shabd-logo

ઉચ્ચ શિક્ષણ અંગેડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ

21 June 2023

7 જોયું 7

ડૉ. રાધાકૃષ્ણન્નો જન્મ મદ્રાસ રાજ્યના તિરુત્તમી નામક ગામમાં એક સાધારણ પરિવારમાં ૫, સપ્ટેમ્બર ૧૮૮૮માં થયો હતો. એમના પૂર્વજોનું વતનસર્વપલ્લી નામેગામ હતું. એટલેતેઓ સર્વપલ્લી તરીકે ઓળખાતા. એમ.એ. પાસ કરીનેતેઓ મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસર તરીકેનિયુક્ત થયા. દર્શનશાસ્ત્ર જેવા જે નીરસ વિષયનેપણ તેઓ એવો રસપ્રદ બનાવીનેશીખવતા કે, અનેક વિદ્યાર્થીઓએ અન્ય વિષયો છોડી દર્શનશાસ્ત્રના
વિષય પ્રત્યેઆકર્ષિત બની તેનેઅપનાવ્યો. એ પછી તેઓ ૧૯૧૮માં મૈસૂર વિશ્ર્વવિદ્યાલયમાં જોડાયા અનેત્યાં દર્શનશાસ્ત્ર વિભાગ શરૂ કરીને, એનાઅધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. અધ્યાપન કાર્યની સાથેસાથેએમનું સ્વાધ્યાય પઠન-પાઠનનું કાર્યપણ અવિરામ ચાલતું રહેતું. તેઓએ ૧૯૨૦માં ‘સમકાલીનદર્શનશાસ્ત્રમાંધર્મનુંપ્રભુત્વ’ નામક પુસ્તક લખ્યું. દેશ-વિદેશમાંખૂબ જ લોકપ્રિય બનેલા આ પુસ્તકથી પ્રભાવિત બનીનેરાધાકૃષ્ણન્ની અમેરિકા દાર્શનિકસંઘ (યુએસએ ફિલોસોફી યુનિયન)ના પ્રમુખપદે નિમણૂક થઈ. મદ્રાસ સરકારે શિક્ષણનું સૌથી ઊંચું પદ આપીનેસન્માન કર્યું. એ પછી કલકત્તા સહિતકેટલીક યુનિ વર્સિટીઓએ પણ એમનુંસન્માન કર્યું. એ દરમિયાન ૧૯૨૬માંઇંગ્લેન્ડની ક્રેમ્બિ જ યુનિવર્સિટીમાંવિશ્ર્વસ્તરની યુનિવર્સિટીઓનુંએક સંમેલનયોજાયું. એમાં રાધાકૃષ્ણન્નેપણ નિમંત્રિત કરવામાંઆવ્યા. ઇંગ્લેન્ડમાં એમનાં પ્રવચનોનો એવો પ્રભાવ પડયો કે, અખબારો પણ એની નોંધનોં લેવા લાગ્યાં.ઇંગ્લેન્ડ પછી તેઓ અમેરિકા ગયા અનેત્યાંપણ એમનાંપ્રવચનોથી માત્ર બૌદ્ધિકો જ નહીં આમજનતા પણ પ્રભાવિત બની.ડો. રાધાકૃષ્ણન્એ કેટલાંક પુસ્તકોનું સર્જનર્જ પણ કર્યુંછે. એમાં ‘ધ રેનરે ઓફ રિલિજિ યન ઇન કોટેમ્પરેરીરે ફિલોસોફી’ તથા ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ’ખૂબ લોકપ્રિ ય છે. લોકમાન્ય ટિળકના ‘ગીતા રહસ્ય’ પુસ્તકનો ભાવાનુવાદ પણ પ્રગટ કર્યો. એનાથી પ્રભાવિત થઈનેમહાન શિક્ષણશાસ્ત્રી આશુતોષમુખરજીએ કલકત્તા યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસર તરીકે ડૉ. રાધાકૃષ્ણન્ની નિમણૂક કરી. અહીંથી હીં તેઓ દાર્શનિક તરીકે વિશ્ર્વવિખ્યાત બન્યા. ડો.રાધાકૃષ્ણન્કેવળ પુસ્તકસર્જનર્જ ની ફિલોસો ફીમાં માનતા નહોતા. પરંતુશિક્ષણના વ્યાપ સાથેવહીવટી કૌશલ્યનેપણ એટલું જ મહત્ત્વ આપતા. આંધ્રયુનિવર્સિટીના કુલપતિ તરીકે વહીવટી પટુતાનો પણ પરિચય કરાવ્યો. ટૂંક સમયમાં જ આંધ્ર યુનિવર્સિટી લોકપ્રિય બની ગઈ. દિન-પ્રતિદિન શિક્ષણક્ષેત્રેએમનુંનામ ટોચ પર પહોંચી હોં ગયું. પરિણામેપં. મદનમોહન માલવિયજીએ એમનેવિશ્ર્વવિખ્યાત કાશી હિન્દુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિયુક્ત કર 

હવે જોઈએ શિક્ષણ નીતિ અંગે તેમનો મૌલિક દૃષ્ટિકોણ અને પ્રેરક માર્ગદર્શન... | Educational Thought Of Dr SarvepalliRadhakrishnanશિક્ષણ નીતિ અંગેશ્રી ડૉ. રાધાકૃષ્ણન્નો દૃષ્ટિકોણ
ડૉ. રાધાકૃષ્ણન્, અતિવિરલ તત્ત્વજ્ઞાની-સ્કોલર દ્વારા સ્વતંત્ર ભારત માટે કયા પ્રકારની શિક્ષણનીતિ હોવી જોઈએ ? એ માટે રચાયેલ ડૉ. રાધાકૃષ્ણન્આયોગ અહેવાલમાંબહુ સૂચક રીતેજણા વેછે કે : ઉચ્ચ શિક્ષણની સંસ્થા-વિશ્ર્વવિદ્યાલય એ માનવ સભ્યતાનાંઅતિમૂલ્યવાન અંગો અનેતેનેપરિચાલિતકરનાર પ્રાણશક્તિ-આત્માનું જ્વલંત પ્રતીક છે અનેવિશ્ર્વવિદ્યાલયના શિક્ષકો-અધ્યાપકો-પ્રાધ્યાપકો જ ભારતીય સભ્યતાના Pionear - પ્રણેતા તરીકે
પોતાની શૈક્ષણિક ભૂમિકા સાચા અનેપૂરા અર્થમાં ભજવી શકે તેમાટે, એ સહુ પ્રાધ્યાપકો પણ ભારતીય નાગરિકોની જેમજે જ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્યધરાવતા હોવા જોઈએ. આવું સ્વાતંત્ર્યના ઉન્મેષયુક્ત વાયુમંડળ, માનવીય મસ્તિ ષ્કની નૈતિકતાના સર્જનર્જ અનેપ્રાગટ્ય માટે અનિવાર્યછે. ગ્રેટ બ્રિટન -UKનાં વિશ્ર્વવિદ્યાલયો તેના પ્રાધ્યાપકો આવી સ્વતંત્રતા ધરાવેછે. માટે જ ત્યાંનાં વિશ્ર્વવિદ્યાલયો સરકારી હસ્તક્ષેપથી પૂર્ણરૂપેમુક્ત રહી શકે તેમાટે
સંવૈધાનિક રીતેઅનેરોજબરોજના વ્યવહારમાંપણ આવા સ્વાતંત્ર્યની સુરક્ષા-સંવર્ધન માટેનાંઅટલ પ્રાવધાનો સુસ્થાપિત કરાયા છ 

ભારતવર્ષએક હજાર વર્ષની વિદેશી-વિધર્મી પરાધીનતાનેકારણેતેની વૈદિક-ઉપનિષદિક જ્ઞાન-ઉપાસનાના મૌલિક ધ્રુવકેન્દ્રમાંથી ભટકી જવાથી જ તેનાજાતિજીવનમાં, વ્યવહારમાં અનેકવિધ વિકૃતિઓનો ભોગ બનેલ છે. ઇસ્લામિક આક્રાંતાઓએ આ દેશનાં પૂજાસ્થાનોનો ભૌતિક વિનાશ સર્જ્યો છે. એમાટે અનેકવિધ નિર્ઘૃણ્ણ અત્યાચારો પણ કર્યા. પરંતુઅંગ્રેજ શાસકોએ તો ભારતવર્ષનો આત્મા, તેની પ્રાણશક્તિ ઉપર જ સીધો પ્રહાર કર્યો છે. તેથી
સ્વાધીન-સ્વતંત્ર ભારતવર્ષની શિક્ષણનીતિની ‘મેકોલો બ્રાન્ડ’ શિક્ષાનીતિના ગ્રહણમાંથી સંપૂર્ણવિમુક્તિ માટે એવી રાષ્ટીય-શિક્ષણનીતિ ઘડવી જોઈએ;જે આપણી અતિ પ્રા ચીન વૈદિક ઉપનિષદિક સખ્ય-સંવાદની સમુજ્જ્વલ પરંપરાનેપુનર્જીવિત કરી શકે. આપણેત્યાં અનેકવિધ ઉપનિષદો - તેનાઅતિમૂલ્યવાન શાશ્ર્વતીના વિચારનેપ્રસ્તુત કરે છે. તેમાંના એક ઉપનિષદનુંનામ ‘પ્રશ્ર્નોપનિષદ’ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા આ અર્થમાંશ્રીકૃષ્ણાર્જુનર્જુ વચ્ચેના
સખ્ય-સંવાદ અનેપ્રશ્ર્નોપનિષદનું જ અતિવિરલ દૃષ્ટાંત છે. એ રીતેજ્ઞાનની દેવી માતા સરસ્વતીની ઉપાસના-આરાધના, ‘પરિપ્રશ્ર્નેન સેવ્યતે’ એ ઉક્તિઅનુસાર ‘પ્રશ્ર્ન-પુષ્પ’થી જ માતા શારદા-સરસ્વતીની પૂજા આરાધના કરીએ તો માતા સરસ્વતી પ્રસન્ન થઈનેપ્રસન્નકર-અર્થપૂર્ણ-દિવ્યજીવન અનેઅંતિમમુક્તિ- ‘સ્વ’ના સાક્ષાત્કારના શુભાશીર્વાદ આપી રહે... એટલેતો સ્વામી વિવેકાનંદજીના સદ્ગુરુ ઠાકુર મહારાજ શ્રીરામકૃષ્ણ પરમહંસદેવ
ઔપચારિક અક્ષરજ્ઞા ન - કેવળ માહિતીપ્રદ શિક્ષણનેમાટે ‘ભાખરીનું ભણતર’ કહેતા અનેસાચી કેળવણી તો આચાર્ય વિનોબાજીના શબ્દોમ‘બ્રહ્મવિદ્યા’માં માનવીય ચેતનાનેઊર્ધ્વી કૃત કરે એ જ સાચી કેળવણી. જે મનુષ્યના ભૌતિક-જીવનમાં મનો-બૌદ્ધિક-ચેતના-પરાવિદ્યા... તરફ નિરંતરઊર્ધ્વી કૃત થવા માટે, સંપૂર્ણરૂપાંતરની અભીપ્સા પ્રગટ કરનાર પ્રેરક ઉદ્દીપકની ભૂમિકા ભજવતી રહે...

ડૉ. રા ધાકૃષ્ણન્ કહે છે ઃ તમામ શૈક્ષણિક ગતિવિધિ-કેળવણીનો પ્રત્યેક ક્રિયાકલાપ મનુષ્ય ચિંતનમાં ઉદારમતવાદ-લિબર વેલ્યુઝની સંસ્થાપના-
પ્રગટીકરણ-સશક્તીકરણનું સંસાધન બની રહેવું જોઈએ. જે આપણામાં રહેલ અજ્ઞાન, પૂર્વગ્રહો અનેનિરાધાર જડ-ઝનૂની માન્યતાઓમાંથી આપણનેવિમુક્ત કરી રહે. ડૉ. રાધાકૃષ્ણન્એમ પણ ભારપૂર્વક સૂચવેછે કે, જો આપણેસરસ-સુંદર-અર્થપૂર્ણજીવન પ્રાપ્ત કરવામાં અસફળ રહીએ છીએ, તો તેનુંખરું કારણ આપણા આંતરમન-આપણી આંતરચેતનામાં લાગી ગયેલા અજ્ઞાન અંધકારનાં બાવાં - જાળાં છે. તેની સંશુદ્ધિ-શુદ્ધિ-વૃદ્ધિ વિના કેળવણીનોપ્રયાસ ધૂળ ઉપરના લીંપણલીં જેવો જે મિથ્યાપ્રયાસ બની રહેશે હે . વિશ્ર્વની અનેકવિધ ચિંતનધારા - વિચારાધારાઓ મહદ્અંશે‘ખંડ-દર્શન’ ઉપર આધારિતહોઈ, કેળવણીના આદર્શરૂપ લિબરલ વેલ્યુઝ-ઉદારમતવાદી જીવનમૂલ્યો માટે હાનિકારક છે. આવી અજ્ઞાનમય ઘનઘોર વાદળોની કાલિમાની રૂપેરી કોર
જેવું જે ભા રતીય દર્શન-ચિંતન છે, જે ખુલ્લા મનથી દશેદિશાઓથી અમનેઉત્તમ વિચારો આવી મળો એવી અભીપ્સા સેવેછે. તેથી જ ભારતીય દર્શન એટલેકથિત અંતિમ સત્યની અહાલેક નહીં,હીં પરંતુસત્યની નિરંતર ખોજ એ જ આપણુંલક્ષ્ય છે. તેથી જ કોઈ એક ખાસ પુસ્તક, એકમાત્ર પ્રેરણાપુરુષ કે એક જપ્રકારની ચોક્કસ ઉપાસના-પદ્ધતિની ઘરેડરેમાં સંકુચિત ખાબોચિયા જેવી જે ક્ષુદ્ર જીવનરીતિનેભારતીય ચિંતનમાં કદાપિ અવકાશ નથી. એટલેજશાશ્ર્વતીના ચિંતન-અધિષ્ઠિત આપણુંહિંદુજીવનદર્શન જ સંપૂર્ણમાનવજાત માટે - સમગ્ર જીવસૃષ્ટિ, પ્રકૃતિ, ધરતીમાતા માટે સંપોષક-સંરક્ષક-સંવર્ધક બનીરહેવાની ક્ષમતા ધરાવેછે. આ રીતે‘છોડમાં રણછોડ’નું દર્શન, દરિદ્રમાંનારાયણનું દર્શન - દરિદ્રનારાયણની સેવા એ ભારતીય દર્શનનુંપ્રાણતત્ત્વ છે અનેભારતીય શિક્ષણ-વ્યવસ્થા પણ આવા બ્રા હ્મીચેતના Cosmic Consciousnessના સહજ પ્રાગટ્યનુંસશક્ત ઉપકરણ બની રહેવુંજોઈશે. ડૉ. રાધાકૃષ્ણન્ના
સમગ્ર શૈક્ષણિક વિચારનુંઆ સારતત્ત્વ છે.
 

27
લેખ
સાધના
4.0
સાંસ્કૃતિક રાષ્ટ્રધર્મના ઉદઘોષક બની રહેવાની નેમ સાથેવર્ષ૧૯૫૬ની વિજયાદશમીના દિવસે‘સાધના સાપ્તાહિક’ની એક ગૌરવવંતી અણથકયાત્રા પ્રારંભ થઇ. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સમાચાર જગતમાં મૂલ્યનિષ્ઠાના બદલેવ્યવસાયની બોલબાલા વધતી ગઇ... આવા સમયેધ્યેય સમર્પિતસામયિકો માટે ટકી રહેવુઅનેસાથોસાથ વિકાસ સાધવો એ કાંટાળો માર્ગબની ગયો હતો. ગુજરાતમાં અનેક લબ્ધપ્રતિષ્ઠિત સામયિકો બંધ પડ્યાં. નવા પ્રારંભ પણ થયા, પરંતુ‘સાધના સાપ્તાહિક’ની સાધના અખંડ અનેઅવિરત આગળ ધપતી જ રહી. ગુજરાતની ભૂમિ ઉપર તેનો પ્રસાર અનેપ્રભાવ સતત ફેલાતો જ ગય
1

આપત્તિ વ્યવસ્થાપન : આપણે`સ્વ' અને`તંત્ર' બંનેનેજાગ્રત કરીએ

20 June 2023
1
0
0

બિપોરજોયનો ગુજરાત સરકાર અનેગુજરાતના નાગરિકો જે રીતેસામનો કર્યો તેનોંધનોં નીય છે. તંત્રની સચોટ કામગીરીનાવખાણ મીડીયામાંપણ થઈ રહ્યા છે. એકપણ જાનહાની વિના અસરકારક કામ થયુંછે. સૌ અભિનંદનનેપાત્ર છે. 

2

છત્રપતિ શિવાજીની વિજયગાથા

20 June 2023
0
0
0

ભારતીય રાજનીતિના ઇતિહાસમાંવીરતા અનેઆદરયુક્ત ઘણાંપાત્ર મળી જશે. પણ રણકૌશલ, સ્ફટિક ચારિત્ર્ય અનેનૈતિકબળની વાત કરીએતો નિશ્ચિતરૂપેશિવાજીનું નામ સૌથી પહેલાં લેવું પડે. પોતાની ૫૩ વર્ષની જિંદગીમાં તેમણેજે

3

દિશા અનેસ્વત્વ પર અડગ રહેવાની આ પરીક્ષા છે.

20 June 2023
0
0
0

અમેરાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘની સો વર્ષની યાત્રાની વધુનિકટ આવ્યા છીએ : મા. શ્રી ડૉ. મોહનજી ભાગવત રાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘ તેની સ્થાપનાનાં સો વર્ષપૂરાં કરવા તરફ આગળ પ્રયાણ કરી રહ્યો છે. શતાબ્દી વર્ષતરફ

4

મજહબથી ઉપરથી ઊઠી ધ્વનિ પ્રદૂષણનેનિયંત્રિત કરીએ

20 June 2023
0
0
0

અજાનના અવાજ પ્રદૂષણના આ કિસ્સાઓ તમનેચોંકા ચોં વી દેશે...! સ્પીકર પર અજાન ઇસ્લામની દૃષ્ટિએ હરામ હતી : જાવેદ અખ્તર સંયુક્ત રાષ્ટ પર્યાવરણ કાર્યક્રમ અંતર્ગત જાહેર કરાયેલ વાર્ષિક અહેવાલ ૨૦૨૨ મુજબ વિશ

5

ઘર અને મકાન મા ફર્ક હોય છે.

21 June 2023
0
0
0

। અપના ઘર હો સ્વર્ગસેસુંદર  ઇન્કમટેક્ષવાળા રેડરે પાડેત્યારે કહેવાય કે ઘર ફૂટેફૂટેઘર જાય... રામના નામેપથ્થર તરે છે એ સાંભળેલુંપણ વર્ષો પછી રામાયણ ફરીદર્શાવી દૂરદર્શન પણ તરી ગયું. મકાન બોલતાંબિલ્ડર અન

6

ઉચ્ચ શિક્ષણ અંગેડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ

21 June 2023
1
0
0

ડૉ. રાધાકૃષ્ણન્નો જન્મ મદ્રાસ રાજ્યના તિરુત્તમી નામક ગામમાં એક સાધારણ પરિવારમાં ૫, સપ્ટેમ્બર ૧૮૮૮માં થયો હતો. એમના પૂર્વજોનું વતનસર્વપલ્લી નામેગામ હતું. એટલેતેઓ સર્વપલ્લી તરીકે ઓળખાતા. એમ.એ. પાસ કરીને

7

ધીરૂભાઇ અંબાણીની જીવનકથા

21 June 2023
0
0
0

| સ્વતંત્રતાની લડાઈથી લઈનેસફળ ઉદ્યોગપતિ સુધી... કેટલાક લોકો જન્મેછે ચાંદીની ચમચી સા થે, તો કેટલાક મહેનતથી પોતાના જીવનનેઆદર્શબનાવેછે. મહેનતથી જીવનનેઆદર્શબનાવનારાઓમાંનાઉદ્યોગપતિઓમાં ધીરુભાઈ અંબાણી

8

ખોવાઈ છે દાદા-દાદીની વાર્તા | વડીલોનુંસ્થાન ઘરના ખૂણામાંનહીં પણ બાજોઠ પર છે.

27 June 2023
0
0
0

દાદા-દાદીના મુખેકહેવાયેલી વાર્તાદ્વારા અનાયાસેશિક્ષણ અપાતુંહતું. આ વાર્તાઓ દ્વારા બાળઘડતર થતુંહતું. પહેલી નજરેલાગતુંમનોરંજન કોઈ નેકોઈ બોધ આપીનેજાય છે. વડીલોનું સ્થાન ઘરના ખૂણામાં નહીં પણ બાજોઠ પર છે.

9

ભારતની સચોટ અનેભૂલ વગરની કાળગણના સમજવી હોય તો આ લેખ વાંચી લો, ભારતીય અનેહિન્દુ તરીકે આપણનેગર્વથાય તેવી વાત…

28 June 2023
0
0
0

આજે આપણેજાન્યુઆરીથી ડિસેમ્બરનેવર્ષગણી ૩૧ ડિસેમ્બરે નવા વર્ષની મધરાતેઉજવણી કરીએ છીએ, પણ ખરા અર્થમાંઆપણેઆ ચૈત્ર સુદ એકમેનવા વર્ષની ઉજવણી કરવાની જરૂર છે. આ જ આપણી ભારતીય સંસ્કૃતિનો સંદેશ છે. (સંદર્ભગ્રંથ

10

એક બાજુ વિશ્વમાંખાદ્યાન્નસંકટ અનેબીજી બાજુ અન્નની બરબાદી ! અન્ન પરબ્રહ્મ છે, તેનુંસન્માન કરો

28 June 2023
0
0
0

વિશ્વભરમાંઅન્નનો જે બગાડ થઈ રહ્યો છે તેના આંકડા દુઃ ખદ છે. ભારતમાંપણ હજુ આ આંકડો ઘણો મોટો છે. પરંતુઆનંદદાયક એ છે કે સંસદથી સડક સુધી અન્નનો બગાડ અટકાવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છ  ભગવદ ગી તામાંકહ્યુંછ

11

સૌએ એક રાષ્ટ્રના રૂપમાંનહીં,હીં સમગ્ર માનવસમાજના રૂપમાંઊભા રહેવાનો સમય છે - સદગુરૂ જગ્ગી વાસુદેવ

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

12

જ્યારે માનવ પોતાના આરાધ્ય અનેઈષ્ટદેવ પર વિશ્ર્વાસ કરે છે ત્યારે તેનેગમેતેવી વિપરીત પરિસ્થિ તિઓમાં પણ સમાધાન પ્રાપ્ત થાય છ

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

13

સકારાત્મક વિચગમેત્યાંથી ખેંચી લાવો. તમારા મનનેવલોવો. મારે આમાંથી બહાર આવવાનુંજ છે - પદ્મવિભૂષણ સોનલ માનસિંગ

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

14

નકારાત્મકતાથી બચો, નકારાત્મક વિચારો, સમાચારો સાંભળવાના ટાળો. હકારાત્મક વાતો કરો, હકારાત્મક વિચારો- શ્રી શ્રી રવિશંકર મહા રાજ

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

15

આપણેજીવવાનુંછે. સામર્થ્યપૂર્વક જીવવાનુંછે. સ્વાભિમાનપૂર્વક જીવવાનુંછે. જીતીનેજીવવાનુંછે. - પદ્મશ્રી નિવેદિતા ભિડે

28 June 2023
0
0
0

હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

16

ઇતના હી લો થાલી મેં, કી વ્યર્થન જાયેનાલી મેં! Food Waste UN News

28 June 2023
0
0
0

દુનિયાનો ૧૭ ટકા જેટજેલો ખોરાક ઘરો, રેસ્રેટોરન્ટ અનેદુકાનોમાંવેડફાઈ જાય છે | Food Waste UN News અનેવિશ્ર્વમાંલાખો ટન અન્નનો બગાડ : સંયુક્ત રાષ્ટ રિપોર્ટ | Food Waste UN News અન્નનો બગાડ અટકાવીએ | Foo

17

સ્ટ્રોં ગટ્રોં પર્સનાલિટિ ( Strong Personality ) મેળવવાની ૭ પાવરફૂલફૂ ટિપ્સ

29 June 2023
0
0
0

21 મી સદીમાં તમારી પાસેસ્ટ્રોં ગટ્રોં પર્સનાલિટિ ( Strong Personality ) એટલેકે મજબૂત , આકર્ષક વ્યક્તિત્વ હશેતો સાચુમાનો તમારા અનેક કામસરળાતાથી પૂરા થઈ જશે. એટલ જ આજે યુવાનો પર્સનાલિટિ ડેવલોપમેન્ટના કો

18

Strong કેવી રીત બનાય? બધી રીતેમજબૂત બનવાની સરળ ટીપ્સ

29 June 2023
0
0
0

વર્તમાન જીવનશૈલીના કારણેમાનસિક અનેશારીરિક રીતેકમજોર લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અનેઆના કારણેઆજના સ્પર્ધાત્મકયુગમાંક્યાંય આપાણેપાછળ ધકેલાઈ જતા હોઇએ છીએ. આજે શારીરિક અનેમાનસિક રીતેમજબૂત વ્યક્ત

19

ભારતીય ઢીંગઢીં લી અનેવિદેશી ઢીંગઢીં લી...|

3 July 2023
0
0
0

કથા બેઢીંગઢીં લીઓની પણ બન્નેના જીવનસંદેશ અલગ અલગ એક ગામમાં એક કુશળ કારીગર દેવદેવીઓની સુંદર ઢીંગઢીં લીઓ બનાવતો અનેપોતાના ઘરની પાસેના વૃક્ષની ડાળ ઉપર ઢીંગઢીં લીઓનેવેચવામાટે લટકાવતો. આ કારીગર એટલો

20

બ્રહ્માંડમાંઅનેક ગ્રહો છે પણ જીવસૃષ્ટિ હોય એવુંહજી જણા યુંનથી...

3 July 2023
0
0
0

કેવા ગ્રહો ઉપર સજીવ સૃષ્ટિ હોઈ શકે ? ખગોળશાસ્ત્રીઓ આપણી સૂર્યમાળાની બહારના ગ્રહોનો અભ્યાસ કરીનેકોઈ ગ્રહ ઉપર સજીવ સૃષ્ટિ છે કે કેમ તેનાંસંશોધનો કરી રહ્યા છે. ઘણાગ્રહો પૃથ્વીથી લાખો પ્રકાશવર્ષદૂર છે. આ

21

જીવનમાં શ્રમનું મહત્તવ

4 July 2023
0
0
0

પરિશ્રમનો અર્થ મજૂરી કે વૈતરું નહીં, પરંતુ જાતમહેનત છે. માણસે જીવનમાં એશઆરામને મર્યાદિત સ્થાન આપી પોતાનાં શક્ય એટલાં કાર્યો જાતે કરવાં જોઈએ. કોઈ પણ પ્રકારના કામ પ્રત્યે શરમ, ઉપેક્ષા કે ઘૃણાની દૃષ્ટિએ

22

ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર પર નિબંધ

4 July 2023
1
0
0

જે કાર્યો કરવાથી વ્યક્તિ , સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય તે ભ્રષ્ટાચાર છે: ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહિ મળે કે જ્યાં ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું ન હોય. ભ્રષ્ટાચાર આજે

23

શિક્ષણનું માધ્યમ : માતૃભાષા કે અંગ્રેજી ?

4 July 2023
0
0
0

"માનવાના વિચારો અને લાગણીઓને વાત કરવાની ધ્વનિરૂપ વ્યવસ્થા એટલે ભાષા." બાળકને શિક્ષણ કઈ ભાષામાં આપવુ જેથી તેની કારકિર્દી વધુ મજબૂત, શુદ્રઢ બને તેની ચિંતામાં આજના માં-બાપો રહેતા હોય છે. અંગ્રેજી માધ

24

ટૂંકું ને ટચ

7 July 2023
0
0
0

ટૂંકું ને ટચ જિંદગી જીવતા અમુક વિચારો, ઈચ્છાઓ, શોખ એવા હોય છે કે જેની ઈચ્છા ઘણી હોય છે પણ અમુક વાર રિયાલિટી કંઈક અલગ જ હોય છે!  દરેક ને સ્વર્ગ માં જવું છે, પણ મરવું નથી. સમય ભલે દેખાતો નથી,પણ

25

શું બ્રહ્માંડનાં અન્ય ગ્રહોમાં માનવજીવન અસ્તિત્વ ધરાવે છે?

8 July 2023
0
0
0

જરૂર હોવું જ જોઈએ. ૨૦ સદીના અંત પહેલાં બીજા ગ્રહના મહેમાનો પૃથ્વીની મુલાકાત લેશે તેવી વૈજ્ઞાનિકોની ધારણા હતી, પણ એવું બન્યું નથી. સદીનો સૌથી મોટો બનાવ આ ગણાશે. પૃથ્વી પર એલિયન આવે છે તે અવારનવાર ચર્ચ

26

ભોગવે તેની ભુલ

8 July 2023
0
0
0

કુદરતનો સાદો નિયમ એ છે કે સારું કામ કરો તો સારું ફળ મળે ખરાબ કામ કરો તો ખરાબ ફળ મળે. બંન્ને ના ફળ તો ભોગવવા જ પડે . એવું કદી થતું નથી કે સારા કામ કરવાથી ખરાબ કર્મોનું ફળ ધોવાઈ જાય. અત્યંત નીચ પ્રકારન

27

બેવફાઈનું પોસ્ટમોર્ટમ

8 July 2023
0
0
0

ધારોકે એક ટાપુ છે. તેના પર એક હજાર લોકો રહે છે: પાંસો પુરુષ અને પાંસો મહિલા. હવે, એક વાર એક યુદ્ધ માં એ ટાપુના પાંસો માંથી ચારસો અઠ્ઠાણું પુરુષ માર્યા જાય છે. માત્ર બે બચે છે: એક છગન અને બીજો મગન. છગન

---

એક પુસ્તક વાંચો