shabd-logo

ધીરૂભાઇ અંબાણીની જીવનકથા

21 June 2023

3 જોયું 3

| સ્વતંત્રતાની લડાઈથી લઈનેસફળ ઉદ્યોગપતિ સુધી...


article-image

કેટલાક લોકો જન્મેછે ચાંદીની ચમચી સા થે, તો કેટલાક મહેનતથી પોતાના જીવનનેઆદર્શબનાવેછે. મહેનતથી જીવનનેઆદર્શબનાવનારાઓમાંનાઉદ્યોગપતિઓમાં ધીરુભાઈ અંબાણી મોખરે છે. ધીરજલાલ હિરાચંદ અંબાણી એટલેકે ધીરૂભાઈ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨માં ચોરવાડ ખાતેજનમ્યા હતા.
સંઘર્ષકરીનેધનવાન બનેલા ભારતીય હતા કે જેમજે ણેમુંબઈમાં પોતાના પિતરાઈ સાથેરિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઝની સ્થાપના કરી હતી. ૧૯૭૭માં ધીરૂભાઈઅંબાણી તેમની કંપની રિલાયન્સનેજાહેરમાંલઈ ગયા અને૨૦૦૭માંજ અંબાણી પરિવાર વિશ્ર્વના સૌથી વધુધનવાન પરિવારોમાં સ્થાન પામ્યો હતો. ૧૬વર્ષની ઉંમરે તેઓ યેમનમાંઆવેલા એડન ખાતેગયા હતા. તેમણે૩૦૦ રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કાું.માંક્લાર્ક તરીકે કામ કર્યું. બેવર્ષબાદ કંપનીશેલ (Shell) ઉત્પાદનોની ડિસ્ટ્રિબ્યૂટર બની અનેધીરુભાઈનેબઢતી સાથેકંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબદારીસોંપસોં વામાંઆવી. રિલાયન્સ (Reliance) પોલિયસ્ટર યાર્નની આયાત અનેમસાલા ની નિકાસ કરતી હતી. ચંપકલાલ દામાણી, તેમના બીજા પિતરાઈ કેજેઓજે એડન, યમનમાં તેમની સાથેહતા, એમની સાથેભાગીદારીમાં કારોબાર શરૂ કર્યો. રિલાયન્સ કમર્શિયલ કોર્પોરેશનરે ની પ્રથમ ઓફિસ મસ્જિદબંદરની નરસિનાથ ગલી ખાતેશરૂ કરવામાં આવી, જેમાં જે ૩૫૦ ચો. ફૂટ (૩૩ મીટ૨) એક ટેલિફોન, એક ટેબલ અનેત્રણ ખુરશી સાથેનો ઓરડો હતો.

શરૂઆતમાં કારોબા રમાં મદદ કરવા તેમની પાસેબેસહાયક હતા. ૧૯૬૫માં, ચંપકલાલ દામાણી અનેધીરુભાઈ અંબાણી વચ્ચેની ભાગીદારીનો અંતઆવ્યો અનેધીરુભાઈએ પોતાની રીતેશરૂઆત કરી.શ્રી દામાણી સાવધ વેપારી હતા અનેયાર્નના માલ-સામાનના નિર્માણમાં રોકાણ મા ટે અસંમત હતા, જ્યારે ધીરુભાઈ સાહસવૃત્તિ માટે જાણીતા હતા અનેતેઓ માનતા હતા કે ભવિષ્યમાં કિંમતો વધશેઅનેતેથી નફો મેળવવા માટે માલ-સામાનનું નિર્માણ જરૂરી હતું. ૧૯૬૮માં તેઓ દક્ષિણ મુંબઈનાઅલ્ટમાઉન્ટ રોડ ખાતેના વૈભવી એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. તેમના પ્રારંભિક દિવસો અનેભારતની તત્કાલીન તુમારશાહીની ગૂંચવાડાભરી રીતભાતો સામેહિંમતથી કામ લેવાની ધીરૂભાઈમાં કુનેહ હતી. તેઓ ખોટ સહન કરીનેપણ ઘણીવાર મસાલાની નિકાસ કરતા અનેરેયો રે નની આયાત માટે રેપ્રેલેનિશમેન્ટલાઇસન્સનો ઉપયોગ કરતા. બાદમાંજ્યારે ભારતમાં રેયો રે નનું ઉત્પાદન શરૂ થયુંત્યારે તેમણેરેયો રે નની નિકાસ શરૂ કરી અનેઆ નિકાસ પણ તેઓ ખોટભોગવીનેજ કરતા અનેનાયલોનની આયા ત કરતા સ્પર્ધકો કરતાંધીરુભાઈ હંમેશા એક ડગલુંઆગળ રહેતા.ટેક્સટાઈલના વ્યવસાયમાંઊજળી તકો હોવાનુંલાગતાંધીરુભાઈએ પોતાની પ્રથમ ટેક્ષટાઈલ મિલ ૧૯૭૭માંઅમદાવાદના નરોડા વિસ્તારમાં શરૂ કરી.
પોલિયસ્ટર ફાઈબર યાર્નના ઉપયોગથી ટેક્સટાઈલનું ઉત્પાદન થતું હતું. ૨૦૦૬માં ધીરુભાઈએ વિમલ (Vimal) બ્રાન્ડ શરૂ કરી. પોતાના મોટાભાઈરમણિકભાઈ અંબાણીના દીકરા વિમલ અંબાણીના નામ પરથી તેમણેઆ નામ રાખ્યું હતું. ભારતનાં અંતરિયાળ ગામડાંઓમાં સઘન માર્કેંટિંગના કારણેવિમલ (Vimal) નામ ઘરે-રેઘરે જાણીતુંનામ બન્યું. ફ્રેન્ચાઈઝી રીટેઈલ આઉટલેટ્સ શરૂ કરવામાંઆવ્યા અનેતેઓ ઓન્લી વિમલ (only Vimal) બ્રાન્ડનાં
કાપડ વેચતા. ભારતમાં ઇક્વિટિ કલ્ટ (શેરમાં રોકાણના પ્રવાહ)ની શરૂઆતનું શ્રેય ધીરુભાઈ અંબાણીનેઆપવામાં આવેછે. ૧૯૭૭માં દેશના વિવિધભાગોમાંથી ૫૮,૦૦૦થી વધુરોકાણકારોએ રિલાયન્સનો આઈપીઓ ભર્યો હતો. સમય વીતતાં ધીરુભાઈ પોતાના કારોબારમાં વૈવિધ્યીકરણ લાવ્યા અનેપેટ્મિકલ્સમાં નિપુણતા હાંસલ કરવાની સાથેટેલિકમ્યુનિકેશન્સ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, એનર્જી, પાવર, રીટેલ, ટેક્સટાઈલ, ઇન્ફ્રાસ્ટ્ક્ચર સેવાઓમાં,
મૂડીબજારો અનેલોજિસ્ટિક્સ ક્ષેત્રેપણ કારોબરનો વિસ્તાર કર્યો. માત્ર રિલાયન્સની વાત કરીએ તો તેની સાથે૨ લાખ ૩૬ હજાર જેટજેલાં પ્રત્યક્ષકર્મચારીઓ જોડાયેલા છે અનેપરોક્ષ રીતે૫૦ લાખ લોકોનેતેરોજગારી આપેછે. તેની રેવરે ન્યુ૪ લાખ ૬૬ હજાર કરોડ રૂપિયાની છે અને૧૦૦ કરતાં વધુદેશમાંતેનો બિઝનેસ છ

ધીરુભાઈ મિત્રોનેલઈનેરાત્રેનીકળી પડતા અનેજૂનાગઢની
દીવાલો પર આઝાદીના જંગ માટેનાંસૂત્રો અનેચિત્રો ચીતરતા
ભારતનેઆઝાદી મળી ત્યારે ધીરુભાઈની ઉંમર ફક્ત ૧૫ વર્ષની હતી. તેવખતેજૂનાગઢની બહાદુરખાનજી હાઈસ્કૂલ(આજની સ્વામી વિવેકાનન્દહાઈસ્કૂલ)માંતેઓ ભણતા હતા અનેતેમની જ્ઞાતિની મોઢ વણિક બોર્ડિંગમાં રહેતા હતા. ધીરુભાઈ અનેમિત્રો હાઈસ્કૂલમાં ભણતા કિશોરો જ હતા, છતાંસ્વાતંત્ર્યની ચળવળથી અલિપ્ત રહી શક્યા નહોતા. આઝાદીની લડતના બેમહાન નેતાઓ ગાંધીજી અનેસરદાર પટેલ ગુજરાતના હતા એટલેહાઈસ્કૂલ
સહિત ઠેર ઠેર આઝાદીની હવા ગુંજવા લાગી હતી. વિદ્યાર્થીઓ આ નેતાઓથી ખાસ્સા પ્રભાવિત હતા અનેધીરુભાઈની બોર્ડિંગમાંપણ જૂનાગઢ વિદ્યાર્થીસમિતિની રચના કરવામાંઆવી હતી. બેવર્ષઆગળ ભણતા કૃષ્ણકાંત વખારિયા સમિતિના નેતા હતા અનેધીરુભાઈનેમંત્રી બનાવવામાંઆવ્યા હતા.

આ કિશોર સ્વાતંત્ર્યસેનાનીઓ જોશથી ભરેલા રે હતા અનેપોતાના દેશ માટે કુરબાની દેવા તૈયાર હતા. દાખલા તરીકે મહાત્મા ગાંધીના જન્મદિનેઆ મિત્રોજૂનાગઢ લાઇબ્રેરીની પાસેઆખી રાત દીવડા પ્રગટાવતા હતા. ધીરુભાઈ મિત્રોનેલઈનેરાત્રેનીકળી પડતા અનેજૂનાગઢની દીવાલો પર આઝાદીના જંગમાટેનાં સૂત્રો અનેચિત્રો ચીતરતા. સત્તાવાળાઓ તેના પર પીછડો મારી દેતા પણ તેપહેલા તો લોકો સુધી સંદેશ પહોંચી હોં જતો હતો. જન્મભૂમિ અને
નવજીવન જેવા જે પ્રતિબંધિત અખબારોનેશર્ટની અંદર છુપાવીનેતેનુંવિતરણ કરતા. ચોપાનિયાંઓનેસ્કૂલ બૅગમાંસંતાડી રાખતા અનેલોકોનેખાનગીમાંવહેંચતા. જૂનાગઢમાંઆઝાદીના જંગની પ્રવૃત્તિઓ ખાનગીમાં કરવી પડતી હતી, કેમ કે જૂનાગઢ પર મુસ્લિ મ નવાબનું રાજ ચાલતું હતું અનેતેનો ઇરાદોપાકિસ્તાનમાં ભળી જવાનો હતો. જોકે જૂનાગઢની બહુમતી પ્રજા હિન્દુ હતી. સોમનાથ તથા દ્વારકા જેવાં જે તીર્થસ્થાનો રાજ્યમાં હતાં એટલેઆ શક્યનહોતું. ભાગલા પછી જૂનાગઢ રાજ્યનેભા રતમાં ભેળવી દેવા માટે આરઝી હકૂમતની રચના કરીનેલડત ચલાવવી પડી હતી. આ સ્થિ તિમાં નવાબનારાજ્યમાંઆઝાદીના લડવૈયાઓ સામેકડક હાથેકામ લેવાતું. તિરંગો ફરકાવવાની મનાઈ. રાષ્ટ્રગીતનું ગાન થઈ શકતુંનહોતું. જોકે ધીરુભાઈ અનેતેમનાકિશોરમિત્રો આ પ્રતિબંધોની પરવા કર્યાવિના આઝાદી માટે હિંમતભેર ચળવળ ચલાવતા રહ્યા હતા.૧૯૪૬માં બોર્ડિંગની મિત્રમંડળીનેખબર મળ્યા કે કનૈયાલાલ મુનશી જૂનાગઢની મુલાકાતેઆવવાના છે. મોટા ગજાના સાહિત્યકાર મુનશી કૉંગ્રે કૉં સનાઅગ્રણી નેતા પણ હતા. વિદ્યાર્થીઓનેઇચ્છા થઈ કે મુનશીનું ભાષણ ગોઠવવું જોઈએ. નવાબની પોલીસનેઆ વાતની જાણ થઈ ત્યારે વિદ્યાર્થીઓનેબોલાવીનેધમકાવવા માંઆવ્યા કે જો સાહિત્યની વાતનેબદલેમુનશી કોઈ રાજકીય ભાષણ આપશેતો વિદ્યાર્થીઓની ધરપકડ થશે, સ્કૂલમાંથી કાઢી
મૂકવામાંઆવશેઅનેતેમના વાલીઓનેબોલાવીનેમામલો તેમનેસોંપી સોં દેવાશે. મુનશીનેઆમંત્રણ આપવાનેકારણેઆવી પડનારી સ્થિ તિમાં શું કરવુંતેની ચર્ચાચાલતી હતી ત્યારે ધીરુભાઈએ એક સૂચન કર્યું. ભવિષ્યમાંઆ કિશોર માસ્ટર માઇન્ડ બનવાનો છે તેનો અણસાર જાણેઆ સૂચનમાંથી આવી
જતો હતો. પોતાની યોજનામાં તદ્દન અશક્ય લાગતી વાતનેપણ વણી લેવાની અનેરસ્તો કાઢવાની તેમની આવડત કિશોરાવસ્થામાં જ દેખાવા લાગીહતી. કોઈ કાર્યકરવાનેકારણેશુંપરિણામ આવશેતેનો વિચાર કરતાંકરતાંબીજા લોકો જ્યાંમૂંઝાઈ જતા ત્યાંધીરુભાઈ મગજ જાળવી રાખી શકતા હતા.ધીરુભાઈએ મૂંઝાયેલા મિત્રોનેસમજાવ્યા કે જુઓ, આપણેતો એક સાહિત્યકારનેભાષણ માટે આમંત્રણ આપ્યુંછે. હવેતેસાહિત્યકાર બીજી કોઈ વાત કરે
તો મામલો તેમની અનેપોલીસ વચ્ચેનો બનેછે. આપણેતેમાં કોઈ રીતેજવાબદાર નથી. મુનશીએ ભાષણ પણ આપ્યું અનેતેમાં ઝડપથી આવી રહેલીઆઝાદીની વાત પણ કરી. જોકે નવાબની પોલીસેધમકીઓ આપી હતી તેનો અમલ કર્યો નહીં,હીં કેમ કે મુનશી જેવા જે મોટા નેતા સામેપગલાં લેવાનું તેમનુંગજું નહોતું. ધીરુભાઈની ઉંમર તેવખતે૧૫ વર્ષની જ હતી, છતાંતેમનેભારતના ભવિષ્ય પર એટલો દૃઢ વિશ્ર્વાસ બેસી ગયો હતો કે નાની નાની બાબતો
કે ટૂંકી દૃષ્ટિના કાયદા-નિયમોથી ડરીનેએક વિશાળ પરિપ્રેક્ષ્યમાં યોગ્ય લાગતું હોય તેવું કાર્યકરવામાં અચકાતા નહોતા. તેમની આ વિશાળ પરિપ્રેક્ષ્યમાંવિચારવાની ક્ષમતાને કારણેજ તેઓ આગળ જતાં એક દીર્ઘદૃષ્ટા તરીકે ઓળખાયા. જોકે પ્રારંભમાં તેઓ નિયમો વચ્ચેપણ પોતાનેયોગ્ય લાગ્યું હોય તેસિદ્ધ કરવા માટે માર્ગકાઢી લેતા હતા તેમાટે ટીકાઓ થતી હતી. ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ રાષ્ટીય ધ્વજ ફરકાવવાની ઘટના તેમનો આ સ્વભાવ દર્શાવી
આપેછે. આઝાદીનુંપ્રભાત ઊગ્યુંત્યારે જૂનાગઢમાંનવાબેફરમાન બહાર પાડેલું કે કોઈએ ઘરની બહાર નીકળવુંનહીં અનેધ્વજવંદન કે પ્રભાતફેરી જેવી જે
પ્રવૃત્તિઓ કરવી નહ
 
 

27
લેખ
સાધના
4.0
સાંસ્કૃતિક રાષ્ટ્રધર્મના ઉદઘોષક બની રહેવાની નેમ સાથેવર્ષ૧૯૫૬ની વિજયાદશમીના દિવસે‘સાધના સાપ્તાહિક’ની એક ગૌરવવંતી અણથકયાત્રા પ્રારંભ થઇ. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સમાચાર જગતમાં મૂલ્યનિષ્ઠાના બદલેવ્યવસાયની બોલબાલા વધતી ગઇ... આવા સમયેધ્યેય સમર્પિતસામયિકો માટે ટકી રહેવુઅનેસાથોસાથ વિકાસ સાધવો એ કાંટાળો માર્ગબની ગયો હતો. ગુજરાતમાં અનેક લબ્ધપ્રતિષ્ઠિત સામયિકો બંધ પડ્યાં. નવા પ્રારંભ પણ થયા, પરંતુ‘સાધના સાપ્તાહિક’ની સાધના અખંડ અનેઅવિરત આગળ ધપતી જ રહી. ગુજરાતની ભૂમિ ઉપર તેનો પ્રસાર અનેપ્રભાવ સતત ફેલાતો જ ગય
1

આપત્તિ વ્યવસ્થાપન : આપણે`સ્વ' અને`તંત્ર' બંનેનેજાગ્રત કરીએ

20 June 2023
1
0
0

બિપોરજોયનો ગુજરાત સરકાર અનેગુજરાતના નાગરિકો જે રીતેસામનો કર્યો તેનોંધનોં નીય છે. તંત્રની સચોટ કામગીરીનાવખાણ મીડીયામાંપણ થઈ રહ્યા છે. એકપણ જાનહાની વિના અસરકારક કામ થયુંછે. સૌ અભિનંદનનેપાત્ર છે. 

2

છત્રપતિ શિવાજીની વિજયગાથા

20 June 2023
0
0
0

ભારતીય રાજનીતિના ઇતિહાસમાંવીરતા અનેઆદરયુક્ત ઘણાંપાત્ર મળી જશે. પણ રણકૌશલ, સ્ફટિક ચારિત્ર્ય અનેનૈતિકબળની વાત કરીએતો નિશ્ચિતરૂપેશિવાજીનું નામ સૌથી પહેલાં લેવું પડે. પોતાની ૫૩ વર્ષની જિંદગીમાં તેમણેજે

3

દિશા અનેસ્વત્વ પર અડગ રહેવાની આ પરીક્ષા છે.

20 June 2023
0
0
0

અમેરાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘની સો વર્ષની યાત્રાની વધુનિકટ આવ્યા છીએ : મા. શ્રી ડૉ. મોહનજી ભાગવત રાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘ તેની સ્થાપનાનાં સો વર્ષપૂરાં કરવા તરફ આગળ પ્રયાણ કરી રહ્યો છે. શતાબ્દી વર્ષતરફ

4

મજહબથી ઉપરથી ઊઠી ધ્વનિ પ્રદૂષણનેનિયંત્રિત કરીએ

20 June 2023
0
0
0

અજાનના અવાજ પ્રદૂષણના આ કિસ્સાઓ તમનેચોંકા ચોં વી દેશે...! સ્પીકર પર અજાન ઇસ્લામની દૃષ્ટિએ હરામ હતી : જાવેદ અખ્તર સંયુક્ત રાષ્ટ પર્યાવરણ કાર્યક્રમ અંતર્ગત જાહેર કરાયેલ વાર્ષિક અહેવાલ ૨૦૨૨ મુજબ વિશ

5

ઘર અને મકાન મા ફર્ક હોય છે.

21 June 2023
0
0
0

। અપના ઘર હો સ્વર્ગસેસુંદર  ઇન્કમટેક્ષવાળા રેડરે પાડેત્યારે કહેવાય કે ઘર ફૂટેફૂટેઘર જાય... રામના નામેપથ્થર તરે છે એ સાંભળેલુંપણ વર્ષો પછી રામાયણ ફરીદર્શાવી દૂરદર્શન પણ તરી ગયું. મકાન બોલતાંબિલ્ડર અન

6

ઉચ્ચ શિક્ષણ અંગેડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ

21 June 2023
1
0
0

ડૉ. રાધાકૃષ્ણન્નો જન્મ મદ્રાસ રાજ્યના તિરુત્તમી નામક ગામમાં એક સાધારણ પરિવારમાં ૫, સપ્ટેમ્બર ૧૮૮૮માં થયો હતો. એમના પૂર્વજોનું વતનસર્વપલ્લી નામેગામ હતું. એટલેતેઓ સર્વપલ્લી તરીકે ઓળખાતા. એમ.એ. પાસ કરીને

7

ધીરૂભાઇ અંબાણીની જીવનકથા

21 June 2023
0
0
0

| સ્વતંત્રતાની લડાઈથી લઈનેસફળ ઉદ્યોગપતિ સુધી... કેટલાક લોકો જન્મેછે ચાંદીની ચમચી સા થે, તો કેટલાક મહેનતથી પોતાના જીવનનેઆદર્શબનાવેછે. મહેનતથી જીવનનેઆદર્શબનાવનારાઓમાંનાઉદ્યોગપતિઓમાં ધીરુભાઈ અંબાણી

8

ખોવાઈ છે દાદા-દાદીની વાર્તા | વડીલોનુંસ્થાન ઘરના ખૂણામાંનહીં પણ બાજોઠ પર છે.

27 June 2023
0
0
0

દાદા-દાદીના મુખેકહેવાયેલી વાર્તાદ્વારા અનાયાસેશિક્ષણ અપાતુંહતું. આ વાર્તાઓ દ્વારા બાળઘડતર થતુંહતું. પહેલી નજરેલાગતુંમનોરંજન કોઈ નેકોઈ બોધ આપીનેજાય છે. વડીલોનું સ્થાન ઘરના ખૂણામાં નહીં પણ બાજોઠ પર છે.

9

ભારતની સચોટ અનેભૂલ વગરની કાળગણના સમજવી હોય તો આ લેખ વાંચી લો, ભારતીય અનેહિન્દુ તરીકે આપણનેગર્વથાય તેવી વાત…

28 June 2023
0
0
0

આજે આપણેજાન્યુઆરીથી ડિસેમ્બરનેવર્ષગણી ૩૧ ડિસેમ્બરે નવા વર્ષની મધરાતેઉજવણી કરીએ છીએ, પણ ખરા અર્થમાંઆપણેઆ ચૈત્ર સુદ એકમેનવા વર્ષની ઉજવણી કરવાની જરૂર છે. આ જ આપણી ભારતીય સંસ્કૃતિનો સંદેશ છે. (સંદર્ભગ્રંથ

10

એક બાજુ વિશ્વમાંખાદ્યાન્નસંકટ અનેબીજી બાજુ અન્નની બરબાદી ! અન્ન પરબ્રહ્મ છે, તેનુંસન્માન કરો

28 June 2023
0
0
0

વિશ્વભરમાંઅન્નનો જે બગાડ થઈ રહ્યો છે તેના આંકડા દુઃ ખદ છે. ભારતમાંપણ હજુ આ આંકડો ઘણો મોટો છે. પરંતુઆનંદદાયક એ છે કે સંસદથી સડક સુધી અન્નનો બગાડ અટકાવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છ  ભગવદ ગી તામાંકહ્યુંછ

11

સૌએ એક રાષ્ટ્રના રૂપમાંનહીં,હીં સમગ્ર માનવસમાજના રૂપમાંઊભા રહેવાનો સમય છે - સદગુરૂ જગ્ગી વાસુદેવ

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

12

જ્યારે માનવ પોતાના આરાધ્ય અનેઈષ્ટદેવ પર વિશ્ર્વાસ કરે છે ત્યારે તેનેગમેતેવી વિપરીત પરિસ્થિ તિઓમાં પણ સમાધાન પ્રાપ્ત થાય છ

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

13

સકારાત્મક વિચગમેત્યાંથી ખેંચી લાવો. તમારા મનનેવલોવો. મારે આમાંથી બહાર આવવાનુંજ છે - પદ્મવિભૂષણ સોનલ માનસિંગ

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

14

નકારાત્મકતાથી બચો, નકારાત્મક વિચારો, સમાચારો સાંભળવાના ટાળો. હકારાત્મક વાતો કરો, હકારાત્મક વિચારો- શ્રી શ્રી રવિશંકર મહા રાજ

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

15

આપણેજીવવાનુંછે. સામર્થ્યપૂર્વક જીવવાનુંછે. સ્વાભિમાનપૂર્વક જીવવાનુંછે. જીતીનેજીવવાનુંછે. - પદ્મશ્રી નિવેદિતા ભિડે

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

16

ઇતના હી લો થાલી મેં, કી વ્યર્થન જાયેનાલી મેં! Food Waste UN News

28 June 2023
0
0
0

દુનિયાનો ૧૭ ટકા જેટજેલો ખોરાક ઘરો, રેસ્રેટોરન્ટ અનેદુકાનોમાંવેડફાઈ જાય છે | Food Waste UN News અનેવિશ્ર્વમાંલાખો ટન અન્નનો બગાડ : સંયુક્ત રાષ્ટ રિપોર્ટ | Food Waste UN News અન્નનો બગાડ અટકાવીએ | Foo

17

સ્ટ્રોં ગટ્રોં પર્સનાલિટિ ( Strong Personality ) મેળવવાની ૭ પાવરફૂલફૂ ટિપ્સ

29 June 2023
0
0
0

21 મી સદીમાં તમારી પાસેસ્ટ્રોં ગટ્રોં પર્સનાલિટિ ( Strong Personality ) એટલેકે મજબૂત , આકર્ષક વ્યક્તિત્વ હશેતો સાચુમાનો તમારા અનેક કામસરળાતાથી પૂરા થઈ જશે. એટલ જ આજે યુવાનો પર્સનાલિટિ ડેવલોપમેન્ટના કો

18

Strong કેવી રીત બનાય? બધી રીતેમજબૂત બનવાની સરળ ટીપ્સ

29 June 2023
0
0
0

વર્તમાન જીવનશૈલીના કારણેમાનસિક અનેશારીરિક રીતેકમજોર લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અનેઆના કારણેઆજના સ્પર્ધાત્મકયુગમાંક્યાંય આપાણેપાછળ ધકેલાઈ જતા હોઇએ છીએ. આજે શારીરિક અનેમાનસિક રીતેમજબૂત વ્યક્ત

19

ભારતીય ઢીંગઢીં લી અનેવિદેશી ઢીંગઢીં લી...|

3 July 2023
0
0
0

કથા બેઢીંગઢીં લીઓની પણ બન્નેના જીવનસંદેશ અલગ અલગ એક ગામમાં એક કુશળ કારીગર દેવદેવીઓની સુંદર ઢીંગઢીં લીઓ બનાવતો અનેપોતાના ઘરની પાસેના વૃક્ષની ડાળ ઉપર ઢીંગઢીં લીઓનેવેચવામાટે લટકાવતો. આ કારીગર એટલો

20

બ્રહ્માંડમાંઅનેક ગ્રહો છે પણ જીવસૃષ્ટિ હોય એવુંહજી જણા યુંનથી...

3 July 2023
0
0
0

કેવા ગ્રહો ઉપર સજીવ સૃષ્ટિ હોઈ શકે ? ખગોળશાસ્ત્રીઓ આપણી સૂર્યમાળાની બહારના ગ્રહોનો અભ્યાસ કરીનેકોઈ ગ્રહ ઉપર સજીવ સૃષ્ટિ છે કે કેમ તેનાંસંશોધનો કરી રહ્યા છે. ઘણાગ્રહો પૃથ્વીથી લાખો પ્રકાશવર્ષદૂર છે. આ

21

જીવનમાં શ્રમનું મહત્તવ

4 July 2023
0
0
0

પરિશ્રમનો અર્થ મજૂરી કે વૈતરું નહીં, પરંતુ જાતમહેનત છે. માણસે જીવનમાં એશઆરામને મર્યાદિત સ્થાન આપી પોતાનાં શક્ય એટલાં કાર્યો જાતે કરવાં જોઈએ. કોઈ પણ પ્રકારના કામ પ્રત્યે શરમ, ઉપેક્ષા કે ઘૃણાની દૃષ્ટિએ

22

ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર પર નિબંધ

4 July 2023
1
0
0

જે કાર્યો કરવાથી વ્યક્તિ , સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય તે ભ્રષ્ટાચાર છે: ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહિ મળે કે જ્યાં ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું ન હોય. ભ્રષ્ટાચાર આજે

23

શિક્ષણનું માધ્યમ : માતૃભાષા કે અંગ્રેજી ?

4 July 2023
0
0
0

"માનવાના વિચારો અને લાગણીઓને વાત કરવાની ધ્વનિરૂપ વ્યવસ્થા એટલે ભાષા." બાળકને શિક્ષણ કઈ ભાષામાં આપવુ જેથી તેની કારકિર્દી વધુ મજબૂત, શુદ્રઢ બને તેની ચિંતામાં આજના માં-બાપો રહેતા હોય છે. અંગ્રેજી માધ

24

ટૂંકું ને ટચ

7 July 2023
0
0
0

ટૂંકું ને ટચ જિંદગી જીવતા અમુક વિચારો, ઈચ્છાઓ, શોખ એવા હોય છે કે જેની ઈચ્છા ઘણી હોય છે પણ અમુક વાર રિયાલિટી કંઈક અલગ જ હોય છે!  દરેક ને સ્વર્ગ માં જવું છે, પણ મરવું નથી. સમય ભલે દેખાતો નથી,પણ

25

શું બ્રહ્માંડનાં અન્ય ગ્રહોમાં માનવજીવન અસ્તિત્વ ધરાવે છે?

8 July 2023
0
0
0

જરૂર હોવું જ જોઈએ. ૨૦ સદીના અંત પહેલાં બીજા ગ્રહના મહેમાનો પૃથ્વીની મુલાકાત લેશે તેવી વૈજ્ઞાનિકોની ધારણા હતી, પણ એવું બન્યું નથી. સદીનો સૌથી મોટો બનાવ આ ગણાશે. પૃથ્વી પર એલિયન આવે છે તે અવારનવાર ચર્ચ

26

ભોગવે તેની ભુલ

8 July 2023
0
0
0

કુદરતનો સાદો નિયમ એ છે કે સારું કામ કરો તો સારું ફળ મળે ખરાબ કામ કરો તો ખરાબ ફળ મળે. બંન્ને ના ફળ તો ભોગવવા જ પડે . એવું કદી થતું નથી કે સારા કામ કરવાથી ખરાબ કર્મોનું ફળ ધોવાઈ જાય. અત્યંત નીચ પ્રકારન

27

બેવફાઈનું પોસ્ટમોર્ટમ

8 July 2023
0
0
0

ધારોકે એક ટાપુ છે. તેના પર એક હજાર લોકો રહે છે: પાંસો પુરુષ અને પાંસો મહિલા. હવે, એક વાર એક યુદ્ધ માં એ ટાપુના પાંસો માંથી ચારસો અઠ્ઠાણું પુરુષ માર્યા જાય છે. માત્ર બે બચે છે: એક છગન અને બીજો મગન. છગન

---

એક પુસ્તક વાંચો