shabd-logo

ભારતનેઇસ્લામિક દેશ બનાવવા જેહાજે ચડેલ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)

20 June 2023

4 જોયું 4

દેશવિરોધી ગતિવિધિઓમાંસામેલ હોવાના આરોપો બાદ પ્રવર્તન નિર્દેંશાલય દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલેકે પીએફઆઈપર દેશભરમાંછાપા મારવાનુંશરૂ કર્યુંછે. આ છાપેમારી બાદ પીએફઆઈ દેશભરમાંપુનઃ એક વખત ચર્ચાનુંકેન્દ્ર બન્યુંછે. ત્યારે આવો,જાણીએ દેશની એકતા, અખંડિતતા અનેસામાજિક સૌહાર્દ માટે પડકાર બનેલ ખતરનાક કટ્ટરવાદી સંગઠન પીએફઆઈની કરમકુંડળી
વિશ


article-image

૯૦ના દાયકાના પ્રારંભિક ગાળાની વાત છે. તેસમયેસમગ્ર દેશમાં શ્રીરામ મંદિર આંદોલન ચરમ પર હતું અનેએ દાયકાની શરૂઆતમાં જ અયોધ્યામાંવિવાદિત બાબરી માળખાનેતોડી પાડવામાં આવ્યું, જેને જે પરિણામેકટ્ટરવાદી મુસ્લિ મો દ્વારા દેશભરમાં હિન્દુ સંપત્તિ અનેહિન્દુઓ પર હુમલા થયા.દેશભરમાં ફેલાયેલ હિન્દુ-મુસ્લિ મો વચ્ચેના તણાવનેહથિયાર બનાવી મુસ્લિ મ કટ્ટરવાદ મામલેબદનામ કેરલ રાજ્યમાં નેશનલ ડેવલપમેન્ટ ફ્રન્ટ(એનડીએફ) નામના એક સંગઠનનો પાયો નંખાયો. આ સંસ્થાની સ્થાપનાનો ઉદ્દેશ્ય તો મુસ્લિ મ સમાજનેથઈ રહેલા અન્યાય સામેલડવા અનેમુસ્લિ મોનાસામાજિક અનેઆર્થિક કલ્યાણ માટે કામકરવાનુંહોવાનુંકહેવામાંઆવ્યુંહતું, પરંતુસમાજ અનેમુસ્લિ મોના કલ્યાણના નામેશરૂ થયેલ આ સંગઠનના
ઇરાદા કંઈક અલગ જ હતા. ઇસ્લામના નામેશરૂ થયેલ આ સંગઠનનેકેરલના મુસ્લિ મોએ ઉમળકા ભેર વધાવ્યું અનેખૂબ જ ટૂંકા ગાળામાં તેખૂબ જલોકપ્રિય બની ગયુંઅનેધીરે ધીરે તેની જેહા જે દી માનસિકતા સામેઆવવા લાગી. બળજબરીપૂર્વક મતાંતરણ અનેસાંપ્રદાયિક હિંસામાંતેની ભૂમિકા બહારઆવવા લાગી.
એક અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ એનડીએફએ કેરલમાંમુસ્લિ મોના કોમ્યુનિસ્ટ પાર્ટી (પક્ષ) ઓફ ઇન્ડિયા અનેરા. સ્વ. સંઘની વિરુદ્ધ જેહા જે દ છેડવાભડકાવ્યા એટલું જ નહીં તેનું પ્રશિક્ષણ પણ આપ્યું હતું. આ અહેવાલમાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટની કેરલ પાંખના પ્રમુખ રશિદ અબ્દુલ્લાહના
હવાલેથી એ પણ લખ્યુંહતુંકે એનડીએફની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય અલ્લાહના રસ્તેચાલી જેહા જે દ કરવાનુંછે.

કેરલમાંઆઠ હિન્દુ યુવકોની હત્યા
૨૧મી સદીના પ્રારંભમાં જ એનડીએફની જેહા જે દ છાપરે ચડીનેપોકારવા લાગી હતી. ૨૦૦૩માં કેરલમાંઆઠ હિન્દુ યુવકોની ઘાતકી હત્યાએ સમગ્ર દેશમાંચકચાર મચાવી. આ હત્યાકાંડની તપાસમાંઆ સંગઠનનો હાથ હોવાનું ખૂલ્યું અનેએ જ સમયગાળામાંઆ એનડીએફ પર પાકિસ્તાની જાસૂસી સંસ્થાઆઈએસના ઇશારે કામ કરતા હોવાના સનસનીખેજ આરોપ લાગ્યા. આ આરોપોથી બચવા ૨૦૦૬માં આ સંગઠન કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિ ટી અને
મનિથ નીતિ પાસરઈ નામના ઇસ્લામિક સંગઠનો સાથેવિલય થઈ ગયું અનેઆ જ વિલયેહાલનું કુખ્યાત જેહા જે દી સંગઠન પીએફઆઈ એટલેકે પોપ્યુલરફ્રંટ ઓફ ઇન્ડિયાને જન્મ આપ્યો. સમય જતાં તેમાં અન્ય નાના-નાના ઇસ્લામિક સંગઠનો પણ જોડાતાં ગયાં અનેતેનો વ્યાપ વધતો ગયો અનેજોતજોતામાંઆજે આ સંગઠન દેશના ૨૩ રાજ્યોમાંફેલાઈ ચૂક્યુંછે અને૧૫ જેટજેલાંરાજ્યમાંતેનાંરાજ્ય કાર્યાલયો પણ ધમધમી રહ્યાંછ 

પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન સિમીનુંઆધુનિક સ્વરૂપ
પીએફઆઈ પર સૌથી ગંભીર આરોપ એ છે કે તે૧૯૭૦માં બનેલા કુખ્યાત આતંકવાદી સંગઠન સિમીનું જ આધુનિક રૂપ છે, જેને જે તેનાં આતંકીવાદીકૃત્યોનેકારણે૨૦૦૬માંપ્રતિબંધિત કરવામાંઆવ્યુંહતું. સિમી પર પ્રતિબંધ લાગ્યા બાદ તેના મોટાભાગના સદસ્યો પીએફઆઈમાંસામેલ થઈ ગયા હતા.ધ પ્રિન્ટ મુજબ પીએફઆઈના રાષ્ટીય મહાસચિવ અબ્દુલ રહેમાન અગાઉ સિમીનો રાષ્ટીય સચિવ રહી ચૂક્યો છે. જ્યારે પીએફઆઈનો રાજ્ય સંગઠન
સચિવ અબ્દુલ હમીદ ૨૦૦૧માંસિમીમાંપણ આ જ પદ સંભાળી ચૂક્યો છે

દેશ વિરુદ્ધ પીએફઆઈની જેહા જે દનો પર્દાફાશ
એન્ફોર્સમેન્ટ ડાઇરેકરેટો રેટરે ડિપાર્ટમેન્ટ એટલેકે (ઇડી) પણ પોતાના અહેવાલમાંપીએફઆઈની દેશવિરોધી જેહા જે દની યોજનાનો ઘટસ્ફોટ કરી ચૂક્યુંછે. બે
વર્ષપહેલાં દેશભરમાં નાગરિકતા સંશોધન વિરુદ્ધ થયેલા હિંસક દેખાવોમાંઆ સંગઠનનો હાથ હોવાના આરોપો બાદ ઇડી દ્વારા તેની તપાસ કરતાંઆ
સંગઠનનેલઈ ચોંકા ચોં વનારી માહિતી બહાર આવી હતી. રિપોર્ટમાં દાવો કરવામાંઆવ્યો હતો કે નાગરિકતા કાનૂન વિરુદ્ધ દેશભરમાં જે હિંસક ઘટનાઓ
બની હતી તેની પાછળ પીએફઆઈનો મોટો હાથ હતો. આ સંગઠનેદેશભરમાં મહિનાઓ સુધી ચાલેલા દેખાવો, વિરોધ પ્રદર્શનોનેજ નહીં બલકે આ
મુદ્દાનેભડકાવવા અનેક બુદ્ધિજીવીઓ અનેમોટાંમાથાંઓનેપણ મોટી રકમ આપી હતી.
ઇડ

 

30
લેખ
શું તમને ખબર છે ???
4.0
Here I will add on my 💭 about my perception
1

વાહન ચલાવતા ચલાવતા હવે સ્પેસક્રફ્ટ ઉડાવશે મહિલા

23 May 2023
0
0
0

અમેરિકામાં કેપ કેનાવરલના સ્પેસ એકસ ફાલ્કન-૯ રોકેટ, રય્યાના બરનાવી સહિત ચાર મહિલાઓને લઇને અંતરિક્ષમાં ઉડયું હતું. આ મહિલા દુનિયામાં સૌથી રુઢિચૂસ્ત અને મોરલ નિયમોનું ધ્યાન રાખતા ઇસ્લામિક દેશ સઉદી અરબની

2

લવ જીહાદ

26 May 2023
0
0
0

આપને જણાવી દઇએ કે નેતાજીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે દેશભરમાંમુસ્લિમો, દલિતો અને ખ્રિસ્તીઓ પર હુમલા માટે ભારતની ટીકા થઈ રહી છે. પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા પ્રકા શિત એક અભ્યાસમાં ભારત

3

ઓરા , કુંડલીની ....

29 May 2023
1
0
0

શરીરની બહાર શરીર     સોશિયલ  મીડિયાનો જમાનો છે, તસવીરો અને સેલ્ફીનો યુગ છે.  વજનદાર, મોટા-મોટા કેમેરાનો જમાનો લુપ્ત થવાના આરે છે, એક-એકથી ચડિયાતા કૅમેરા  મૉબાઇલમાં જ  ઉપલબ્ધ છે. એક્સરે મશીન દ્વ

4

શેર - બજાર નો ઇતિહાસ ...

29 May 2023
0
0
0

શેર-બજાર નો ઇતિહાસ 0યાદ છે ને ૨૦૦૭ ની આગ ઝરતી તેજી અને ૨૦૦૮ મા તો આખી દુનીયામાં મંદીની માંદગીએ કેવો ભરડો લઇ લીધો હતો? અહીં કદાચ ૨૦૦૮ ની મંદીનુ કારણ ચર્ચવાનો કોઇ ફાયદો નથી કારણકે અત્યારે તો પાછી તેજ

5

બીટકોઈન

29 May 2023
1
0
0

વિશ્વની સૌથી મોંઘી કરન્સી – બિટકોઇન  રૂપિયો હાલમાં તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ડોલરની સામે રૂપિયો 66.15ની સપાટી પર પહોંચી ગયો છે. ડોલરની મજબૂતીને જોતા તેને સૌથી મોંઘી કરન્સી ક

6

શું આપને વાંચતા આવડે છે ??જરા ચકાસો

29 May 2023
1
0
0

શું આપને વાંચતા આવડે છે? એક જગ્યાએ એન્ટ્રેસ ટેસ્ટ માટેની તૈયારી ચાલતી હતી.એક વડીલે આવીને પૂછ્યું?’શું આપને વાંચતા આવડે છે?’આ સવાલ સાંભળી એકાદ યુવાન જરા સરખો ગરમ થઇ ગયો.તે કહે:’એમ જ અહીં સુધ

7

છોકરાંઓને ભણવું કેમ ગમતું નથી ???

29 May 2023
1
0
0

છોકરાંઓને ભણવું કેમ ગમતું નથી ?   અનુરાગ જન્મ્યો ત્યારથી જ પ્રિયાબેનનું એક સ્વપ્ન હતું કે મારે અનુરાગને ખૂબ હોશિયાર બનાવવો છે. માત્ર હોશિયાર જ નહીં પણ બધી રીતે તેને મારે સર્વશ્રેષ્ઠ બનાવવો છે.

8

ભવિષ્યનું ભારત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દૃષ્ટિકોણ

12 June 2023
0
0
0

હિંદુ શા માટે ? ...પણ સમાજનું આચરણ વ્યક્તિના નિર્માણથી બદલાશે...! ભવિષ્યનું ભારત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દૃષ્ટિકોણ સંપૂર્ણ હિંદુ સમાજને સંગઠિત કરવા માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની એ સમયે સ

9

‘ધ કેરળ સ્ટૉરી’ ( The kerala story ) અનેલવ જિ-હાદની આ 6 વાસ્તવિક્તા

13 June 2023
0
0
0

કેરળના ઉચ્ચ ન્યાયાલયે૨૦૦૯માં લવ જિહાદ અંગેરાજ્યનેકાયદો બનાવવા નિર્દેશ આપ્યો હતો. તેણેકહ્યું હતું કે કેટલાંક સંગઠનોના આશીર્વાદથી આ ખેલ ચાલી રહ્યો છે. કેરળના સામ્યવાદી અનેકૉંગ્રે કૉં સ – એમ બંનેમુખ્ય પ્

10

ડી-લિસ્ટીંગટીં આદિવાસી ની હુંકારની

13 June 2023
0
0
0

ડી-લિસ્ટીંગટીં ના આ હુંકારની પાછળ.. - એક દર્દનાક પોકાર છે.. - સામાજિક તાણાવાણાની તારાજીનો ચિત્કાર છે.. - વર્ષો જૂની વેદના છે.. - જેનો જે સમૂળ છેદ ઊડી રહ્યો છે તેસાંસ્કૃતિક સંવેદના છે.. - વનોની

11

આ કળયુગમાંસુખી થવાના આ ૮ મંત્ર

14 June 2023
0
0
0

કળયુગ મા નવજગત માટે પડકારરૂપ છે અનેઅનેક સગવડતાથી ભરપૂર પણ છે. પડકારો અનેસગવડતાની સાથેમાનવેજીવવાનું છે ત્યારેઆટલી વાત યાદ રાખવા જેવી જે છે...  #૧ ભગવાન પર વિશ્વાસ કરતા શીખો ભગવાનમાં માનો છો, રોજ

12

આ કળયુગમાંસુખી થવાના આ ૮ મંત્ર

14 June 2023
1
0
0

કળયુગ મા નવજગત માટે પડકારરૂપ છે અનેઅનેક સગવડતાથી ભરપૂર પણ છે. પડકારો અનેસગવડતાની સાથેમાનવેજીવવાનું છે ત્યારેઆટલી વાત યાદ રાખવા જેવી જે છે... #૧ ભગવાન પર વિશ્વાસ કરતા શીખો ભગવાનમાં માનો છો, રોજ તેમ

13

‘શિવલિંગ Shivling અર્થનો અનર્થ

15 June 2023
0
0
0

‘શિવલિંગ’ Shivling અર્થનો અનર્થહિન્દુદ્વેષી દ્વે ઓ શિવલિંગને‘લિંગ’ એટલેકે જનનાંગ ગણાવીનેભ્રમણાઓ ફેલાવી રહ્યા છે   શિવલિંગનો અર્થ‘શિવનું પ્રતિક’ થાય છે. આવા જ કેટલાક બીજા શબ્દો જોઈએ તો પુરુષલિંગનો અ

14

હિન્દુ સસ્કૃતિ વિશેજાણવા જેવું જે

15 June 2023
0
0
0

હિન્દુ સસ્કૃતિ વિશેજાણવા જેવું જે । આપણા વેદ, પુરાણ, શાસ્ત્રો, નદી, લોક, દોષ કેટલા છે? જાણો એક જ લેખમ  આ જાણવા જેવું જે છે. તમનેખબર છે કે અપણા ચાર ચાર વેદો અને૧૮ પુરાણો છે. આ ખબર હશેપણ તેકયા ક

15

ભારત કોહિનૂર સહિતનો અમૂલ્ય ભારતીય વારસો બ્રિટન પાસેથી પાછો લાવી શકશે?

17 June 2023
0
0
0

'હોલોકોસ્ટ સર્વાઈવર્સ' (હિટલરના નરસંહારથી બચેલા યહૂદીઓ) એવું કહેતા રહ્યા છે કે નાઝી જર્મનીએ માત્ર મોટી સંખ્યામાં યહૂદીઓની હત્યા કરી નથી એવું નથી, પરંતુ તેમની હજારો કલાકૃતિઓને પણ લૂંટી લીધી છે.

16

કેટલી શક્તિશાળી છે ભારતની સેના?

17 June 2023
0
0
0

પીએલએ નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના ઍસોસિયેટ પ્રોફેસર અને શાંગરી-લા ડાયલૉગમાં ભાગ લેવા આવેલ વરિષ્ઠ કર્નલ ઝાંગ લી પણ આ વાતને માને છે. તેમણે ‘સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ’ને કહ્યું કે ભારત પોતાને સુપર

17

ખાલિસ્તાન - ઑપરેશન બ્લૂ સ્ટાર

17 June 2023
0
0
0

ખાલિસ્તાન - ઑપરેશન બ્લૂ સ્ટાર : ભારતને તોડીને અલગ દેશ બનાવવા શીખોએ જ્યારે હથિયાર ઉઠાવ્યાં  પંજાબમાં અલગ ખાલિસ્તાનની માગ સાથે શરૂ થયેલી ઝુંબેશમાં ઑપરેશન બ્લૂ સ્ટાર એક એવો લોહિયાળ અધ્યાય છે જેણ

18

ચીનમાં મસ્જિદ ધ્વસ્ત કરવામાં આવી તો પણ મુસ્લિમ દેશો કેમ ચૂપ છે?

17 June 2023
0
0
0

ચીનના યુનાન પ્રાંતમાં હાલમાં બનેલી ઘટનાની જાણ સમગ્ર દુનિયાને છે. આ પહેલા ચીનના જ શિનજિયાંગ પ્રાંતમાં જ ચીન સરકારનું અભિયાન જોવા મળ્યું હતું. ચીનના ઉઇગર મુસ્લિમો પર અત્યાચારના સમાચારો કાયમ ચમકતા ર

19

પ્રાચીન ભારત વિશ્વગુરુ હતુંજ

20 June 2023
0
0
0

પ્રાચીન ભારત વિશ્વગુરુ હતુંજ, હાલ આપણેસૌ મંથરા સીન્ડ્રો મથી પીડાઈ રહ્યાંછીએ : પૂ. સ્વામી વિજ્ઞાનાનંદજી | Swami Vigyananand ji છેલ્લાંકેટલાંક વર્ષોથી વિશ્વમાંભારત એની મહત્તા સાબિત કરી ચૂક્યુંછે, સનાત

20

ભારતનેઇસ્લામિક દેશ બનાવવા જેહાજે ચડેલ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)

20 June 2023
0
0
0

દેશવિરોધી ગતિવિધિઓમાંસામેલ હોવાના આરોપો બાદ પ્રવર્તન નિર્દેંશાલય દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલેકે પીએફઆઈપર દેશભરમાંછાપા મારવાનુંશરૂ કર્યુંછે. આ છાપેમારી બાદ પીએફઆઈ દેશભરમાંપુનઃ એક વખત ચર્ચાનું

21

મુગલકાળનુંદિલ્હી નહીં,હીં મહાભારતકાળનુંઇન્દ્રપ્રસ્થ કહો

21 June 2023
0
0
0

કવરસ્ટોરી । મુગલકાળનુંદિલ્હી નહીં,હીં મહાભારતકાળનુંઇન્દ્રપ્રસ્થ કહો ! આવો જાણીએ દિલ્હીના સાચા ઇતિહાસ અનેભૂગોળને… દિલ્હીનુંસૌથી પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે. હાલ દિલ્હીનો જે પ્રાચીન કિલ્લો છે તેની આસપ

22

ભારતમાંએકમાત્ર રામભક્ત વિભીષણનુંમંદિર અહીં આવેલુંછે...!!

27 June 2023
0
0
0

એવુંકહેવાય છે કે વિશ્વનુંએક માત્ર એવુંમંદિર છે જ્યાંવિભીષણની પૂજા થાય છે. આજે આપણેઆ લેખમાંઆ મંદિર વિશેજાણીશુંકે શુંછે વિભીષણના મંદિર પાછળની કથા .  # રાજસ્થાનના કૈથૂનમાંઆવેલુંછે વિભીષણ મંદિર # વિશ્વમ

23

રાષ્ટ્રી ય સ્મારક જલિયાંવાલા બાગ પરિવારવાદના રાજનીતિકરણથી રાષ્ટ્રી યકરણ સુધીની કહાની ?

27 June 2023
0
0
0

૧૩ એપ્રિલ, ૨૦૨૩ના દિવસેજલિયાંવાલા બાગ હત્યાકાંડની હૃદયદ્રાવક ઘટનાને૧૦૪ વર્ષપૂરાંથશે.. આ ઘટનાના શતાબ્દી વર્ષ૨૦૧૯માં, ભારતીય સંસદે એક ઐતિહાસિક બિલ, જલિયાંવાલા બાગ રાષ્ટ્રી ય સ્મારક (સુધારા) બિલ, ૨૦૧૯ પસ

24

રાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘ શુંછે ? સંઘની યોજના દરેકરે ગામમાં જાણૉ

28 June 2023
0
0
0

આ શ્રેણીમાંરાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતેભારતભરમાંથી પધારેલા રે પ્રબુદ્ધજનો અનેસમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓનેકરેલરે ત્રિદિવસીય પ્રવચન

25

મુગલકાળનુંદિલ્હી નહીં,હીં મહાભારતકાળનુંઇન્દ્રપ્રસ્થ કહો !

28 June 2023
0
0
0

દિલ્હીનુંસૌથી પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે. હાલ દિલ્હીનો જે પ્રાચીન કિલ્લો છે તેની આસપાસ જ પાંડવોનુંરાજ હતું. પૃથ્વીરાજ રાસોમુજબ મહાભારતના આદિપર્વમાંવર્ણન મળે છે કે, પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણની સલાહથી ખા

26

અંતિમ ભારતીય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ગણના વિશ્ર્વના શ્રેષ્ઠ શાસકોમાંશા માટે થાય છે ?

28 June 2023
0
0
0

કાવેરીની ઉત્તરથી લઈનેગંગાપ્રવાહના વિસ્તારો ઉપર વર્ષો સુધી લોકનાયક તરીકે શાસન કરનારા પ્રજાવત્સલ શાસક છત્રપતિ શિવાજી મહારાજ (Chhatrapati Shivaji Maharaj ) નો સંતો, સમાજ અનેસમયની માંગનેઅનુસરીને૬ જૂન, ૧૬૭

27

2050માં દુનિયા કેવી હશે?

7 July 2023
0
0
0

ભવિષ્ય અંગેનું ખાસ શાસ્ત્ર Futurology છે.માનવીને પોતાના ભવિષ્યમાં હંમેશા કુતૂહલ રહ્યું છે એટલે જ્યોતિષીઓનો ધંધો સારો ચાલે છે. આવી કલ્પના માનવીને તેના ભવિષ્ય માટે સજ્જ થતાં અને આયોજન કરતા પણ શીખવે છે એ

28

શાંત પળોમાં વિચારવા જેવું…

7 July 2023
0
0
0

શાંત પળોમાં વિચારવા જેવું… સોનાએ લોખંડને પૂછ્યું, જયારે આપણે  બંનેને હથોડો ટીપે છે ત્યારે તું કેમ અવાજ વધારે કરે છે? લોખંડે કહ્યું, “પોતાના જ પોતાને મારે ત્યારે દર્દ વધારે થાય છે!” જીવનમાં કોઈ

29

સ્વીસ ટાઇમ બૅન્ક

7 July 2023
0
0
0

જ્યારે હું સ્વિત્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું. ઘરની માલકણ ૬૭ વર્ષની ક્રિસ્ટિના એક નિવૃત્ત શિક્ષિકા હતી જેણે વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓને ભણા

30

પૃથ્વીની વધેલી ભ્રમણ ગતિના પરિણામો

8 July 2023
0
0
0

જો સૂર્યની ફરતે પૃથ્વીની ભ્રમણકક્ષાની ઝડપ થોડી માત્રામાં પણ વધશે, તો ઘણા નોંધપાત્ર પરિણામો આવશે: 1. ટૂંકા વર્ષ:  પૃથ્વી દ્વારા સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરવામાં જે સમય લાગે છે તેને એક વર્ષ ત

---

એક પુસ્તક વાંચો