shabd-logo

ભારતની સચોટ અનેભૂલ વગરની કાળગણના સમજવી હોય તો આ લેખ વાંચી લો, ભારતીય અનેહિન્દુ તરીકે આપણનેગર્વથાય તેવી વાત…

28 June 2023

5 જોયું 5

આજે આપણેજાન્યુઆરીથી ડિસેમ્બરનેવર્ષગણી ૩૧ ડિસેમ્બરે નવા વર્ષની મધરાતેઉજવણી કરીએ છીએ, પણ ખરા અર્થમાંઆપણેઆ ચૈત્ર સુદ એકમેનવા વર્ષની ઉજવણી કરવાની જરૂર છે. આ જ આપણી ભારતીય સંસ્કૃતિનો સંદેશ છે. (સંદર્ભગ્રંથ : કલ્યાણ હિન્દુ


article-image


# ચૈત્ર સુદ એકમ - ગુડી પડવો - વર્ષપ્રતિપદા નિમિત્તેવિશેષ
# અતીતની આ ગૌરવગાથા, વર્તમાનની પ્રેરણા, સૃષ્ટિની આ જન્મતિથિએ, જન-જનનેહો વધામણાં
ચૈત્ર સુદ એકમ એટલેકે ગુડી પડવો. આ દિ વસ વર્ષપ્રતિપદા તરીકે ઊજવાય છે. આ દિવસનુંહિન્દુ સંસ્કૃતિમાંઅનેરું મહત્વ છે. એક સાથેઅનેક ઘટનાઓ
આ દિવસેબનેલી. આ દિન પૃથ્વીનો અવતરણ દિવસ છે. નૂતન વર્ષનો પ્રારંભ છે. ભારતીય કાલગણના પણ આ જ દિનથી શરૂ થાય છે. ઉપરાંતયુધિષ્ઠિરનો રાજ્યાભિષેક, ભગવાન વિષ્ણુનો મત્સ્યાવતાર, રાવણવધ પછી ભગવા ન શ્રીરામનો અયોધ્યા પ્રવેશ તથા શાલિવાહનનો રાજ્યાભિષેક પણઆજ દિને થયો હતો. સૌથી મહત્ત્વનું કે રા ષ્ટ્રી ય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૅા . કેશવરાવ બલિરામ હેડગેવારનો જન્મદિવસ પણ આ જ શુભ તિથિએ છે.
માત્ર આ દિવસેજ આદ્ય સરસંઘચાલકનેપ્રણામ કરવામાંઆવેછે. તા. ૨૨મી માર્ચ, ૨૦૨૩ના દિનેચૈત્ર સુદ-એકમનો, વર્ષપ્રતિપદાનો શુભ દિન છે. આનિમિત્તેસૃષ્ટિના જન્મદિવસ વિશેવિશેષ આવરણકથા પ્રસ્તુત છે.
ભારતની સચોટ અનેભૂલ વગરની કાળગણના પર ગર્વછે! | Hindu kal Ganana in Gujarati
વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકો જેને જે સચોટ ગણના માનેછે તેહિન્દુ કાલગણનાનું ભા રતમાં જોઈએ તેવું મહત્વ નથી ! હિન્દુઓની યુગાબ્દથી ઓળખાતીકાલગણના ભૂલ વગરની છે. છતાં ભારતમાં બધેજ સ્વીકાર્યનથી. અહીં કારતકથી આસો અથવા ચૈત્રથી ફાગણ નહિ પણ જાન્યુઆરીથી ડિસેમ્બરચાલેછે. નવા વર્ષની ઉજવણી સૃષ્ટિના જન્મદિવસ એવા 


article-image


ચૈત્ર સુદ એકમના દિવસેનહિ પણ પહેલી જાન્યુઆરીનાદિવસેથાય છે. સ્વરાજ મા પછી
પણ અનાદિ કાળથી ચાલતા આવેલ હદુ પંચાંગ પર પોપ ગ્રેગોરી ૧૩માએ ૧૫૮૨માં બનાવેલુંગ્રેગોરીયન કેલેન્ડર હાવી છે. પણ તેમ છતાંસાવ નિરાશ થવાજેવું જે પણ નથી. દેશમાં ઘણાં રાજ્યોમાં, ઘણા સમાજે આપણી હિન્દુ પરંપરાનેસુરક્ષિ ત રાખી છે. હિન્દુ પરંપરાનેઆનંદથી વધાવી જે-જેતેદિવસની ઉજવણી
પણ કરે છે. ગુડી પડવાની ઉજવણી તેમાંની એક છે.
 

ગુડી પડવાનુંધાર્મિક મહત્વ અને…
ભારતીય સંસ્કૃતિ પર્વપ્રધાન છે. દેશના દરેકરે-ક્ષેત્ર પ્રદેશનાં પરંપરાગત પર્વો અનેતેનું આધ્યાત્મિક માહાત્મ્ય વિવિધ હોય છે. ગુડી પડવો વિશેષ કરીનેમહારાષ્ટ્રી યન લોકોનું પર્વછે. તેઓ આ પર્વનેનૂતન વર્ષતરીકે મનાવેછે. ગુડી પડવાનુંધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસેમહારાષ્ટ્રી યન લોકો તેમની આગવીપરંપરાગત શૈલીમાંઆ તહેવાર મનાવેછે. મરાઠી લોકો ગુડી પડવાનેદિવસેસવારે ભગવાનની પૂજા કરીનેગુડીનેસુંદર નવી સાડી પહેરાવીનેસજાવેછે.
તેના પર ઊલટો કળશ રાખેછે અનેપછી ગુડી પર લીમડાની ડાળખી, ફૂલનો હાર અનેહારડો પહેરાવેછે. ગુડીનુંપૂજન, આરતી કરીનેગુડીનેઘરની બહારઆંગણામાંઅથવા ઘરની બાલ્કનીમાંરાખેછે અનેસૂર્યાસ્ત થતાંઉતારી લેછે.
# બ્રહ્મપુરાણ અનુસાર ચૈત્ર સુદ એકમના દિવસેબ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનો પ્રારંભ કર્યો હતો. આ વાતનુંપ્રમાણ અથર્વવેદ અનેશતપથ બ્રાહ્મણમાંપણજોવા મળ 

# આ જ દિવસથી ચૈત્ર નવરાત્રીનો પણ પ્રારંભ થાય છે.
# આજના દિવસેયુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો હતો અનેમાલવાના નરેશરે વિક્રમાદિત્યેશકોનેપરાજિત કરીનેવિજય મેળવ્યો હતો, તેથી મરાઠી લોકો
ગુડીનેએક વિજયધ્વજના રૂપેશણગારીનેઘરની બહાર રાખેછે. ગુડી એટલેઘડો તથા ધ્વજ અનેલાકડી સાથેની રચના.
# આજના દિવસેજ ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. આધ્યાત્મિક ષ્ટિએ પણ અનેક મહત્ત્વની ઘટનાઓએ આજના દિવસેઆકાર લીધોહોવાથી પણ આ દિવસનુંવિશેષ માહાત્મ્ય છે. આ દિવસ વર્ષપ્રતિપદા તરીકે પણ ઓળખાય છે.
# રાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘના છ ઉત્સવો માંનો એક ઉત્સવ એટલેવર્ષપ્રતિપદા . યોગાનુયોગ આ જ દિવસેસંઘના આદ્યસંસ્થાપક ડૅા. કેશવરાવબલિરામ હેડગેવારજી (ડોક્ટર સાહેબ)નો જન્મ થયો હતો. સંઘમાં સાંસ્કૃતિક રીતેમહત્ત્વ ધરાવતા વર્ષપ્રતિપદા ઉત્સવની ઉત્સાહથી ઉજવણીથાય છે.

વર્ષપ્રતિપદા | Varsh Pratipada

ભગવાન શ્રી રામનો વનવાસ પછી અયોધ્યામાંમંગળ પ્રવેશ…
પ્રભુરા મચંદ્રજીએ ૧૪ વર્ષના વનવાસ દરમ્યાન અત્યાચારી રાવણનો નાશ કર્યો; લંકાનું રાજ્ય રાજા વિભીષણનેસોંપી સોં અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. ચૈત્ર સુદએકમનેદિવસેરાજધાની અયોધ્યામાં મંગળ પ્રવેશ કર્યો. વહાલા રામના આગમન પ્રસંગેલોકોએ ઉત્સાહથી આખું નગર ધ્વજા-તોરણોથી શણગાર્યુંઅને
પ્રભુરામચંદ્રજીનું ઉમળકાભેર સ્વાગત કર્યું. વ્યક્તિ રામચંદ્રજી કરતાં પણ રાષ્ટપુરુષ રામચંદ્રજીનું આ સ્વાગત હતું. રાષ્ટની સંકલ્પનાનેઅનેભાવનાનેપ્રભુશ્રી રામચંદ્રજીએ પોતાના પરાક્રમ દ્વારા નવચેતન આપ્યાનુંસ્મરણ આજે આપણેકરીએ છીએ.હિન્દુ દેશમાંપુન: સ્વરાજ્યની સ્થાપના …
દુષ્ટ શકોએ સંપૂર્ણભારતવર્ષમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી ભારતીય સંસ્કૃતિનો એક યા બીજી રીતેઉચ્છેદ કરવા માંડ્યો ત્યારે એક શાલિવાહન જાગ્યા.

એમની સાથેલાખો હિન્દુ યુવકો જાગ્યા, જાણેમાટીનાંપૂતળામાંપ્રાણનો પાવન નવસંચાર થયો. રાજા શાલિવાહનેસ્વપરાક્રમથી શકોનો પરાભવ કરી આહિન્દુ દેશમાંપુન: સ્વરાજ્યની સ્થાપના કરી, દેશનેસ્વતંત્ર બનાવ્યો.હિન્દુ સમાજમાં સ્વાભિમાન અનેસ્વત્વનો સંચાર કરી, શત્રુમાથુંન ઉંચકી શકે એવો પરાક્રમી સમાજ બનાવ્યો. તેથી જ એમ કહેવાય છે કે, શાલિવાહનેદુષ્ટ શકોમ 

વિક્રમ સંવત - સમજો | Vikram Samvat
નેટ જગત પર સુનિલ દીક્ષિત હિન્દુ નવ વર્ષ, કુછ તથ્ય... શિક્ષણ હેઠળ આ માહિતી આપતાં જણાવેછે કે બેહજાર વર્ષપહેલાં શકોએ સૌરાષ્ટ અનેપંજાબનેકચડી અવંતી પર આક્રમણ કર્યું તથા તેના પર વિજય મેળવ્યો. આથી તેસમયેવિક્રમાદિત્ય રાજાએ રાષ્ટ્રી ય શક્તિઓનેએકત્રિત કરી ઈ.સ. પૂર્વ૫૭માં આ શકો પર આક્રમણ કર્યું. તેમના પર જીત મેળવી. થોડા સમય પછી વિક્રમાદિત્યએ કોંકણકોં , સૌરાષ્ટ, ગુજરાત અનેસિંધ ભાગનેપણ શક પ્રજા
પાસેથી જીતી લીધો. આ સમ્રાટ વિક્રમાદિત્યના નામ પરથી જ ભારતમાંવિક્રમ સંવત પ્રચલિત થયેલ છે. ત્યાર પછી સમ્રાટ પૃથ્વીરાજના શાસનકાળ સુધીઆ વિક્રમ સંવત પ્રમાણેકાર્યથતુંરહ્યુંપણ પછી ભારતમાંમુગલોનુંશાસન આવ્યું. તેમના શાસનકાળ દરમિયાન હિજરી સન પર કાર્યથતુંરહ્યું.
ઈસવી સન (ઈ.સ.) - સમજો
વિક્રમ સંવતની વાત કરીએ તો અહીં વિશ્વમાં પ્રચલિત એવા ઈસવી સનની વાત પણ કરવી જોઈએ. ઈ.સ.નું મૂળ રોમન સંવત છે. પહેલાં યૂનાનમાંઓલિમ્પિયદ સંવત હતું, જેમાં જે ૩૬૦ દિવસનું એક વર્ષહતું અનેતેમાં અસંખ્ય ભૂલો હતી. આનાથી વિપરીત આપણી હિન્દુ કાલગણના વૈજ્ઞાનિક છે.
અત્યાર સુધીમાંએક પણ ભૂલ થઈ નથી. સૂર્યની ગતિ પ્રમાણેઆપણા ઋષિ-મુનિઓ સચોટ રીતેઆપણનેકાલગણના આપતા ગયા છે. આ વિરાસત પરઆપણેગર્વકરવાની જરૂર છે પણ ભારતમાંશુંથયું, જુઓ...

ભારતમાંવિક્રમ સંવત નહિ પણ ઈસવી સન સંવત વધુપ્રચલિત છે. આ માટે પહેલા જવાબદાર છે અંગ્રેજો. અંગ્રેજોએ ૧૭૫૨માંઈ.સ. શરૂ કર્યું. અંગ્રેજોનુંતેવખતેવિશ્વવ્યાપી પ્રભુત્વ હતું. ઈસાઈયતના પ્રભુત્વના કારણેઅનેક દેશોમાં ઈ.સ. અપનાવાઈ પણ ભારત આઝાદ થયા પછી અહીં શું થયું ? આ માટે
દેશમાં ચર્ચાપણ થઈ. ઈ.સ. ૧૯૫૨માં આપણા દેશમાં વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક પરિષદ દ્વારા આ માટે પંચાંગ સુધાર સમિતિની સ્થાપના થઈ. આસમિતિએ ૧૯૫૫માં એક રીપોર્ટ દ્વારા વિક્રમ સંવતનો સ્વીકાર કરવાની ભલામણ કરી. પરંતુતત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ગ્રેગોરિયનકેલેન્ડરનેસરકારી કામકાજ માટે યોગ્ય માન્યું અને૨૨ માર્ચ, ૧૯૫૭ના રોજ તેનેરાષ્ટ્રી ય કેલેન્ડર તરીકે સ્વીકાર કર્યું. આ મૂળ પંચાગનો ચીલો ચાતરીને
આપણેરાષ્ટ્રી ય સ્તર પર સ્વીકારી. 

27
લેખ
સાધના
4.0
સાંસ્કૃતિક રાષ્ટ્રધર્મના ઉદઘોષક બની રહેવાની નેમ સાથેવર્ષ૧૯૫૬ની વિજયાદશમીના દિવસે‘સાધના સાપ્તાહિક’ની એક ગૌરવવંતી અણથકયાત્રા પ્રારંભ થઇ. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સમાચાર જગતમાં મૂલ્યનિષ્ઠાના બદલેવ્યવસાયની બોલબાલા વધતી ગઇ... આવા સમયેધ્યેય સમર્પિતસામયિકો માટે ટકી રહેવુઅનેસાથોસાથ વિકાસ સાધવો એ કાંટાળો માર્ગબની ગયો હતો. ગુજરાતમાં અનેક લબ્ધપ્રતિષ્ઠિત સામયિકો બંધ પડ્યાં. નવા પ્રારંભ પણ થયા, પરંતુ‘સાધના સાપ્તાહિક’ની સાધના અખંડ અનેઅવિરત આગળ ધપતી જ રહી. ગુજરાતની ભૂમિ ઉપર તેનો પ્રસાર અનેપ્રભાવ સતત ફેલાતો જ ગય
1

આપત્તિ વ્યવસ્થાપન : આપણે`સ્વ' અને`તંત્ર' બંનેનેજાગ્રત કરીએ

20 June 2023
1
0
0

બિપોરજોયનો ગુજરાત સરકાર અનેગુજરાતના નાગરિકો જે રીતેસામનો કર્યો તેનોંધનોં નીય છે. તંત્રની સચોટ કામગીરીનાવખાણ મીડીયામાંપણ થઈ રહ્યા છે. એકપણ જાનહાની વિના અસરકારક કામ થયુંછે. સૌ અભિનંદનનેપાત્ર છે. 

2

છત્રપતિ શિવાજીની વિજયગાથા

20 June 2023
0
0
0

ભારતીય રાજનીતિના ઇતિહાસમાંવીરતા અનેઆદરયુક્ત ઘણાંપાત્ર મળી જશે. પણ રણકૌશલ, સ્ફટિક ચારિત્ર્ય અનેનૈતિકબળની વાત કરીએતો નિશ્ચિતરૂપેશિવાજીનું નામ સૌથી પહેલાં લેવું પડે. પોતાની ૫૩ વર્ષની જિંદગીમાં તેમણેજે

3

દિશા અનેસ્વત્વ પર અડગ રહેવાની આ પરીક્ષા છે.

20 June 2023
0
0
0

અમેરાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘની સો વર્ષની યાત્રાની વધુનિકટ આવ્યા છીએ : મા. શ્રી ડૉ. મોહનજી ભાગવત રાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘ તેની સ્થાપનાનાં સો વર્ષપૂરાં કરવા તરફ આગળ પ્રયાણ કરી રહ્યો છે. શતાબ્દી વર્ષતરફ

4

મજહબથી ઉપરથી ઊઠી ધ્વનિ પ્રદૂષણનેનિયંત્રિત કરીએ

20 June 2023
0
0
0

અજાનના અવાજ પ્રદૂષણના આ કિસ્સાઓ તમનેચોંકા ચોં વી દેશે...! સ્પીકર પર અજાન ઇસ્લામની દૃષ્ટિએ હરામ હતી : જાવેદ અખ્તર સંયુક્ત રાષ્ટ પર્યાવરણ કાર્યક્રમ અંતર્ગત જાહેર કરાયેલ વાર્ષિક અહેવાલ ૨૦૨૨ મુજબ વિશ

5

ઘર અને મકાન મા ફર્ક હોય છે.

21 June 2023
0
0
0

। અપના ઘર હો સ્વર્ગસેસુંદર  ઇન્કમટેક્ષવાળા રેડરે પાડેત્યારે કહેવાય કે ઘર ફૂટેફૂટેઘર જાય... રામના નામેપથ્થર તરે છે એ સાંભળેલુંપણ વર્ષો પછી રામાયણ ફરીદર્શાવી દૂરદર્શન પણ તરી ગયું. મકાન બોલતાંબિલ્ડર અન

6

ઉચ્ચ શિક્ષણ અંગેડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ

21 June 2023
1
0
0

ડૉ. રાધાકૃષ્ણન્નો જન્મ મદ્રાસ રાજ્યના તિરુત્તમી નામક ગામમાં એક સાધારણ પરિવારમાં ૫, સપ્ટેમ્બર ૧૮૮૮માં થયો હતો. એમના પૂર્વજોનું વતનસર્વપલ્લી નામેગામ હતું. એટલેતેઓ સર્વપલ્લી તરીકે ઓળખાતા. એમ.એ. પાસ કરીને

7

ધીરૂભાઇ અંબાણીની જીવનકથા

21 June 2023
0
0
0

| સ્વતંત્રતાની લડાઈથી લઈનેસફળ ઉદ્યોગપતિ સુધી... કેટલાક લોકો જન્મેછે ચાંદીની ચમચી સા થે, તો કેટલાક મહેનતથી પોતાના જીવનનેઆદર્શબનાવેછે. મહેનતથી જીવનનેઆદર્શબનાવનારાઓમાંનાઉદ્યોગપતિઓમાં ધીરુભાઈ અંબાણી

8

ખોવાઈ છે દાદા-દાદીની વાર્તા | વડીલોનુંસ્થાન ઘરના ખૂણામાંનહીં પણ બાજોઠ પર છે.

27 June 2023
0
0
0

દાદા-દાદીના મુખેકહેવાયેલી વાર્તાદ્વારા અનાયાસેશિક્ષણ અપાતુંહતું. આ વાર્તાઓ દ્વારા બાળઘડતર થતુંહતું. પહેલી નજરેલાગતુંમનોરંજન કોઈ નેકોઈ બોધ આપીનેજાય છે. વડીલોનું સ્થાન ઘરના ખૂણામાં નહીં પણ બાજોઠ પર છે.

9

ભારતની સચોટ અનેભૂલ વગરની કાળગણના સમજવી હોય તો આ લેખ વાંચી લો, ભારતીય અનેહિન્દુ તરીકે આપણનેગર્વથાય તેવી વાત…

28 June 2023
0
0
0

આજે આપણેજાન્યુઆરીથી ડિસેમ્બરનેવર્ષગણી ૩૧ ડિસેમ્બરે નવા વર્ષની મધરાતેઉજવણી કરીએ છીએ, પણ ખરા અર્થમાંઆપણેઆ ચૈત્ર સુદ એકમેનવા વર્ષની ઉજવણી કરવાની જરૂર છે. આ જ આપણી ભારતીય સંસ્કૃતિનો સંદેશ છે. (સંદર્ભગ્રંથ

10

એક બાજુ વિશ્વમાંખાદ્યાન્નસંકટ અનેબીજી બાજુ અન્નની બરબાદી ! અન્ન પરબ્રહ્મ છે, તેનુંસન્માન કરો

28 June 2023
0
0
0

વિશ્વભરમાંઅન્નનો જે બગાડ થઈ રહ્યો છે તેના આંકડા દુઃ ખદ છે. ભારતમાંપણ હજુ આ આંકડો ઘણો મોટો છે. પરંતુઆનંદદાયક એ છે કે સંસદથી સડક સુધી અન્નનો બગાડ અટકાવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છ  ભગવદ ગી તામાંકહ્યુંછ

11

સૌએ એક રાષ્ટ્રના રૂપમાંનહીં,હીં સમગ્ર માનવસમાજના રૂપમાંઊભા રહેવાનો સમય છે - સદગુરૂ જગ્ગી વાસુદેવ

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

12

જ્યારે માનવ પોતાના આરાધ્ય અનેઈષ્ટદેવ પર વિશ્ર્વાસ કરે છે ત્યારે તેનેગમેતેવી વિપરીત પરિસ્થિ તિઓમાં પણ સમાધાન પ્રાપ્ત થાય છ

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

13

સકારાત્મક વિચગમેત્યાંથી ખેંચી લાવો. તમારા મનનેવલોવો. મારે આમાંથી બહાર આવવાનુંજ છે - પદ્મવિભૂષણ સોનલ માનસિંગ

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

14

નકારાત્મકતાથી બચો, નકારાત્મક વિચારો, સમાચારો સાંભળવાના ટાળો. હકારાત્મક વાતો કરો, હકારાત્મક વિચારો- શ્રી શ્રી રવિશંકર મહા રાજ

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

15

આપણેજીવવાનુંછે. સામર્થ્યપૂર્વક જીવવાનુંછે. સ્વાભિમાનપૂર્વક જીવવાનુંછે. જીતીનેજીવવાનુંછે. - પદ્મશ્રી નિવેદિતા ભિડે

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

16

ઇતના હી લો થાલી મેં, કી વ્યર્થન જાયેનાલી મેં! Food Waste UN News

28 June 2023
0
0
0

દુનિયાનો ૧૭ ટકા જેટજેલો ખોરાક ઘરો, રેસ્રેટોરન્ટ અનેદુકાનોમાંવેડફાઈ જાય છે | Food Waste UN News અનેવિશ્ર્વમાંલાખો ટન અન્નનો બગાડ : સંયુક્ત રાષ્ટ રિપોર્ટ | Food Waste UN News અન્નનો બગાડ અટકાવીએ | Foo

17

સ્ટ્રોં ગટ્રોં પર્સનાલિટિ ( Strong Personality ) મેળવવાની ૭ પાવરફૂલફૂ ટિપ્સ

29 June 2023
0
0
0

21 મી સદીમાં તમારી પાસેસ્ટ્રોં ગટ્રોં પર્સનાલિટિ ( Strong Personality ) એટલેકે મજબૂત , આકર્ષક વ્યક્તિત્વ હશેતો સાચુમાનો તમારા અનેક કામસરળાતાથી પૂરા થઈ જશે. એટલ જ આજે યુવાનો પર્સનાલિટિ ડેવલોપમેન્ટના કો

18

Strong કેવી રીત બનાય? બધી રીતેમજબૂત બનવાની સરળ ટીપ્સ

29 June 2023
0
0
0

વર્તમાન જીવનશૈલીના કારણેમાનસિક અનેશારીરિક રીતેકમજોર લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અનેઆના કારણેઆજના સ્પર્ધાત્મકયુગમાંક્યાંય આપાણેપાછળ ધકેલાઈ જતા હોઇએ છીએ. આજે શારીરિક અનેમાનસિક રીતેમજબૂત વ્યક્ત

19

ભારતીય ઢીંગઢીં લી અનેવિદેશી ઢીંગઢીં લી...|

3 July 2023
0
0
0

કથા બેઢીંગઢીં લીઓની પણ બન્નેના જીવનસંદેશ અલગ અલગ એક ગામમાં એક કુશળ કારીગર દેવદેવીઓની સુંદર ઢીંગઢીં લીઓ બનાવતો અનેપોતાના ઘરની પાસેના વૃક્ષની ડાળ ઉપર ઢીંગઢીં લીઓનેવેચવામાટે લટકાવતો. આ કારીગર એટલો

20

બ્રહ્માંડમાંઅનેક ગ્રહો છે પણ જીવસૃષ્ટિ હોય એવુંહજી જણા યુંનથી...

3 July 2023
0
0
0

કેવા ગ્રહો ઉપર સજીવ સૃષ્ટિ હોઈ શકે ? ખગોળશાસ્ત્રીઓ આપણી સૂર્યમાળાની બહારના ગ્રહોનો અભ્યાસ કરીનેકોઈ ગ્રહ ઉપર સજીવ સૃષ્ટિ છે કે કેમ તેનાંસંશોધનો કરી રહ્યા છે. ઘણાગ્રહો પૃથ્વીથી લાખો પ્રકાશવર્ષદૂર છે. આ

21

જીવનમાં શ્રમનું મહત્તવ

4 July 2023
0
0
0

પરિશ્રમનો અર્થ મજૂરી કે વૈતરું નહીં, પરંતુ જાતમહેનત છે. માણસે જીવનમાં એશઆરામને મર્યાદિત સ્થાન આપી પોતાનાં શક્ય એટલાં કાર્યો જાતે કરવાં જોઈએ. કોઈ પણ પ્રકારના કામ પ્રત્યે શરમ, ઉપેક્ષા કે ઘૃણાની દૃષ્ટિએ

22

ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર પર નિબંધ

4 July 2023
1
0
0

જે કાર્યો કરવાથી વ્યક્તિ , સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય તે ભ્રષ્ટાચાર છે: ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહિ મળે કે જ્યાં ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું ન હોય. ભ્રષ્ટાચાર આજે

23

શિક્ષણનું માધ્યમ : માતૃભાષા કે અંગ્રેજી ?

4 July 2023
0
0
0

"માનવાના વિચારો અને લાગણીઓને વાત કરવાની ધ્વનિરૂપ વ્યવસ્થા એટલે ભાષા." બાળકને શિક્ષણ કઈ ભાષામાં આપવુ જેથી તેની કારકિર્દી વધુ મજબૂત, શુદ્રઢ બને તેની ચિંતામાં આજના માં-બાપો રહેતા હોય છે. અંગ્રેજી માધ

24

ટૂંકું ને ટચ

7 July 2023
0
0
0

ટૂંકું ને ટચ જિંદગી જીવતા અમુક વિચારો, ઈચ્છાઓ, શોખ એવા હોય છે કે જેની ઈચ્છા ઘણી હોય છે પણ અમુક વાર રિયાલિટી કંઈક અલગ જ હોય છે!  દરેક ને સ્વર્ગ માં જવું છે, પણ મરવું નથી. સમય ભલે દેખાતો નથી,પણ

25

શું બ્રહ્માંડનાં અન્ય ગ્રહોમાં માનવજીવન અસ્તિત્વ ધરાવે છે?

8 July 2023
0
0
0

જરૂર હોવું જ જોઈએ. ૨૦ સદીના અંત પહેલાં બીજા ગ્રહના મહેમાનો પૃથ્વીની મુલાકાત લેશે તેવી વૈજ્ઞાનિકોની ધારણા હતી, પણ એવું બન્યું નથી. સદીનો સૌથી મોટો બનાવ આ ગણાશે. પૃથ્વી પર એલિયન આવે છે તે અવારનવાર ચર્ચ

26

ભોગવે તેની ભુલ

8 July 2023
0
0
0

કુદરતનો સાદો નિયમ એ છે કે સારું કામ કરો તો સારું ફળ મળે ખરાબ કામ કરો તો ખરાબ ફળ મળે. બંન્ને ના ફળ તો ભોગવવા જ પડે . એવું કદી થતું નથી કે સારા કામ કરવાથી ખરાબ કર્મોનું ફળ ધોવાઈ જાય. અત્યંત નીચ પ્રકારન

27

બેવફાઈનું પોસ્ટમોર્ટમ

8 July 2023
0
0
0

ધારોકે એક ટાપુ છે. તેના પર એક હજાર લોકો રહે છે: પાંસો પુરુષ અને પાંસો મહિલા. હવે, એક વાર એક યુદ્ધ માં એ ટાપુના પાંસો માંથી ચારસો અઠ્ઠાણું પુરુષ માર્યા જાય છે. માત્ર બે બચે છે: એક છગન અને બીજો મગન. છગન

---

એક પુસ્તક વાંચો