નેનવાર થતાં “કાતિકસ્તામી અને જ્યદેવે છુટકારાનો દમ લીધો. આખી રાત્રિ એમણુ મહાવત કલ્લની ચર્ચા ભોવામાં વિતાવી હતી. પણુ ખેમાંથી કયે! કલ્લ કયાં રહલો એ વાત રાત્રિના અ'ધકાર્ નેવી જ છાની રહી.
સવારે વટેશ્વરના મંદિરમાંથી જ્યારે શ ખષ્વાનિ થવા લાગ્યા અને સોલ જીઓની છાવણીમાંથી હયદળ ને ગજદળ આમતેમ ધૃમીને પધભાતને જગવવા લાગ્યાં ત્યારે જ એમને લાગ્યું કે હવે ધંધૂકરાન વિષેનો ભય ગયે લાગે છે.
તેઓ ધીમે ધીમે વડ ઉપરથી ઊતરવા લાગ્યા. હજ કુલ્લ જગ્રત થયો ન રતો. એને બરાબર રીતે ન્નેઈ લેવાની જિત્તાસા તૃપ્ત કરવા થોડીવાર વડની ડાળી ઉપર રહીને નીચે નજર કરી. પછી કલ્લને સૂતો મૂકીને બન્ને તીચે ઊતરી ચાલી નીકળ્યા.
કાતિકસ્વામી સીધો દામોદર પાસે ગયો. જયદેવ મકવાણાજ પાસે જવાને! હતે।.
દામોદરે ધ'ધૂકરાજ વિષે હવે શે! વિચાર કયો છે, એ ન્નણી લીધા પછી જ પોતે કલ્લની વાત કરવી--એવોનિશ્રય કરીને ત ક અદર પ.
દામે।દર સ્નાનસ'ધ્યાથી પરવારી ભગવાન સૂય નારાયણુનાં દશન કરવા બહાર નીકળ્યો. તેણે અત્ય”ત ભક્તિભાવે ભગવાનને પ્રણામ કર્યા. એક ઘડી નેત્ર માં'ચી રાખી તેન અ'તરમાં પ્રાર્થ્યા. કાતિ કક રાહ જતો ઊભો રહ્યો. નય દામોદરની તેના ઉપર રદાછે પડતાં જ તેણુ કહ્યુ'ઃ “ કાતિક ' તે' પેલી વાત મને હજ કહી નથી ને (ટ પષ્મં પૂછવાનું ભૂલી ગયો છું. ખીજ એટલી ખધાી વસ્તુઓ આવી પડી કૈ તને પૃછ્વાનું “૮ રહી જતું હતું !'
' કઈ વાત, પ્રજ્નુ ?' કાંતિ કે પ્રણામ કરીને પૃછયું .
પિ. મકવાણાજને ત્યાં ગયો હતે ત્યાં તે રા ક્યું ર તામ્રપત્ર આપ્યું ત્યારે મકવાણાજ ર] ખોવ્યા?'
કાલે રાતે સ્દ્રરાશિ પાસે મકવાણાના આયુષ્ય વિષે સાંભળ્યું સારથી «૪ દામોદર આ વાત ન્નણુવા આતુર હતે।. કાતિક કચ્છપ'થકમાંથી પાછે ફર્યો ત્યારે એવી મહત્ત્તની વસ્તુએ ખની રહી હતી કે આ વાત વીસરી જવાતી હતી. કાલે રાસે એણું મકવાણા વિષ સાંભળ્યું ને આજે એને એ સાંભરી આવ્યું.
“પ્રભુ! મક્વાણાજ તો આ વાતથી તદ્ત અમાન રલા છે. હં ત્યાં ગયો ને મે જનેયું કે રણુધેલા મકવાણુાજ કરતાં તેની રાણીજ જયવતી આવી વાતમાં વધારે સમજ શકશે એટલે મે રાણીજને એ આપ્યું ! '
“ રાણી ઉદેમતીની બહેનને આપ્યું' છે ? ડીક, વારે સારૂં થયું મે તને પૃછી લીધું. મકવાણાજને હમણાં આંહી” આવ્યા ખતાવુ. ઉતાવળા થયા છે. '
આઇ "મ સનરુન્ઇ"શછન્ડનાઉનસઇ- અ-નતત-નકપાા,. ફુ. હમઇ- કં... સંતાઇ ન શતી, ગટ-કટાણણાઇાણણૂળા-ગ્ણી-.સાઉસઇઇ- મંણન્ક નક પડર ગઇ ઇશ નયુળનશમજુતન આનફનાવાણૂશાને માટે, પ્રબુ ?' દામે।દર જવાબ આપ તે પહેલાં તો મકવાણાને। અવાજ સભળાયેઃ “છે કે મંત્રીશ્રર, આયુષ ? ' પધાર્, પધારે।, મકવાણાજ ! હ તમારી જ રાહ ઊભે। છુ !' કેસર મકવાણા અદર આવ્યે1. દામોદર તેતી સામે નત રે. કાલનું પોતાનું ભવિષ્ય ન્નણ્યા પછી
«માં કાંઈક ફેરફાર જવાશે એમ એણે ધાયું હતું. પણ ન્નણે
જવન એ ૦૮ મૃત્યુના સાગર છેં, એવી ઊંચા પ્રકારની ખમીરવ'તી ખેપરવાઈથી મકવાણાના ચહેરા ઉપર નરે રણરગશ્રી નિત્ય વિરાજ રહેતી હતી એ જ રણર ગશ્રી દામે।દરે અત્યારે પણ્ રીડ,
“થયું ત્યારે, મહારાન૪ ! આંહી'નું તા હવે તમારું અખુંદ૬પતિનું યુદ્ધ તો પત્યું નાં ?'
“કેમ જણેયુ , મકવાણાજ ?”*
“કહે છે ને વિમલ દડનાયક મહારાજ પાસે આવે છે --ધખધૂકરાજની વતી ક્ષમાપ્રાથના માગવા.”
* આવવાના છે--એ સાચું; એ તો આવશે. પણુ મણારાન૮ તે! કહૈ છે મકવાણાજને દેસરીની નાળ બતાવવી છે !
“ નડૂલની સામેના આડાવળાની નાળ તાં? મે' નનેઈ છે. પણુ નડૂલવાળા સાંભળશે કે અખુ દપતિ હેઠા પડયા એટલે એનાં પણ હાંજ ગગડી જશે. હવે--તમારું આંહી'નું -આખુનું પત્યુ' તો મને હવે નનવા ઘો. મારે પાછે ધેર જગન માંડવે। છે ! '“ શેનો, મકવાણ્ાજ ? '
' આ બાપ, સાતસે। સાંઢ સુમરાની લાવવાનો છે નાં ? ૪ જગન જ ગણાય નાં? હું આંહી" આવ્યો ને વાંસોવાંસ સ'દેશે। આવ્યો. '
'રુ?'
“હું ત્યાં સંધ તરફ ગયે ત્યારે રાહ તો એમ જ્નેતા'તો કે સુમરાતી સાંઢ ખારાપાટ દીમની ચરવા ઢળે તો હાથ મારી આવું. પણુ એ બાજુ કે।ઈ ઢળ્યું જ નહિ ને. એણે નાણ્યુ' કૈ હવે મકવાણા નથી. એટલે ચરવા સાટુ મોટી લાર્ મોકલી દીધી છે. અટલે હવે સાતસો આઠસો ૯ન્નર જ ઝપટમાં આવે ઈ લઈ આવું. ને જગન માંડષે। છે ૪ પૂરે। કરુ !”
“ પણુ મહારાન્#્ને પૃછયુ' ? મહારાજ નવા દેશે ?'
' અત્યારમાં મહાર।જનૅ તે! પ્રણામ કરી આવ્યો !”'
“શ કક્ષ મહારાજે?”
'ધ'ધૂકરાજ ને સો આડાવળામાં શિકારે ચડવાના છે. એ પ્રસ'ગ વટાવીને પછી ન્ન.”
“થયું ત્યારે તો--એમ જ કરે, મકવાણાજ ! તમારા જયદેવને હવે મે।કલી દઉ છુ!
' કયાં ?'
'ખીજે કષા? આડાવળામાં--પ્રતાપદેવીની પાછળ.'
' ડીક્ર ત્યારે--હ' ત્યાં સર્યમ'દિર્માં જઈ આવું. '
એટલામાં બહાર કાંધક કોલાહલ થયે।. મકવાણાજ શુ' થાય છે એ ન્નણુવા બહાર નીકળે, તે પહેલાં આયૃપ કેટલાક ગાસુડીઓને લઈ ને આવ્યો. વાણુા।જ ખને જેઈ રલ.
“મહારાજ! આ ગાસ્ડીએ આવ્યા--જેમને માટે તમે કહ્યું હતું તે. તેમાંના દરેક સો સો માટલાં આપશે ! '
“ ડીક--એમની તેયારી ઉપર દેખરેખ રાખી જેમ જેમ માટલાં આવે તેમ તેમ એની વ્યવસ્થા કરતા રહો. જેજે કેઈ માટલું ફટે નહિ--”
“ અને આયુષ ! એક એક સોનાનો દ્રમ્મ એમને દરેકને પહેલાં આપી તો દે. માટલાં તો બરાબર મજખૂત છે કે ?'
# ણા, મહારાજ !'
આયુષ ને ગારુડીઓ ગયાં.
' માટલાં આપશે એ ચું, મહારાજ ?' કાતતિક ને કેસર બસે એકસાથે ખોલી ઊઠયા ?
દામોદરે એક મિ. સ્મિત કર્યું, “ મકવાણાજ ! તમે રણુજગી પુસ્ષ છો. મહારાજ આટલી ઝડપથી આંહી'નું યુદ્ધ સકેલી લે છે એ એટલા માટે કે હરપળે એમને સિંધ બએાલાવી રહ્યું છે. મહારાજ એ દિશામાંથી હમેશને માટે ચૂજરાતને ભયમુક્ત કરવા માગે છે. પણુ સુમરે। ણમ્સુક ખળવાન છે. એનું સૈન્ય પણુ બળવાન છે. અને એ ઉપરાંત રણુદુર્ગ, વનદુગ' ને જલદુગ એવા ત્રણુ અભેદ્ય દુર્ગૌની વચ્ચે એ ખડે છે. તમારે ત્યાંથી, તમે જ ને જ લાકડાં કાપવાવાળાને સિ'ધ તરક રવાના કરજે. એના જલદુગ'ને અમે એના વનદુગ વડે જ ભેદીશું. આ માટલાં શાનાં છે એ ઉવે ખબર પડી?'
“ના, મહારાજ ! હજી કાંઈ સમન્નયુ' નહિ ! '
“ આ ડુગરાઓમાં તો બીજું શું' મળે ? મહાન વિષ-ધરની પેદાશ હી 3 છે. આ ગાસરુડીએ મહા હોશિયાર છે. એમણું અસખ્ય માટલાં તૈયાર કર્યાં છે. દરેક મા2લામાં વિષધરે। ખેઠા છે. એ સધળાને સિ'ધને। પ્રવાસ કરાવીશું.”
“ અરે !--' કૈસર ને કાતિક બન્ને આશ્ચર્યથી એક ઘડીભર ખીજ કાંઈ ખોલી શકયા નહિ. આંહી ખેઠાં ખેડા પૃણગુ--એક પળ ગુમાવ્યા વિના મંત્રી સિંધની તૈયારી તો કરી « ર્યા હતો. મકવાણાએ હાથ જ્ેડચાઃ “ મહાન પાટણનું સ્વપ્ન સિદ્ધ કરવા, ગ્રભુ ! તમે તો આકાશપાતાળ એક કરી રજ્યા છો. ને મહારાજ માટે આવા મં-્રીશ્રરને લીખષે અરધાં યુદ્ધો વગર લડચ 1જતાઈ ન્તય છે. પણુ એક વાત મનમાં ખટક'ા કરે છે, મહારાન૮ ! ”
“ર વાત છે, મકવાણા? ? '
“ સહારાજ બામદેવનું પરાકમ એમતી મબૅરણાદાત્રી ચૌલાદેવીમાં રું છે: દડનાયકના સ્વપ્નની સિદ્ધિ ધણ અકે
ડછાયા ન્ટેમ સાથે રહેતી દેવીશ્રીને આધારે છે. પણ, પ્રનુ | તમારી આ ચોજનાએ, એક પણુ રાસ્રના ખણુખણા2 વિના હજરે।નાં દળને થ'ભાવી દેવાની અગસચંતી--એ ને શક્તિને આધારે છે એ શક્તિનાં દશન અમારા જેવા માટે ખરાં કે નહિ?'
' મકવાણ્ા।જ ! કેટલીક વખત--અણકથેલી વાતેથી પણુ કાંઈ એર આન'દ નથી મળતો ?'
“ મળે છે--પણ કોઈની સમક્ષ તમે કોઈ દિવસ આ વાત કરી ન્નણી નથી. એટલે કૌતુક વધે છે કે આટલી શક્તિ ન્યાંથી આવતી હશે--એ નારી કેટલી અદ્ભુત હશે ? બીજું કાંઈ નાહ, મહારાજ ! અમારા રાણીવાસને એવી વાતો મળતીરણે તો વપત્ય પડે માણું ક અંબર જળવાય નાં? ” ' મકવાણાજ !એક રા ક્તિ પુસ્ષ માટે સોથી અદ્ભુત છે !”
' ડર, મહારાજ ? '
' એકા#। રણેવાની--તમે મહારાજને મળી આવ્યા ને મારે જવાનું છે, મકવાણાજ !---૯યા ત્યારે. ' દામોદરે ત્વરાથી વાત કૅરવી નાખી. પણુ તેને અવ।ા૦૮ કાતતિે બરાખર એળખી લીધો. તે પહેલાં પણુ એકાદ વખત એણે દામોદરને અનેક વાતોમાં તલ્લોન થઈને કાંઈક ભૂલી જવા પ્રયત્ન કરતે! હેય એવે! દીઠે। હતો. કાંતિ કન એક નવી વસ્તુની શોધ કરવાની તાલાવેલી લાગી. એને આજે પહેલીવાર સમન્નયું કે મંત્રીશ્રરની કાર્યતલ્લીનતા એ જેટલી એમના ઉત્સાણને લીધે થતી ક્યા હતી, એટલી જ હેદયના એકાદ ઉજ્જડ શન્ય ખૂણાને હાંકી દેવાના પ્રયત્નરૂપે પણ થતી હતી. આ નવા સત્યની શક્યતાએ દામા દરને જનારી એની દિને કાંઈ નવે જ પલટો આપ્યે. અત્યાર સુધી એ એક શંક્તશાળી મત્રીશ્રરને! સેવક હતે1ઃ હવે એ એક સંસારસન્યાસી ન્ટેવા, કવળ લોક માટે જ પ્રબાત્તિ આચરી ખેડેલા, વેરાગી ત્યાગીને ભક્ત બન્યે.
મકવાણાજી ઝર્ય મદિર તરક જવા નીકળ્યા. થે।ડે સુધી દામોદર એની સાથૅ ગયે!. મકવાણાજ રનન લેતા હતા ત્યાં દામોદરે કહ્યું : “ મકવાણાજ ! તમે કાલની વાત મન ઉપર ન લાવતા ! *
ક કઈ વાત, મહારાન૪ ?'
' આ સુદ્રરાશિએ ને કહી તે--ટ્ર”કા આયુષ્યની--એનું કારણ છે--' દામેો।!દર આગળ ખે લતે। અટજ૪ી ગયે. સદ્ર-રાશિનું ભવિષ્ય પોતે કહેલી માં ર્ટલું આભારી હોઈ શે એ ચર્ચા એ ગળી ગયે.
' મહારાજ !” મકવાણા ઉલ્લાસથી ખોલ્યો: “ સદ્રરાશિએ એ નશીબ ભાખ્યું અને મારા ઉત્સાહનો કાલે પાર ન હતો.”
“ઉત્સાહનો પાર ન હતો, મહારાજ ? રણમાં પડવાથી થતું મરણુ રજપૂતને મીર્ડું લાગે એ સમજ શકાય; પણ જાઈ મરણુ પોતે મીદું લાગે?”
“ હા, મણારાજ ! મને લાગે છે ક (દગીની સધળી મીઠાશ---અરે, [જદગીનું સધળે અમૃત--એ મરણની છેલ્લી ઘડીના કટોાર્ામાં છલ્લોછલ્લ ભયું છે. મૃત્યુ વિના એવા અદભુત આનદનો પરિચય કવાંથી મળે ? અને છેક છેલ્લી અવસ્થામાં, જ્યારે ચામડી ખખળા ગઈ ણેય, શરીર નખાઈ ગયું હોય, ગાત્ર શિથિલ બન્યાં હેોય--ત્યારે માણુસ આ આનદ શું ભોગવવાને। હતો ? મરણુની ધડી તો, મહારાજ ! કચ્છમાં પહેલેથી અનેક નરપુંગવેો ન્નણુતા આવ્યા છે ને એને ઉન્નળતા આવ્યા છે. લાખા ફૂલાણીએ એ ધડી વહેલી ન્નણી, તો મહારાજ મૂલરાજદેવ સાથે શોણિતસ્નાનનો લહાવે। લીધો : મે* ન્નણી તો છ સુમરા સાથે લષાવે। લઈશ ! '
“ તમને ખબર તે છે નાં, મકવાણાજ !' દામોદર ખાલ્યો--“ પેલી તમારી પ્રતાપદેવી, મે તમને તે દિવસે કહ્યું નાં કેમ નાડી, એની વાત તે ન્યારી હતી. માળવાના ધઉ'ની પોઠે। એને સિંધમાં મોકલવી હતી ! તો જ સુમરાને ત્યાં અનાજ ભેગુ થાય નાં ?'* પછી?”
“ પછી અમે એ રે૪ દીધી--ને સુમરા ઘઉ વિનાનો રહા !'
* અરે રે! એવું શું કરવા કયું ? ?
' કેમ અરેરે ! ખોલ્યા? એવું નહિ કયું હોત તે તો એ લડવા દોડત ! ”
' પણુ ત'ઈઈ બખિચારોા દાણા ખાધા વિના લડશે કથાથી ? અટલે મને કહેવરાવતો હતો કે ભઈ, તારે ખાર।પાટ નડ છે. નકર તને તો ઉખેડી નાખુ !'
'એ વાત સાચી--ખારેપાટ ન છોય તે સુમરે ગ૦૪બની વાત કરી નાખે ન
“ર કરી નાખે?”
* અનાજ મળે તો સેન ખારાપાટમાં રાખીને જ લડે ! '
' એટલે તો મં' કહેવરાવ્યું, બાપલા ! ”
(રા ?' દામેોદરે ઉતાવળે પૂછયું.
“ક તું તારેબાપ! ઘઉંતીકકર ન કરતા. તારા સાટુ થઈને ૯*નર્ વીઘાંમાં ઘઉં હ' વાવી દેશ. આ તું તારે ઈ ધઉં ખાજે. ઘઉ તારા--નતે લડાઈ મારી ! આ વળી હવે ન્નણ્યું કે દેહ વહેલો પડવાને છે અટલે ફરી કહેવરાવશ કૈ આપણે તને ઘઉં પણુ આપવા--ને લડાઈ પણ આપવી ! '
' અરે ! સકવાણાજ ! રણકેસરી ! તસે પણુ ગજબની કરી નાખો--
“ખાપુ! રે'વાનું થોડ હેય તો તો થેડામાં અનેક રગ ભરવા પડશે નાં? ઠીક લ્યો--જય સોમનાથ !'
દામોદર મકવાણાની વીરત્વભરેલી વાણીથી એકધડટીભર તો છડ્ક યપ ને એને જતે। હ? જ રણો. દામેોદદરને
પણુ લાગ્યું કે અત્યારે એ ને નઈ રા છે એ ૬સ્્ય ન્નેવા
તા દેવતા પણુ અમરલોકથી પૃથ્વીમાં આવે. આવે રણુવેલે,
મૃત્યુને પણુ મિત્ર લાગે એવે, રસિયો, ટેકીલેો, રણુરગી
ને વિશ્રાસુ--કદાચ એ આ જમાનાનું ને આ પૃશ્વીન'
છેલ્લુંવેલ્લું મહામે।લું રત્ન ણેય ! દામોદર વિચાર કરતો પાછે ફર્યો.