shabd-logo

દામોદર ની માંગણી

16 October 2023

1 જોયું 1

એૃહારાજ ભીમદેવ, પાટણમાં થોડે! વખત ગાળીને, તરત જ ખાલુકરાય અને મકવાણાના સૈન્ય સાથે થઇ જવા માટે પાટણુથી નીકળવાની તયારી કરવા લાગ્યા. એમના * સધ પ્રત્યેના વિનસ્યપ્રસ્થાન માટે ધેરધેર મગલેોત્સવ થયે।. પાછું પાટણ હિલોળે ચડયું. રથીઓ, પદાતિઓ, સાંઢ સવારે।, «સસ્‍્તિસૅના, ગાડાંએ, પાલખીએ, ગધેડાઓ, બળદો ને અસ'ખ્ય માનવનું બનેલું મહારાજનું સન્ય સિવ નવા ભય કર અને રેતીબરેલા વિકટ પ્રદેશમાં ન૮તું હતું. છેમ્મૂક મહા બલવાન હતો. એના ન્લદુગની અનેક કથાઓ લોકોમાં ચાલતી હતી. આવા મણાન શત્ર સામે પાટણુપતિ “જય છે એ વિચારમાત્રયી દરેક પટટણીનું અ'તર ગૌરવથી છલકાતું હતું; મગળવાદ્યો વાગવાં શરૂ થયાં, શખનાદ થવા લાગ્યા, બઆરે[ટેોની બિરદાવલિથી આકાશ ગાજવા માંડયું, રષરીંગાં કફ'કાવા માંડયાં, ધનુષટ'કારથી આકાશ જવા માંડયું, અને અનેક તરુણો તો પ્રિયતમાની સોડ તજને રેતીપટમાં જવા માટે ઉત્સાહપૃવક ધે।ડેસવાર્‌ ખતી પાટખુની મુંદરીએના મગલ આશાર્વાદ લેતા રસ્તાપર ચાલી પણા નીકળ્યા.

ડેર્ઠેર બીજે દિવસે પ્રભાતે મહારાજના સિંધ પ્રયાણુની વાતો થઈ રહી હતી, ત્યારે આગલી સાંને એક માણસ ગુપચુપ ચૌલાદેવીના રાજમ'દિર પાસે આવીને શાંત ઊભે! રલ્રો.

એ થોડીવાર એમ ઊભે રલ્રો ત્યાં એક દાસી ઉપરથી નીચ આવીઃ “ પધારે પ્રભુ ! દેવી તમારી રાહ જુએ છે !

“ મહારાજ છે ? ' પેલાએ પૃછયુ.

' ના, પ્રભુ! મહારાન્ટ તા રાણીજના આવાસમાં ગયા છં.'

' ચાલ, આગળ થા.”

દાસી એક ગુપ્ત રસ્તે થઈ ને આગળ ચાલી. તેની પાછળ પાછળ પેલો માણસ ચાલ્યો.

થોડીવાર પછી તે ચોલાદેવીના રાજમહાલયમાં દાપખ્પમલ થયે.

વૈભવ તો એણે ધણે સ્થળે નિભાળ્યો હતો; પષ્યુ આવી રાસકતા એણે કયાંય ન્નેઈ ન હતી. આંહી” રાજમહાલયને। ખૃણુખૃણા સજવન લાગતો હતો, આ સમદ જતો એ એક ઘડીભર શાંત ઊભે! રહ્યો. ..

કચાંક મૂક વીણાના મૌન સ્વરે। અદસ્પ રહીને આકષષક રીતે વાણી ખાલી રહ્યા હતા, બ્રઃબીન્ટે સ્થળે મેનાપાોપટની રસિક વાણી સ'ભળાતી હતી. એક સ્થળે જુગજુગની તૃષાતુર રતિ કામદેવને નિહાળી રહી છતી, તે। ત્યાં ભગવાન ચ'દમૌલીશ્વર ઉમાને રીઝવી રલ્રા હતા.

આ સધળુ જ્નેતા પેલે માણુસ ત્યાં ઊભો જ ર્હ્રો.

એ એમ થોડીવાર ઊભે હશે, એટલામાં એક મધુરરાખ્દ તો રણુક્રે એને કાને પડયો: ' આચાર્ય 97 ! 1 પધારોને ! આવે, આંહીં આ આસન ઉપર પધાર્‌ ! '

_ઉવટ આગળ વધ્યો ને આસન ઉપર ખેરે. તેની સામે પ્રણામ કરતી ચોલા ઊભી હતી. 4

“ યારે તમે છેવટે આવ્યા ?' ચૌલા ખોલી.

“તમને કહ્યું” હતું કે આવીશ, એટલે આવ્યા વિના તો છૂટકો ન લતા. ” ર “ આવતી કાલે તો મહારાજ સિ'ધ પ્રતિ પ્રયાણ |?

' એટલે હું તમારી પાસે આવ્યો છં, દેવી ! તમે મને કહયું હતું માટે--ખોલે(, મહારા સાથે મારે માટે કાંઈ વાત થઈ છે ? કાલે તો મહારાન્ટ સિ'ધ સિધાવી જશે ! '

' મહારાજ સાથે વાત તે। થઈ; પણુ મત્રીશ્રર દામોદર કાંઈફ નવી વાત કરે છે !'

“81?”

“ આચાયમહારાજ ! જે પાટણમાં મઢારાજ મૂલરાન ને વર્ચાચનીદેવી જેવાં થઈ ગયાં, ન્યાં વનરાજ ને ફપસુંદરી થયાં, ન્યાં વિમલમત્રી, દામોદર અને મહારાજ જેવા આને છે--એ પાટણુને સમસ્ત ભારતવષનું મણાન કેન્દ્ર ખનાવવું હૈય, તો મત્રી કહે છે, મારે હજ મહાન વ્યક્તિઓ ન્નેઇ શે. અને મસ-ત્રીશ્વરનો મહાન વ્યક્તિ વિષેનો ખ્યાલ ઘણે વિચિત્ર છે. જે પોતાની કાયા કામમાં ગાળી નાખે તે મહાન. સિંધ તો મહારાજે લીધું એમ સમજ્ને--પણુ માલવા કાંઈ એમ લેવાશે ? મ'ત્રીશ્રરને માલવા માટે માણસે ન્નેઈ એ છીએ.”

એટલામાં તો એક દાસી દોડતી આવીઃ “બા!મત્રીશર આવે છે-- ! '

“દેવી ! હું તો તમારો મંગલ આશાવાદ લેવા આવ્યા હતો. અરે! આ કોણ? આચાય જ! તમે આંહી કયાંથી?” દામોાદરે દાસીની પાછળ જ પ્રવેશ કર્યો હતો, તે ઉવટને ન્નેઈ ને ખે હાથ ન્નેડીને પ્રણામ કરતો ત્યાં ઊભો! રહી ગયાઃ “ ડકયારે--૩મણાં આવ્યા ?'

“ સે' તમને કહ્યું થતું નાં, મત્ીશ્રર ! કે આચાય જીને ભો આંહી' આણુવામાં આવે--ઉન્જેનથી--તો--એ આપણા આન'દનગરના છે, ' ચોલાએ કહ્યું: “ એટલે એ આવ્યા છે.'

“ પણા લવે એમાં એક વાત છે, દેવી ! સમ૦વા જેવી! દામેદદરે કયું.

“ શી ? ' ઉવટ ખોલ્યો.

“રવી ચિત્રકેોટ આવેલાં ત્યારે તમે ને સહા*ય આપી તે અણુમોાલ થતી. એ ઉપરથી તમતે દેવીએ આંહી' બે।લાવેલા. મહારાજ પાસે વાત પણુ થઈ છે. પરંતુ એક મારી વિઝપ્તિ છે. પાટણમાં અત્યારે જે કાંઈ સર્વાત્તમ હોય--પછી યુદ્ક્ષેત્રમાં, રણુમેદાનમાં, ધમ માં, વિદ્યામાં, શક્તિમાં, સ'પત્તિમાં--ને કાંઈ સર્વૌત્તમ હોય--તે સબળ આ મહાન નગરીને ચરણુ ધરી દેવામાં આવે, ને દરેકની ન્નતને ખત્યત ગૌણ બનાવવામાં આવે તે, પાંચે પષ'દરે પચાસે પણુ આ નગરી એવી મહાન બનેજે, એની પાસે * વિશાલા ફરે ધારા કાંઈ લેખામાં ન હોય; તે ગ્રુજરાતનું નામ એક મહાન બળવાન દેશ તરીકે ગૌરવ પ્રાપ્ત કરે.”

ચોલા દામો૬રતી વાણી સાંભળી રહી. દામાદર આગળ બષખ્યા: “એવું બતે, દેવી ! કે ઉવટ આચાય જને આંહી' મદદારાજ

તાપ, મતમાઇઉવાતનાણઇ પનદણતોમાતઇમળન-શગાઉદડનકબ્ા-- તાઈમ્દુવાઇનગાણુખઇડ-જજાતજ છ-ગનગમેઈપુઇ વાનસ-#નાસટગ્રુખ્#નનકઉનનાઇમતછીન, ફ નાઇન ત સ મપાતતમમ,પાઇ સાઇ-લઉમોંડતાઇનનનાતર- ગેકાદ ગ્રામ આપે; એમનું વિદ્યાપતિ તરીકે ગૌરવ કરે; એમની ક#ીતિકથા સાંભળી અનેક વિદ્યાસસલાઓ એમને આભૈએ--એ સધળ' બને--પણુ તો એક વસ્તુ નહિ થાય--'”

' શું ?' આચાય ઉવટ ખોલ્યે।.

“દેવ! રાષ્ટ્ર પણ્‌ મહાન તપશ્ચર્યા માગનારી વસ્તુ છે. મારે, તમારે, ને આપણા ન્તેવા સોને એમાં કેવળ વિલુ્ થઈ જવાનું છે. તો એ સહાન બને. માલવામાં તમે ખેઠા છા--તો જેોધક લદ્વિસ આ રંક દામોદર ત્યાં આવી ગડશે ! '

“તે તા તમે આવી શકે છે, મંત્રીશ્રર ! મારા અતિથિને રાજ્સેવકો પણુ ખોલાવી ન શકે ! ”

' એમ નથી, દેવ ! સિધ ઉપર મહારાજ જ્ય છે. નહે એક ભય'કર ને અટપડું યુદ્ધ છે. એમાં વિજય તો આપણે। છે જ. પણુ એ વિજય એનું મૂલ્ય માગશે. સિધમાંથી મહારાજ પાછા ફર્શે--ત્યારે બરાબર એ તક પકડીને અવ'તીનાથ યુદ્ધ માટે આવશે. આપણે એ યુદ્ધ દેવું નથીઃ પાટણને માલવા પાસેથી યુદ્ધ લવાનું છે; માલવા માગે ત્યારે આપવાનું નથી. એમાં % વિજયનું બીન રહ્યું છે. આટલું કામ કરવા માટે કેઉકે ત્યાં ભ્નેઈ રે. તમે ત્યાં હશે! તા આપણા સાંધિવિત્રહિકને ઘણી મદદ થાશે. પાટ'મુ માટે થઈ ને તમે--આ અકારેા પરદેરાવાસ ન સૅવે। ? આંહાં તમે મહાત બનતેો--એના કરતાં તમે ત્યાં કાંઈ જ ન હે, પણ્‌ ત્યાં હો--એ વસ્તુ અત્યારે પાટણુની વતી હં માગી લઉં છું. ખોલો, તમારાથી એ બનશે ?

“ સત્રીશ્રર !' ઉવટ કાંધક [ખન્ન થઈ ને બોલ્યો. “ મે' અતેક વર્ષો માલવામાં કાઢયાં છે. મારે માથે પળિયાં આવ્યાં છે. પુત્ર, પુત્રવધૂ ને કટુ બ ક્રેઈ સાથે એક દિવસ પણુ સ્વદેશને।
આન'દ દમે' લીધો નથી--છવે મને મારી માતૃભૂમિ હરધડીએ સાંભરે છે--ઉનન્‍્જેનની મહાન નગરી મને ખાલી ખાલી લાગે છે. મારે તો ગુજરાતમાં પાછું કરવું છે ! *

ભલે ત્યારે ફરે। ! મહા2।%૪ હમણાં જ તમને એક ગ્રામ આપવાની આના કરે. ભલે, તસે આંહી' આવે। ને વિદ્યાસભા સ્થાપો. પ્રભુ ' પાટષ્મુને જે વખતે તમારા ખપ છે તે વખતે તમે આટલી સુખાળવી નિ'દગી ઇચ્છે છો એ મને ખૂ'ચતું નથી; કારષ્મુ કે તમે ૬ છો. પૃજ્ય છે, અને ખૂબ વિદેશવાસ કરીને થાકયા છો. પણ મને એક વસ્તુ આન્ે' લાગી આવે છે. આ નગરીને ને? વખતે મહાન વ્યક્તઓએની જરર પડશે તેવખતે એને મહાન વ્યક્તિઓ નહિ મળે એવે પણ પા?ક સમય આવશે. ત્યારે આ મહાન દેખાતી નગરીના પણુ જાટકાંગરા ધૃળમાં રગદેોળાઈ નશે--' દામેદર કાંધક શે।કધેરા અવાજથી ખોલી ઊઠયો. ઉવટ એના અખ્દથી વિચારમાં પડી ગયે.

“પ્રભુ! મહારાજ પોતે”: આ બાજુ આવે છે !' એક દાસી એકદમ દોડતી આવી.

ઉવટ સ્થિર શાંત ખેડે રથો; ચોલા પોતાના સ્થાન ઉપરથી ખેઠી થઈ મહારાજની સામે ચાલી. દામોદર ખીન્ન વિચારમાં પડી ગયે.

ભીમદેવ કાલે પ્રભાતે યુદ્ધમાં જવાનો થતો. આજે રાજમદાલયમાં સોને મળી લઈ તે ચૌલાનતા આવાસે આવ્યે હતો. તેણુ દામોદરને જેયે! અને તેને કાંઈક કહે તે પહેલાં ઉવટને જઈ ને તેણું બે હાથે પ્રણામ કર્યો.

“રવ! ભીમદેવે હાથ જ્નેડીને ઉવટને પ્રણામ કરતાંકશુ: “મારે તમારી ક્ષમા મતી છે. ચુજરાતના આવા એક મહાન વિદ્દાન માલવાની રાજસભાને આશ્રયે રહે એ વાત તો ગુજરાતને કલક લગાડૅ. એટલે મેં તમને કહેવરાવ્યું. તમે આવ્યા તે બઢ સારું થયું. હવે તમે આંહી આવો, આંહી” રહે. આપણે પણ્‌ વિદ્યાસભા સ્થાપીએ. દ તેમને એક ગ્રામ આપું તે સ્વીકારો, અને--'

“ મહારાજ ! ' ઉવટે અચાનક ત્વરિત જવાખ વાળ્યો: “ હે અકિંચન ખાણ્મણ મ્રામને રું કરું ?'

દામોદર ને ચૌલા બન્ને ઉવટના વાકચે ચોકી ઊઠચા.

ઉવટ આગળ ખોલી રહ્યો હતો: “ « ન્યાં સુધી અકિંચન હોઉ ત્યાં સુધી જ મારી મા સરસ્વતી મને પોતાને ગણું. હ તે! ત્યાં માલવામાં જ રહીશ. ને ત્યાં બેઠે! મારી બ#ન્મભૂમિને સ'ભારીશ. મને હવે મહારાજ ! ક'ચનને। મોહ રથો નથી. એટલું બધું કચન માલવર।૦*૪ પડિતજનેોને આપે છે હવ તો અકિંચન રહેવામાં જ પ'ડિતજનેોનુ' ગૌરવ રહ્યું છે. મણારાજ સિંધ સિધાવે છે એ પ્રસગે હ" તા કેવળ” રો, દેવા આવ્યો હતો. મારે તો માલવાની શંકાને ટાળવા માટે તરત પાછું ફરવાનું છે. આવે, ત્યારે, મછારાજ ' વધારે વખત તે હૈ થોભી શક તેમ નથી.'

' અરે! પણુ મે તે! તમને ત્રામ આપવા--"'

“'સહારાજ! એ માટે તમારે કૈઈ વધારે સુપાત્ર શોધવો પડશે; હં મારી શક્તિમતી અકિચનતા છોડવા છચ્છતો નથી.' ઉવટે શાંતિથી કઢ્યું. તેના શખ્દમાં પહેલાંની [ખન્નતાનો લેશ પણુ અશ હવે નહોતો.

દામોદર નૅ ચૌલા ઉવઢને। ધડીભરમાં થયેલો નિશ્ચય સાંભળોને ડોલી ઊઠયાં.

“ પણુ દામોદરને પૂછયું ?' મહારાજ ખોલ્યા?

“ મહારાજ ! પાટણની પાસે માત્ર મહાન નૃપાતિએ। કે મહાન સત્રીશ્ષરા ઊેય એટલું જ બસ નથી. એની પાસે મહાન બાહ્મણા પણુ નેઈએ,' દામોદર ખોલ્યો. “એ આવશે તો પાટણ્‌ વિદ્યાથી શોભશે; નહિ આવે તો પાટખ્ય ગૌરવથી શોભશે. એમના જેવા માટે નિશ્રય આપનાર આપણે કેણુ ?'

* મહારાજ | આવે, આપને સિધવિંજય બીત્ન અનેક વિજયોને આમએચે,' ઉવટ ભીમદેવનૅ આશીર્વાદ દ્રેવા અાગળ આવ્યે.

ભીમદેવ ખે હાથ નેડીને ઉવટની પાસ આવ્ય. તેની પાસે જઈને મસ્તક નમાવ્યું. ઉવટે મત્રાચ્ચારપૂવ ક તેના શીષ ઉપર મંગલ આશાર્વાદનેો અભિષેક કર્યો. થોડીવાર પછી દામે।દરને અને ચૌલાને પણુ મંગલવચન કણેતો તે ત્યાંથી રજા માગીને તરત ચાલી નીકળ્યો.

ચોલા ને દામે।[૬ર૨ એતે જતો જેઈ રહ્યા. એ અદશ્ય થયો કૈ દામે।દરને મહારાજે તરત ક્હ્યુ': “ દામોદર! આ તો આંહીં નહિ આવે!'

“મહારાજ ' એક ક્ષણુમાં એણે બતાવી દીધું કે એ પાટણુનો છે. એ ગમે ત્યાં હોય પષ્મુ એ મહાન પટણી છે; પછી ભલે એ માલવામાં ફે.

'રા' આવે છે, દામોદર !”

' ત્યારે તો, મહારાજ ! ઉમ્મૂફનો વિજય હવે ચાસ સમળવે।. ર!' છે, મકવાખા છે. '' પણુ એ મયમ્વાષણુ।જ તારા છે કષાં ? હજ તો એનો કાંઈ પત્તો નથી. કાંઈ કહ્યુ' ન૪યદૅવે ?

' જયદેવ કહે છે એ તો સુમરાની ₹ ખોરરી ઉપર હાથ મારવા ગયા છે!”

* મકવાણ્‌।જને ક્ેણુ વારે ક ભાઈ, આમ જિ'દગીને મમસ્તી હોડમાં મકે! મા.'

થોડીવાર શાંતિ રહી. અચાનક દામે!દર ખોલ્યેઃઃ

' મહારાજ ! મારે પણ એક વાત કહેવાની છે. કાલે પ્રભાતે તો મંગલપ્રસ્ચાન થાય છે. સિ'ધને! વિજય થશે: મહારાજ, ચૅદીપાતિને પણુ વશ કરશે. એ બધુ થરેઃ પછી, મથારાજ ' મને આ આચાર્ય ઉવટની માફક અકિ'ચન બનવાની નજિત્તાસા નનગી છે ! '

' અરે ! ગાંડો થયો છે કે શું? શુ' સન્યાસી થાવું છે? હજ તો હું તને ભેટ આપવા માટે કેઈ ચતુર સ્ત્રી રો।ધું છુ !'

' મહારાજ ! ન્યારે પાટણુને કેઈ શઝુ ન રહે--ત્યારે મને મારી નાની સરખી પેલી સાંધિવિત્રહિકની 'પદવી પાછી આપને. એયી વધારે ત્યાગની તો મારી શક્તિ નથી. '

“અરે! ન્ન રે! તુંતો છેન એવે.”

મહારાજને નમીને દામેદરે રન્ન લીધી.

35
લેખ
રાજ સન્યાસી
0.0
"રાજસન્યાસી" એ એક આકર્ષક સાહિત્યિક કૃતિ છે જે માનવીય લાગણીઓ, આધ્યાત્મિકતા અને સ્વ-શોધની સફરની જટિલતાઓને શોધે છે. એક માસ્ટર સ્ટોરીટેલર દ્વારા લખાયેલ, પુસ્તક એક મનમોહક કથા વણાટ કરે છે જે તેના નાયકના જીવનને અનુસરે છે, પ્રેમ, બલિદાન અને જ્ઞાનની શોધની થીમ્સ શોધે છે. લેખક કુશળતાપૂર્વક આબેહૂબ છબી બનાવે છે અને એક કાવ્યાત્મક ભાષાનો ઉપયોગ કરે છે જે વાચકોને એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં પૂર્વીય ફિલસૂફી સમકાલીન જીવનને મળે છે. પાત્રો સારી રીતે વિકસિત અને સંબંધિત છે, દરેક તેમના પોતાના આંતરિક રાક્ષસો સાથે ઝઝૂમી રહ્યા છે અને પડકારોનો સામનો કરીને અર્થ શોધે છે. પુસ્તક માત્ર એક વાર્તા નથી; તે એક દાર્શનિક સંશોધન છે, જે વાચકોને જીવનના ઊંડા પ્રશ્નો પર વિચાર કરવા આમંત્રિત કરે છે. તે આત્મનિરીક્ષણને પ્રોત્સાહિત કરે છે અને માનવ સંબંધોની જટિલતાઓ અને ઉચ્ચ ઉદ્દેશ્યની શોધમાં આંતરદૃષ્ટિ આપે છે. જ્યારે ગતિ ક્યારેક ચિંતનશીલ લાગે છે, તે નાયકની આત્મનિરીક્ષણ પ્રવાસને પ્રતિબિંબિત કરે છે, વાચકોને ધ્યાનના અનુભવ તરફ દોરે છે. કથા વિચારપ્રેરક છે, કાયમી અસર છોડીને અને વાચકોને તેમના પોતાના માર્ગો અને આકાંક્ષાઓ પર પ્રતિબિંબિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એકંદરે, "રાજસન્યાસી" એ એક વિચારપૂર્વક રચાયેલ સાહિત્યિક ભાગ છે જે આધ્યાત્મિકતાને મનમોહક કથા સાથે મિશ્રિત કરે છે, જે મનોરંજન અને જ્ઞાન બંનેની શોધ કરનારાઓ માટે તે વાંચવા યોગ્ય બનાવે છે.
1

પ્રતિઝાપ ન પાછી' તેદ રોરબ નરડમાં પડુ' ! ”

12 October 2023
0
0
0

ચળ પ્રદેશના કીતિંગઢતી દિશા ઉપર નજર માંડીને, સાંન્ટ્ટાગે, એક સાંઢ ગરી સવાર જઈ રજ્યો હતે. એની ચારે તરફ રેતીને મહાસાગર પથરાયેલો હતા. રેતીના ૬ ગરા ને દુ'ગરા અત્યારે તો સ્થિર બતીને શાંત ણ્‌ભા હતા, પણ પ

2

દામોદરને દૂત

12 October 2023
0
0
0

કેસર મકવાણાએ પોતાની પ્રાતિસા પાળી એ વાત તો ભાટચારણના કતી ને બાનીની શોભા બની ગઈ. એેની એ પરાકમકથા ટચ્છ, સિધ ને વઢ્યારમ ડલમાં ઘેર્ધેર્‌ પહાંચી ગઈ. પણુ એ વખતે ૦૪ કોઇ ભાટે કહ્યું: “ભા ! રણના રાજવી

3

મ'ગલ રાવે રા' કછુ?

12 October 2023
0
0
0

કેદતિ કસ્વામી માષુસને પારપ્મુ ન હેત તે! પહ અએ કળી જવાય એવી વાત હતી. એની સામે ઊભેલી પાતળી, સુદર, કૈત#ીના સારા જેવી, કાંઈક ઉત્તુંગ નારી, એ ન્નણું નારી ન હતી--જેગમાયા હતી. એના ચહેરામાં પણ રૂપ કે અરપન

4

પ્રતાપ દેવી નાસી છૂટી

12 October 2023
0
0
0

બીજે દિવસ સવારમાં કેસરને! માણુસ તેડવા આવ્યે। ત્યારે કાતિકસ્વામી પ્રાતવિધધિ પરી કરી તૈયાર થઈ ગયે। હતો. કાતિકસ્વામી રાજગઢમાં આવ્યો. કીતિંગઢમાં શોકની યા ફેલાયેલી હતી. અને કોઈ પણ પ્રકારનો ઉત્સાહ ન્નેવ

5

બે રસ્‍તા ફટાયા

12 October 2023
0
0
0

કોર્તિગઢ છોડીને થે!ડ દૂર ગયા એટલે કસરદેવે કાતિકસ્વામીને એમનો માર્ગ બતાવ્યો: “ સભટ્ટરાજ ! આંહી'થી હં હવે મારે માગે જઇશ. બીજું કાઈ કહવાન છે તમારે ? મહારાજના ચરણમાં અમાર પ્રણામ ધરજ્ને. કહેન્ને કે મકવાણુ।

6

ડાહ્યો શિષ્ય જથટ્ટ

12 October 2023
0
0
0

કિ કસ્વામી આગળ જતાં પણુખશા નદી એળ'ગી પૂર્વ તરક વળી ગયે. એને વિચાર હવે વહેલામાં વજેલી તકે ચ'દ્રાવતી પણાંચવાનો હતે. દામોદરે એને ધ'ગી વખત કથ્યું હતું ક કેટલાક માણુસે। તમે જેટલું કહે તેટલું જ કરે

7

પિતા અને પુત્ર

12 October 2023
0
0
0

ઘોસવાર જે તરફ જતો હતો તે તરક કાતિકસ્વામી જેઈ રહલો. એ અરસ્ય થયે ક તુરત જ એણે બતાવી હતી તે દિશા તરક એ વળ્યો. ટેકરીએ।ના પડછાયાથી આંહી અ'ધારું લાગતું હતું. અનેક ક્ષોથી વીંટાયેલા આ વિશાળ ચોગાનમાં કૈણુ કયાં

8

પૃજુપાલનેઃ નિસષય

12 October 2023
0
0
0

પૂષ્પપાલે રોહકનો સંદેશો વાંચી લીધે. “કેમ? શુ લાગે છે?' ' એમાં ખીજાં શું લાગવાનું હતું ? એકને દુશ્મન તે ખીન્નનો મિત્ર બને જ. પણુ આવી ધારેશ્રરની રમ્મત વહેલેમે। ડે તમને પરાધીન બનાવશે. એની આ એક રમ

9

આરસની નગરો

12 October 2023
0
0
0

કાતિડકસ્વામાને ચદ્રાવતી «વાનું હતું. તે ડું ગરાગમન આડેઅવળે પ'થે થઈને ચ'દ્રાવતી તરક ચાલ્યો. એણ રસ્તામાં વાગડના કોઈ સનિક પાસેથી સાંઢને બદલે ધોડે। લીધે. ધો હડીલેો! ટતો, તો સાંઢ મૃસાફરીની કાયર છતી. એટલે ક

10

હઠ પરમસાારનતી સચેોજ

12 October 2023
0
0
0

“લમે સાંભળ્યુ'?' વિમલે અદર પ્રવેશ કરતાં ૦૪ શ્રીને કહ્યું. ' આ તમે શું જ્નેઈ રાં છે। ? ' “આ રફાટિકમાં કેોતરેલું સૂર્ય મદિર છે ! ' “ કચાંનું છે? સુ'દર નમને છે ! ' મહારાજ ધધૂકરાજની પુત્રી લાહ

11

વટેશ્વરતા મ'દિરસા

13 October 2023
0
0
0

કટલાક સમય પછી કાતિકસ્વામાં વટપુર જવા નીકળ્યો ત્યારે એની પાસે દામેો!દર સસક્ષ રજૂ કરવા નેવી વ્રગી રૂરીં બાબતો હતી. દડ પરમારની અખ'ડચોકઈીની વાત ન્યારે પ્ણ પાલે સાંભળી ત્યારે એને વિમલ પ્રત્યે એક પ્રકારનું

12

ખમણુદસ'ત્રીશ્ર દામોદર

13 October 2023
0
0
0

નંડ્લના સમરણેુ જગાવેલી લાગણીને દબાવતે। દામે।૬ર્‌ પાતાની પટ્ટકુટીમાં પાછા ક્યો. કોઈ વખત જવનમાં એવી હ્વણુ આવી ૦૮તી ત્યારે તે ભયકર રીતે જ્તતને અટપટા ર1૦૪કારણમાં લીન કરી દેતો. અત્યારે પણુ એણું એમ ક્યૂ. તે

13

વિસલ્યનોા સ'દેરેપ

13 October 2023
0
0
0

બીજે દિવસે સવારૅ જયદેવ સ્તાનસ'ષ્યાદિથી ૫2વારી “રક લટાર મારવા નીકળતો «તો ત્યાં તણું આયુષને પોતાના તરફ આવતે ન્નેચે।. “કેમ ? ' જયદેવે આયુષને આવતો નજ્નેઈ ને પૃછયુ. * મ'ત્રીશ્ષર ખોલાવે છે, કાતિકસ્વ

14

દ'ડનાયક અને મહામત્રો

13 October 2023
0
0
0

પ્‌્‌ટણુ છોડયા પછી પણેલવહેલેો જ દડનાયકે દામે દરને મળવા આવતો હતો. ધધૂક્રાજનું કામ ન હેત  દડનાયક કદાચ મળવા આવત નહિ. દામોદરે હજ કેઈ દિવસ પોતાને મહામ'ત્રીશ્રર તરી ગણાવ્યો ન હતો, જેકે એ જ મહામંત્રીશ્રર

15

ઝાતિ'કસ્વાસી લાઉહનીવાપીની રચન નિહાળે છે?

13 October 2023
0
0
0

ધૃધકરાજ આવ્યાના આયુષ દામેો!દરને સમાચાર અઃપ્યા કે તરત કાતિકસ્વામી વટેશ્વર તરફ ગયે! હતે. તેણ ત્યાં મ'દિરમાં ચારે તરફ કરીને ન્નેતાં કોઈ સૈનિક, દાતિ. ઘોડેસવાર કે ગજધિપતિને નનેયો નહિ. કવળ ધધૂકર

16

કહેવું  ન કહેવું?

13 October 2023
0
0
0

કારને કસ્વામી ન્યાં સોલકી છાવણીમાં પાછે! આવ્યો ત્યાં આયુષ ખખર આપ્યા કે મત્રીશ્રર મહારાજને મળવા ન્ત્વાના છે પણ તમારા પાછા આવવાની રાહ જુએ છે. કાર્તિક ઝપાટાબંધ અંદર ગયે. તેણે કોઈ દિવસ નછિ એવી ચિ'

17

એમેક નહિ પચ બે કવલ

13 October 2023
0
0
0

ઉઝુયટેવ ! ' “જમ કાતિકજ ! કેમ ? શું કહો છો ? ' “તું ત્યાં ચું નુએ છે?” 'કચયા?' ' પેલી વાપીતી નજકમાં કોઠા તરક, ત્યાંથી ચાલ્યા આવતા ખે માણસ તું જુએ છે ? ' “હ, મહારાજ ! કેમ ?' “ખત્

18

રુદ્રરારિતું ત્રિકપ્લઝ્ન

13 October 2023
0
0
0

નેન્‌ર્સ્બતી નદીને સામે તીરે આવેલ જ'ગલમાં સદ્રરાશિના અનુછાનમાં જઈ રહેલ ધ'ધૂકરાજની પાછળપાછળ દ્વામોદર પણુ કૅસર મકવાણાને સાથે લઈ ને જઈ રલ્રો હતે. એ વખતે મધરાતના સમય છશે. ધધૂકરાજ એકલો ચાલ્યે જતો હતે. દામો

19

મકવાણાએ શ કહ્યુ ?

13 October 2023
0
0
0

નેનવાર થતાં “કાતિકસ્તામી અને જ્યદેવે છુટકારાનો દમ લીધો. આખી રાત્રિ એમણુ મહાવત કલ્લની ચર્ચા ભોવામાં વિતાવી હતી. પણુ ખેમાંથી કયે! કલ્લ કયાં રહલો એ વાત રાત્રિના અ'ધકાર્‌ નેવી જ છાની રહી. સવારે વટેશ્

20

કહલ શી રીતે ઓડખાયો?

13 October 2023
0
0
0

સંત્રીશ્વરને સ્વપ્નમાં રાચવાની બહુ ટેવ ન છતી, તો વિધિ પણ એને બહ વખત સ્વપ્નમાં રણેવા દેવા ખુશી ન છતો. દામે।દરે પ્રવેશ કરતાં જ કાતિ'કે હાથ ન્નેડીને કહ્યું: ' મહારાજ | મારી પાસે બહ મહત્ત્વના સમાચાર છે. ત

21

મંત્રસભા

14 October 2023
0
0
0

દામોદર  ધધૂકરાજને। સંદેરો! લઈ ને જ્યાં મહારાન૪ની પાસે જવાની તેયારી કરી રથો હતો ત્યાં કાતિકે પ્રવેશ કર્યો: “ કેમ ? કલ્લને કબજે કર્યો ? ' દામોદરે એને જ્નેતાં જ સીધો સવાલ કર્યો. “' હા, મહારાજ ! “

22

મહારાજ ભીમદેવે આપેલે નિરાચ

14 October 2023
0
0
0

મહારાજ ભીમદેવની પાછળ  અખ દર્પાતે આવી રજો હતો. દડનાયક વિમલ તેને પડખ હતે. ભીમદેવે પટ્ટીમાં પ્રવેશા કર્યો. આખું મંત્રીમંડળ મહારાજને સત્કારવા માટે હાથ જોડીને નતમસ્તક ત્યાં ઊભ રુ. ન્તરેયાનના મહામૂલ

23

પણ એ જન સાધ્વી કોણ?

14 October 2023
0
0
0

સલ'કીની ાવણીમાં કૃખ્ણુરાન્ટ નજરકેદ થયે. દામાદરની ભાષા પમાણે તો એ રાજઅતિથિ ગણાયો. એ કાર્ય પૃરું થયું એ રાતે «૮ દામોદરે કાતિકતે બોલાવ્યો: “ કાતિક ! તારે તે જયદેવને હવે ચિત્રકોટ જવાનું છે. જયદેવ ચિત્રકોટ

24

દામોદર પોતાનું સ્વપ્ન કહે છે.

14 October 2023
0
0
0

કેરતકસ્વામી દેવરાજને! જવાખ સાંભળે તે પહેલાં પાતાની પાછળ ઈના પગલાના ધીમા અવાજને એ ચૉંકી ઊઠ્યો. તેગ્ર ઝડપથી પાછું ફરીને જેયું. દામે1દર તેની પાળા ઊભે! હતે. કરા્તિક વિવરણ થઈ ગયે. ' હ કફ્ેવરાન્ટ્ને કહે

25

દામોદર ની ચિંતા

14 October 2023
0
0
0

જંવરાજ અને કાતિ કસ્વામી ગયા કે તરત દામે।૬ર બધું ભૂલી જવા મથતો હેય તેમ આમતેમ ખે ધડી આંટા મારવા માંડયા. જ્યારે દામેદરે દેવરાજને કહ્યું કે કૃષ્યુરાજની યોજના પ્રમાણે મૃગયાવિહાર કરવા હજી પણુ મહારાન્‍૮

26

ચૌલા દેવી ની આત્મશ્રદ્ધા

14 October 2023
0
0
0

દામેોદર પટકટીતરફ આવ્યો, ચોલાદેવીની દ।રપાલિકા ત્યાં ઊભા હતીઃ દામે!દરે બોલ્યા વિતા કેવળ અથ સૂચક મુદ્રાથી પોતાનું આગમન ચૌલાદેવીને જણાવવાનું તેને કહ્યું. દારપાલિકાએ પણ કાંઈ ખોલ્યા વિના એક તરફ ખસીને દામોદર

27

મૃદં ઘોષનિઘોષ

14 October 2023
0
0
0

સ્રહારાજ ભીમદેવ સાથે ધંધૂકરાજનેો મૃગય॥ાંવહાર અએ અવ'તીનાથના ગુપ્તચરેને તો શલ્યનો બા થઈ પડવો. તેમણું તો દોડીને ચિત્રક્રાટમાં સમાચાર પણુ આપી દીધા કે અખુંદૃપતિ તો હવે મહારાજ ભીસદેવના મહામંડલેશ્વર ગણાવામાં

28

બાલા પ્રસાદ નમ્યા

14 October 2023
0
0
0

મહારાજ ભાંમદેન પાસે બષી હકોક્ત આવી ગઇ હતી. કૃષ્ણુરાજને હવે વધુ સખ્ત ન્નપતામાં રાખવામાં આવ્યે. તેના ઉપર સશસ્ત્ર સેનિકેો ખેસી ગયા. બાલપ્રસાદ એે સાંભળીને ઘણુ। ખિન્ન થયે. તે વિઝપ્તિ કરીને દામે।દરને ન્નતે

29

ચિત્રકોટ પદ્મભવન મા

14 October 2023
0
0
0

મહારાજ ભીષદેવ પાસેથી દામોદર સીધો ચૌલાદેવી પાસ ગયે. એની પટ્ટકુટીની રચના દામે!દરે નાતી સરખી વાટિકામાં એવી રીતે ગોઠવી હતી કૈ આયુષ ને દેવરાજ સિવાય બી”્ન કેઈ ને આ સ્થાનતી હજી ખબર પડી ન હતી. દામોદર ચૌલા પાસ

30

અવંતિનાથ ની વિદ્યાસભા

14 October 2023
0
0
0

ભોજરાજ માલવપતિના ગૌરવથી આવી ર૨લ્યો હતો. ભારતીય સ'સ્કૃતિનાં ઉત્તમ અ ગો એનામાં મૂતિમાન થયાં હેય તેમ તેનાં શરીર, મન અને આત્મા ત્રણૅતી વચ્ચે એક ધકારને સંવાદ દષ્િગાચર થતો હતે. ભોજરાજ આવી રલા છે એ ન્નેતાં જ

31

ભોજરાજ અને ભીમદેવ

16 October 2023
0
0
0

“બૅધકાર થતાંની સાથે ૦૪ દામે।દર છેક ભૌમદેવના કાન પાસે માથુ' લાવીને બોલ્યોઃ “મણારાજ ! હવે ગમેક ધડી પણુ થે।ભવું નથી ! ' “પણુ--ચોલા, દામે।૬ર ! ' “એ તો આપણી પહઠેલાં રસ્તે પરી ગવાં બથ; અની સાથે દેવર

32

પાટણ

16 October 2023
0
0
0

ચોલારવી પાટણમાં પાછી ફર. મહારા” ભીમદેવ ને દામોદર તે ચદ્દાવતી થઈને પાછળથી આવવાન! હતા. પાટણુની નગરીમાં ન્યાારે અખુંદ, નડૂલ, ને ધારાર્પાતિના સમાચાર આવ્યા ત્યારે મેદની રગે ચડી. આખી નગરીમાં ઉત્સવના સડાણુ થ

33

દામોદર ની માંગણી

16 October 2023
0
0
0

એૃહારાજ ભીમદેવ, પાટણમાં થોડે! વખત ગાળીને, તરત જ ખાલુકરાય અને મકવાણાના સૈન્ય સાથે થઇ જવા માટે પાટણુથી નીકળવાની તયારી કરવા લાગ્યા. એમના * સધ પ્રત્યેના વિનસ્યપ્રસ્થાન માટે ધેરધેર મગલેોત્સવ થયે।. પાછું પા

34

મકવાણા સાતસે સાલ લાવ્યે

16 October 2023
0
0
0

પ્‌્‌ટણુમાથી ખાન? દિવસે મંગલપ્રસ્થાન કરીને મહારાજ ભીમદેવનું સૈન્ય સિધને રસ્તે પડચુ. સિંધના હમ્મૂક મહાન અને અનય દુશ્મન છતો. તેનો જલદુગ અભેદ્ય ગણાતો. દામે।દરે સૈન્યને સિ'ધના વિસ્તરેલા રણપટમાં દોરવા

35

કુલચ'દે પાટષ્ક લૂટરૈ--ે જત્યું--

16 October 2023
0
0
0

દાસાદરે દુર'દેશા તો વાપરી હતી. અને સોલ) સૈન્ય સિંધના રષ્મુપટમાં હોય તે વખતે ગુજરાત ઉપર કોપ સ્થાયી વિજય મેળવી ન ન્નય એટલા માટે ખાસકરા્‌યની મજલ, ભિન્નમાલને રસ્તે ધીમે ધીમે પ્રજત્તિ કરી રહી હતી, હતાં એક

---

એક પુસ્તક વાંચો