચમાં યુવા ન કેથોલિક લોકોમાં તેનેવહેંચવામાંઆવી. આ પુસ્તિ કામાંઆ જિહાદીઓ કઈ રીતેલવ જિહાદ કરે છે તેસમજાવતા છ બિન્દુઓ હતા. ૧.પહેલાંતો તેઓ શિકાર નક્કી કરે છે. શિકાર યુવતી અનેતેના પરિવાર વિશેબધી માહિતી એકઠી કરે છે. તેપછી યુવતીનો જન્મદિવસ જાણી તેનેબર્થડે
ગિફ્ટ આપી તેનેલલચાવાય છે. ૨. જિહા દીઓ યુવતી સાથેફૉન અનેસૉશિયલ મિડિયા દ્વારા નિયમિત સંપર્ક રાખેછે. (તેરા પીછા ના છોડૂંગા સોનિયે,ભેજ દે ચાહે જેલજે મેંની જેમજે ) આ વાતચીતમાં યુવતીઓ પોતાની અંગત માહિતી આપી દે છે જેનો જે પછી દુરુપયોગ કરવામાંઆવેછે. ૩. ત્રીજા તબક્કામાં
જિહાદીઓ યુવતીઓનેપોતાના ઘરે બોલાવેછે. તેમની સાથેઅલબત્ત, મુસ્લિ મ બહેનપણીઓ પણ હોય છે જેથી જે જિહાદીઓના આશય પર કોઈનેશંકા ન
જાય. તેઓ તેમના મનમાંઠસાવેછે કે જુઓ, તમારા ઘર/પરિવાર કરતાંઅમારો ઘર/પરિવાર કેટલો પ્રેમાળ છે. યુવતીઓનેરમઝાનમાં ઇફ્તાર પાર્ટીઓમાં
બોલાવવામાંઆવેછે. ૪. તેપછી એટલી નિકટતા તો આવી ગઈ હોય છે કે જિહાદીઓ હિન્દુ કે ખ્રિસ્તી યુવતીઓના નખ, વાળની લટ કે રૂમાલ લઈ શકે.
તેપછી જિહાદીઓ તેના પર ‘ઓથી કેટ્ટલ’ (એક પ્રકારનો કાળો જાદુ) કરે છે. તેથી આ યુવતીઓ તેમનાથી વશીભૂત થઈ જાય છે. ૫. હવેછોકરીઓ
સંપૂર્ણપણેજિહાદીઓના વશમાંહોય છે. તેથી તેઓ તેમની સાથેશારીરિક સંબંધ બનાવેછે. (વશીકરણ ન કર્યુંહોય તો પણ હિન્દુ-ખ્રિસ્તીના ઘરમાંટીવી,
ફિલ્મ, વેબસીરિઝ, છાપાં, મેગેઝિન વગેરે ઉત્તેજિત કરનારી સામગ્રી હોય છે તેથી છોકરી શારીરિક સંબંધ તરફ આકર્ષાતી હોય છે). તેપછી તેમને
બ્લેકમેઇલ કરાય છે. ૬. છેલ્લા તબક્કામાં છોકરીનેતેમનાં માબાપથી સંપૂર્ણદૂર કરી, તેમની સાથેલગ્ન કરી, તેમનું ઇસ્લામમાં પંથાંતરણ કરાવી, તેનેબે-
ત્રણ છો કરા થઈ જાય પછી તેનેઆઈએસઆઈએસની ત્રાસવાદી બનવા અથવા તેત્રાસવાદીઓની વાસના મિટાવવા અખાતના દેશોમાંમોકલી દેવામાં
આવેછે.
સેક્યુલરોની પ્રતિક્રિયા: રાષ્ટ્રી ય સ્તરે મિડિયા માં તો આ સમાચાર એટલા આવ્યા જ નહીં,હીં ગુજરાત જેવી જે પ્રાદેશિક કક્ષાએ પણ ‘સાધના’ અનેઆ લેખકજેવા જે ગણ્યા ગાંઠ્યા લો કોએ લખ્યું. પરંતુ‘ધ ક્વિન્ટ’ અનેશેખર ગુપ્તના ‘ધ પ્રિન્ટ’ જેવાં જે પૉર્ટલેએકાદ-બેખ્રિસ્તી યુવતી અનેઍડ્વૉકેટની પ્રતિક્રિયા લઈ છાપ્યું
કે ચર્ચખ્રિસ્તી યુવતીઓનેએકલી પાડી દેવા માગેછે અનેઆવુંકંઈ હોય જ નહીં.હીં


સેક્યુલરોની પ્રતિક્રિયા: કેરળના કૉં ગ્રે કૉં સ નેતા શશી થરૂરે આવું કંઈ કેરળમાં થતું હોવાનુંનકારી કાઢ્યું. કેરળ કૉંગ્રે કૉં સના નેતા એમ. એમ. હસનેઆ ફિલ્મપર પ્રતિબંધ લગાવવા માગણી કરી. કેરળના કોચીમાં યુવા કૉંગ્રે કૉં સેઆ ફિલ્મની રજૂઆત સામેઉગ્ર વિરોધ પ્રદર્શન કરતાં પોલીસ સાથેતેની અથડામણ થઈ. વિવિધ રાજ્યોની ભાજપ સરકારોના પ્રધાનો ‘પઠાણ’ જેવી જે કોઈ ફિલ્મના બહિષ્કારની વાત કરે તો, બસ, આ જ કામ કરે છે, તેવું કહી તેમની ટીકાથાય છે, પરંતુકેરળમાં સંસ્કૃતિ પ્રધાન સા જી ચેરિયને‘ધ કેરળસ્ટૉરી ’નો બહિષ્કાર કરવા અપીલ કરી. કૉંગ્રે કૉં સના સાથી પક્ષ અનેભારતના ભાગલા માટેજવાબદાર ઇન્ડિયન મુસ્લિ મ લીગેઆને‘પ્રૉપેગેન્ડા’ ફિલ્મ ગણાવી.
 

30
લેખ
શું તમને ખબર છે ???
4.0
Here I will add on my 💭 about my perception
1

વાહન ચલાવતા ચલાવતા હવે સ્પેસક્રફ્ટ ઉડાવશે મહિલા

23 May 2023
0
0
0

અમેરિકામાં કેપ કેનાવરલના સ્પેસ એકસ ફાલ્કન-૯ રોકેટ, રય્યાના બરનાવી સહિત ચાર મહિલાઓને લઇને અંતરિક્ષમાં ઉડયું હતું. આ મહિલા દુનિયામાં સૌથી રુઢિચૂસ્ત અને મોરલ નિયમોનું ધ્યાન રાખતા ઇસ્લામિક દેશ સઉદી અરબની

2

લવ જીહાદ

26 May 2023
0
0
0

આપને જણાવી દઇએ કે નેતાજીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે દેશભરમાંમુસ્લિમો, દલિતો અને ખ્રિસ્તીઓ પર હુમલા માટે ભારતની ટીકા થઈ રહી છે. પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા પ્રકા શિત એક અભ્યાસમાં ભારત

3

ઓરા , કુંડલીની ....

29 May 2023
1
0
0

શરીરની બહાર શરીર     સોશિયલ  મીડિયાનો જમાનો છે, તસવીરો અને સેલ્ફીનો યુગ છે.  વજનદાર, મોટા-મોટા કેમેરાનો જમાનો લુપ્ત થવાના આરે છે, એક-એકથી ચડિયાતા કૅમેરા  મૉબાઇલમાં જ  ઉપલબ્ધ છે. એક્સરે મશીન દ્વ

4

શેર - બજાર નો ઇતિહાસ ...

29 May 2023
0
0
0

શેર-બજાર નો ઇતિહાસ 0યાદ છે ને ૨૦૦૭ ની આગ ઝરતી તેજી અને ૨૦૦૮ મા તો આખી દુનીયામાં મંદીની માંદગીએ કેવો ભરડો લઇ લીધો હતો? અહીં કદાચ ૨૦૦૮ ની મંદીનુ કારણ ચર્ચવાનો કોઇ ફાયદો નથી કારણકે અત્યારે તો પાછી તેજ

5

બીટકોઈન

29 May 2023
1
0
0

વિશ્વની સૌથી મોંઘી કરન્સી – બિટકોઇન  રૂપિયો હાલમાં તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ડોલરની સામે રૂપિયો 66.15ની સપાટી પર પહોંચી ગયો છે. ડોલરની મજબૂતીને જોતા તેને સૌથી મોંઘી કરન્સી ક

6

શું આપને વાંચતા આવડે છે ??જરા ચકાસો

29 May 2023
1
0
0

શું આપને વાંચતા આવડે છે? એક જગ્યાએ એન્ટ્રેસ ટેસ્ટ માટેની તૈયારી ચાલતી હતી.એક વડીલે આવીને પૂછ્યું?’શું આપને વાંચતા આવડે છે?’આ સવાલ સાંભળી એકાદ યુવાન જરા સરખો ગરમ થઇ ગયો.તે કહે:’એમ જ અહીં સુધ

7

છોકરાંઓને ભણવું કેમ ગમતું નથી ???

29 May 2023
1
0
0

છોકરાંઓને ભણવું કેમ ગમતું નથી ?   અનુરાગ જન્મ્યો ત્યારથી જ પ્રિયાબેનનું એક સ્વપ્ન હતું કે મારે અનુરાગને ખૂબ હોશિયાર બનાવવો છે. માત્ર હોશિયાર જ નહીં પણ બધી રીતે તેને મારે સર્વશ્રેષ્ઠ બનાવવો છે.

8

ભવિષ્યનું ભારત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દૃષ્ટિકોણ

12 June 2023
0
0
0

હિંદુ શા માટે ? ...પણ સમાજનું આચરણ વ્યક્તિના નિર્માણથી બદલાશે...! ભવિષ્યનું ભારત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દૃષ્ટિકોણ સંપૂર્ણ હિંદુ સમાજને સંગઠિત કરવા માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની એ સમયે સ

9

‘ધ કેરળ સ્ટૉરી’ ( The kerala story ) અનેલવ જિ-હાદની આ 6 વાસ્તવિક્તા

13 June 2023
0
0
0

કેરળના ઉચ્ચ ન્યાયાલયે૨૦૦૯માં લવ જિહાદ અંગેરાજ્યનેકાયદો બનાવવા નિર્દેશ આપ્યો હતો. તેણેકહ્યું હતું કે કેટલાંક સંગઠનોના આશીર્વાદથી આ ખેલ ચાલી રહ્યો છે. કેરળના સામ્યવાદી અનેકૉંગ્રે કૉં સ – એમ બંનેમુખ્ય પ્

10

ડી-લિસ્ટીંગટીં આદિવાસી ની હુંકારની

13 June 2023
0
0
0

ડી-લિસ્ટીંગટીં ના આ હુંકારની પાછળ.. - એક દર્દનાક પોકાર છે.. - સામાજિક તાણાવાણાની તારાજીનો ચિત્કાર છે.. - વર્ષો જૂની વેદના છે.. - જેનો જે સમૂળ છેદ ઊડી રહ્યો છે તેસાંસ્કૃતિક સંવેદના છે.. - વનોની

11

આ કળયુગમાંસુખી થવાના આ ૮ મંત્ર

14 June 2023
0
0
0

કળયુગ મા નવજગત માટે પડકારરૂપ છે અનેઅનેક સગવડતાથી ભરપૂર પણ છે. પડકારો અનેસગવડતાની સાથેમાનવેજીવવાનું છે ત્યારેઆટલી વાત યાદ રાખવા જેવી જે છે...  #૧ ભગવાન પર વિશ્વાસ કરતા શીખો ભગવાનમાં માનો છો, રોજ

12

આ કળયુગમાંસુખી થવાના આ ૮ મંત્ર

14 June 2023
1
0
0

કળયુગ મા નવજગત માટે પડકારરૂપ છે અનેઅનેક સગવડતાથી ભરપૂર પણ છે. પડકારો અનેસગવડતાની સાથેમાનવેજીવવાનું છે ત્યારેઆટલી વાત યાદ રાખવા જેવી જે છે... #૧ ભગવાન પર વિશ્વાસ કરતા શીખો ભગવાનમાં માનો છો, રોજ તેમ

13

‘શિવલિંગ Shivling અર્થનો અનર્થ

15 June 2023
0
0
0

‘શિવલિંગ’ Shivling અર્થનો અનર્થહિન્દુદ્વેષી દ્વે ઓ શિવલિંગને‘લિંગ’ એટલેકે જનનાંગ ગણાવીનેભ્રમણાઓ ફેલાવી રહ્યા છે   શિવલિંગનો અર્થ‘શિવનું પ્રતિક’ થાય છે. આવા જ કેટલાક બીજા શબ્દો જોઈએ તો પુરુષલિંગનો અ

14

હિન્દુ સસ્કૃતિ વિશેજાણવા જેવું જે

15 June 2023
0
0
0

હિન્દુ સસ્કૃતિ વિશેજાણવા જેવું જે । આપણા વેદ, પુરાણ, શાસ્ત્રો, નદી, લોક, દોષ કેટલા છે? જાણો એક જ લેખમ  આ જાણવા જેવું જે છે. તમનેખબર છે કે અપણા ચાર ચાર વેદો અને૧૮ પુરાણો છે. આ ખબર હશેપણ તેકયા ક

15

ભારત કોહિનૂર સહિતનો અમૂલ્ય ભારતીય વારસો બ્રિટન પાસેથી પાછો લાવી શકશે?

17 June 2023
0
0
0

'હોલોકોસ્ટ સર્વાઈવર્સ' (હિટલરના નરસંહારથી બચેલા યહૂદીઓ) એવું કહેતા રહ્યા છે કે નાઝી જર્મનીએ માત્ર મોટી સંખ્યામાં યહૂદીઓની હત્યા કરી નથી એવું નથી, પરંતુ તેમની હજારો કલાકૃતિઓને પણ લૂંટી લીધી છે.

16

કેટલી શક્તિશાળી છે ભારતની સેના?

17 June 2023
0
0
0

પીએલએ નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના ઍસોસિયેટ પ્રોફેસર અને શાંગરી-લા ડાયલૉગમાં ભાગ લેવા આવેલ વરિષ્ઠ કર્નલ ઝાંગ લી પણ આ વાતને માને છે. તેમણે ‘સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ’ને કહ્યું કે ભારત પોતાને સુપર

17

ખાલિસ્તાન - ઑપરેશન બ્લૂ સ્ટાર

17 June 2023
0
0
0

ખાલિસ્તાન - ઑપરેશન બ્લૂ સ્ટાર : ભારતને તોડીને અલગ દેશ બનાવવા શીખોએ જ્યારે હથિયાર ઉઠાવ્યાં  પંજાબમાં અલગ ખાલિસ્તાનની માગ સાથે શરૂ થયેલી ઝુંબેશમાં ઑપરેશન બ્લૂ સ્ટાર એક એવો લોહિયાળ અધ્યાય છે જેણ

18

ચીનમાં મસ્જિદ ધ્વસ્ત કરવામાં આવી તો પણ મુસ્લિમ દેશો કેમ ચૂપ છે?

17 June 2023
0
0
0

ચીનના યુનાન પ્રાંતમાં હાલમાં બનેલી ઘટનાની જાણ સમગ્ર દુનિયાને છે. આ પહેલા ચીનના જ શિનજિયાંગ પ્રાંતમાં જ ચીન સરકારનું અભિયાન જોવા મળ્યું હતું. ચીનના ઉઇગર મુસ્લિમો પર અત્યાચારના સમાચારો કાયમ ચમકતા ર

19

પ્રાચીન ભારત વિશ્વગુરુ હતુંજ

20 June 2023
0
0
0

પ્રાચીન ભારત વિશ્વગુરુ હતુંજ, હાલ આપણેસૌ મંથરા સીન્ડ્રો મથી પીડાઈ રહ્યાંછીએ : પૂ. સ્વામી વિજ્ઞાનાનંદજી | Swami Vigyananand ji છેલ્લાંકેટલાંક વર્ષોથી વિશ્વમાંભારત એની મહત્તા સાબિત કરી ચૂક્યુંછે, સનાત

20

ભારતનેઇસ્લામિક દેશ બનાવવા જેહાજે ચડેલ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)

20 June 2023
0
0
0

દેશવિરોધી ગતિવિધિઓમાંસામેલ હોવાના આરોપો બાદ પ્રવર્તન નિર્દેંશાલય દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલેકે પીએફઆઈપર દેશભરમાંછાપા મારવાનુંશરૂ કર્યુંછે. આ છાપેમારી બાદ પીએફઆઈ દેશભરમાંપુનઃ એક વખત ચર્ચાનું

21

મુગલકાળનુંદિલ્હી નહીં,હીં મહાભારતકાળનુંઇન્દ્રપ્રસ્થ કહો

21 June 2023
0
0
0

કવરસ્ટોરી । મુગલકાળનુંદિલ્હી નહીં,હીં મહાભારતકાળનુંઇન્દ્રપ્રસ્થ કહો ! આવો જાણીએ દિલ્હીના સાચા ઇતિહાસ અનેભૂગોળને… દિલ્હીનુંસૌથી પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે. હાલ દિલ્હીનો જે પ્રાચીન કિલ્લો છે તેની આસપ

22

ભારતમાંએકમાત્ર રામભક્ત વિભીષણનુંમંદિર અહીં આવેલુંછે...!!

27 June 2023
0
0
0

એવુંકહેવાય છે કે વિશ્વનુંએક માત્ર એવુંમંદિર છે જ્યાંવિભીષણની પૂજા થાય છે. આજે આપણેઆ લેખમાંઆ મંદિર વિશેજાણીશુંકે શુંછે વિભીષણના મંદિર પાછળની કથા .  # રાજસ્થાનના કૈથૂનમાંઆવેલુંછે વિભીષણ મંદિર # વિશ્વમ

23

રાષ્ટ્રી ય સ્મારક જલિયાંવાલા બાગ પરિવારવાદના રાજનીતિકરણથી રાષ્ટ્રી યકરણ સુધીની કહાની ?

27 June 2023
0
0
0

૧૩ એપ્રિલ, ૨૦૨૩ના દિવસેજલિયાંવાલા બાગ હત્યાકાંડની હૃદયદ્રાવક ઘટનાને૧૦૪ વર્ષપૂરાંથશે.. આ ઘટનાના શતાબ્દી વર્ષ૨૦૧૯માં, ભારતીય સંસદે એક ઐતિહાસિક બિલ, જલિયાંવાલા બાગ રાષ્ટ્રી ય સ્મારક (સુધારા) બિલ, ૨૦૧૯ પસ

24

રાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘ શુંછે ? સંઘની યોજના દરેકરે ગામમાં જાણૉ

28 June 2023
0
0
0

આ શ્રેણીમાંરાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતેભારતભરમાંથી પધારેલા રે પ્રબુદ્ધજનો અનેસમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓનેકરેલરે ત્રિદિવસીય પ્રવચન

25

મુગલકાળનુંદિલ્હી નહીં,હીં મહાભારતકાળનુંઇન્દ્રપ્રસ્થ કહો !

28 June 2023
0
0
0

દિલ્હીનુંસૌથી પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે. હાલ દિલ્હીનો જે પ્રાચીન કિલ્લો છે તેની આસપાસ જ પાંડવોનુંરાજ હતું. પૃથ્વીરાજ રાસોમુજબ મહાભારતના આદિપર્વમાંવર્ણન મળે છે કે, પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણની સલાહથી ખા

26

અંતિમ ભારતીય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ગણના વિશ્ર્વના શ્રેષ્ઠ શાસકોમાંશા માટે થાય છે ?

28 June 2023
0
0
0

કાવેરીની ઉત્તરથી લઈનેગંગાપ્રવાહના વિસ્તારો ઉપર વર્ષો સુધી લોકનાયક તરીકે શાસન કરનારા પ્રજાવત્સલ શાસક છત્રપતિ શિવાજી મહારાજ (Chhatrapati Shivaji Maharaj ) નો સંતો, સમાજ અનેસમયની માંગનેઅનુસરીને૬ જૂન, ૧૬૭

27

2050માં દુનિયા કેવી હશે?

7 July 2023
0
0
0

ભવિષ્ય અંગેનું ખાસ શાસ્ત્ર Futurology છે.માનવીને પોતાના ભવિષ્યમાં હંમેશા કુતૂહલ રહ્યું છે એટલે જ્યોતિષીઓનો ધંધો સારો ચાલે છે. આવી કલ્પના માનવીને તેના ભવિષ્ય માટે સજ્જ થતાં અને આયોજન કરતા પણ શીખવે છે એ

28

શાંત પળોમાં વિચારવા જેવું…

7 July 2023
0
0
0

શાંત પળોમાં વિચારવા જેવું… સોનાએ લોખંડને પૂછ્યું, જયારે આપણે  બંનેને હથોડો ટીપે છે ત્યારે તું કેમ અવાજ વધારે કરે છે? લોખંડે કહ્યું, “પોતાના જ પોતાને મારે ત્યારે દર્દ વધારે થાય છે!” જીવનમાં કોઈ

29

સ્વીસ ટાઇમ બૅન્ક

7 July 2023
0
0
0

જ્યારે હું સ્વિત્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું. ઘરની માલકણ ૬૭ વર્ષની ક્રિસ્ટિના એક નિવૃત્ત શિક્ષિકા હતી જેણે વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓને ભણા

30

પૃથ્વીની વધેલી ભ્રમણ ગતિના પરિણામો

8 July 2023
0
0
0

જો સૂર્યની ફરતે પૃથ્વીની ભ્રમણકક્ષાની ઝડપ થોડી માત્રામાં પણ વધશે, તો ઘણા નોંધપાત્ર પરિણામો આવશે: 1. ટૂંકા વર્ષ:  પૃથ્વી દ્વારા સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરવામાં જે સમય લાગે છે તેને એક વર્ષ ત

---

એક પુસ્તક વાંચો