shabd-logo

મકવાણાએ શ કહ્યુ ?

13 October 2023

0 જોયું 0

નેનવાર થતાં “કાતિકસ્તામી અને જ્યદેવે છુટકારાનો દમ લીધો. આખી રાત્રિ એમણુ મહાવત કલ્લની ચર્ચા ભોવામાં વિતાવી હતી. પણુ ખેમાંથી કયે! કલ્લ કયાં રહલો એ વાત રાત્રિના અ'ધકાર્‌ નેવી જ છાની રહી.

સવારે વટેશ્વરના મંદિરમાંથી જ્યારે શ ખષ્વાનિ થવા લાગ્યા અને સોલ જીઓની છાવણીમાંથી હયદળ ને ગજદળ આમતેમ ધૃમીને પધભાતને જગવવા લાગ્યાં ત્યારે જ એમને લાગ્યું કે હવે ધંધૂકરાન વિષેનો ભય ગયે લાગે છે.

તેઓ ધીમે ધીમે વડ ઉપરથી ઊતરવા લાગ્યા. હજ કુલ્લ જગ્રત થયો ન રતો. એને બરાબર રીતે ન્નેઈ લેવાની જિત્તાસા તૃપ્ત કરવા થોડીવાર વડની ડાળી ઉપર રહીને નીચે નજર કરી. પછી કલ્લને સૂતો મૂકીને બન્ને તીચે ઊતરી ચાલી નીકળ્યા.

કાતિકસ્વામી સીધો દામોદર પાસે ગયો. જયદેવ મકવાણાજ પાસે જવાને! હતે।.

દામોદરે ધ'ધૂકરાજ વિષે હવે શે! વિચાર કયો છે, એ ન્નણી લીધા પછી જ પોતે કલ્લની વાત કરવી--એવોનિશ્રય કરીને ત ક અદર પ.

દામે।દર સ્નાનસ'ધ્યાથી પરવારી ભગવાન સૂય નારાયણુનાં દશન કરવા બહાર નીકળ્યો. તેણે અત્ય”ત ભક્તિભાવે ભગવાનને પ્રણામ કર્યા. એક ઘડી નેત્ર માં'ચી રાખી તેન અ'તરમાં પ્રાર્થ્યા. કાતિ કક રાહ જતો ઊભો રહ્યો. નય દામોદરની તેના ઉપર રદાછે પડતાં જ તેણુ કહ્યુ'ઃ “ કાતિક ' તે' પેલી વાત મને હજ કહી નથી ને (ટ પષ્મં પૂછવાનું ભૂલી ગયો છું. ખીજ એટલી ખધાી વસ્તુઓ આવી પડી કૈ તને પૃછ્વાનું “૮ રહી જતું હતું !'

' કઈ વાત, પ્રજ્નુ ?' કાંતિ કે પ્રણામ કરીને પૃછયું .

પિ. મકવાણાજને ત્યાં ગયો હતે ત્યાં તે રા ક્યું ર તામ્રપત્ર આપ્યું ત્યારે મકવાણાજ ર] ખોવ્યા?'

કાલે રાતે સ્દ્રરાશિ પાસે મકવાણાના આયુષ્ય વિષે સાંભળ્યું સારથી «૪ દામોદર આ વાત ન્નણુવા આતુર હતે।. કાતિક કચ્છપ'થકમાંથી પાછે ફર્યો ત્યારે એવી મહત્ત્તની વસ્તુએ ખની રહી હતી કે આ વાત વીસરી જવાતી હતી. કાલે રાસે એણું મકવાણા વિષ સાંભળ્યું ને આજે એને એ સાંભરી આવ્યું.

“પ્રભુ! મક્વાણાજ તો આ વાતથી તદ્‌ત અમાન રલા છે. હં ત્યાં ગયો ને મે જનેયું કે રણુધેલા મકવાણુાજ કરતાં તેની રાણીજ જયવતી આવી વાતમાં વધારે સમજ શકશે એટલે મે રાણીજને એ આપ્યું ! '

“ રાણી ઉદેમતીની બહેનને આપ્યું' છે ? ડીક, વારે સારૂં થયું મે તને પૃછી લીધું. મકવાણાજને હમણાં આંહી” આવ્યા ખતાવુ. ઉતાવળા થયા છે. '

આઇ "મ સનરુન્ઇ"શછન્ડનાઉનસઇ- અ-નતત-નકપાા,. ફુ. હમઇ- કં... સંતાઇ ન  શતી,  ગટ-કટાણણાઇાણણૂળા-ગ્ણી-.સાઉસઇઇ- મંણન્ક નક પડર ગઇ ઇશ નયુળનશમજુતન આનફનાવાણૂશાને માટે, પ્રબુ ?' દામે।દર જવાબ આપ તે પહેલાં તો મકવાણાને। અવાજ સભળાયેઃ “છે કે મંત્રીશ્રર, આયુષ ? ' પધાર્‌, પધારે।, મકવાણાજ ! હ તમારી જ રાહ ઊભે। છુ !' કેસર મકવાણા અદર આવ્યે1. દામોદર તેતી સામે નત રે. કાલનું પોતાનું ભવિષ્ય ન્નણ્યા પછી

«માં કાંઈક ફેરફાર જવાશે એમ એણે ધાયું હતું. પણ ન્નણે

જવન એ ૦૮ મૃત્યુના સાગર છેં, એવી ઊંચા પ્રકારની ખમીરવ'તી ખેપરવાઈથી મકવાણાના ચહેરા ઉપર નરે રણરગશ્રી નિત્ય વિરાજ રહેતી હતી એ જ રણર ગશ્રી દામે।દરે અત્યારે પણ્‌ રીડ,

“થયું ત્યારે, મહારાન૪ ! આંહી'નું તા હવે તમારું અખુંદ૬પતિનું યુદ્ધ તો પત્યું નાં ?'

“કેમ જણેયુ , મકવાણાજ ?”*

“કહે છે ને વિમલ દડનાયક મહારાજ પાસે આવે છે --ધખધૂકરાજની વતી ક્ષમાપ્રાથના માગવા.”

* આવવાના છે--એ સાચું; એ તો આવશે. પણુ મણારાન૮ તે! કહૈ છે મકવાણાજને દેસરીની નાળ બતાવવી છે !

“ નડૂલની સામેના આડાવળાની નાળ તાં? મે' નનેઈ છે. પણુ નડૂલવાળા સાંભળશે કે અખુ દપતિ હેઠા પડયા એટલે એનાં પણ હાંજ ગગડી જશે. હવે--તમારું આંહી'નું -આખુનું પત્યુ' તો મને હવે નનવા ઘો. મારે પાછે ધેર જગન માંડવે। છે ! '“ શેનો, મકવાણ્‌ાજ ? '

' આ બાપ, સાતસે। સાંઢ સુમરાની લાવવાનો છે નાં ? ૪ જગન જ ગણાય નાં? હું આંહી" આવ્યો ને વાંસોવાંસ સ'દેશે। આવ્યો. '

'રુ?'

“હું ત્યાં સંધ તરફ ગયે ત્યારે રાહ તો એમ જ્નેતા'તો કે સુમરાતી સાંઢ ખારાપાટ દીમની ચરવા ઢળે તો હાથ મારી આવું. પણુ એ બાજુ કે।ઈ ઢળ્યું જ નહિ ને. એણે નાણ્યુ' કૈ હવે મકવાણા નથી. એટલે ચરવા સાટુ મોટી લાર્‌ મોકલી દીધી છે. અટલે હવે સાતસો આઠસો ૯ન્નર જ ઝપટમાં આવે ઈ લઈ આવું. ને જગન માંડષે। છે ૪ પૂરે। કરુ !”

“ પણુ મહારાન્#્ને પૃછયુ' ? મહારાજ નવા દેશે ?'

' અત્યારમાં મહાર।જનૅ તે! પ્રણામ કરી આવ્યો !”'

“શ કક્ષ મહારાજે?”

'ધ'ધૂકરાજ ને સો આડાવળામાં શિકારે ચડવાના છે. એ પ્રસ'ગ વટાવીને પછી ન્ન.”

“થયું ત્યારે તો--એમ જ કરે, મકવાણાજ ! તમારા જયદેવને હવે મે।કલી દઉ છુ!

' કયાં ?'

'ખીજે કષા? આડાવળામાં--પ્રતાપદેવીની પાછળ.'

' ડીક્ર ત્યારે--હ' ત્યાં સર્યમ'દિર્માં જઈ આવું. '

એટલામાં બહાર કાંધક કોલાહલ થયે।. મકવાણાજ શુ' થાય છે એ ન્નણુવા બહાર નીકળે, તે પહેલાં આયૃપ કેટલાક ગાસુડીઓને લઈ ને આવ્યો. વાણુા।જ ખને જેઈ રલ.

“મહારાજ! આ ગાસ્ડીએ આવ્યા--જેમને માટે તમે કહ્યું હતું તે. તેમાંના દરેક સો સો માટલાં આપશે ! '

“ ડીક--એમની તેયારી ઉપર દેખરેખ રાખી જેમ જેમ માટલાં આવે તેમ તેમ એની વ્યવસ્થા કરતા રહો. જેજે કેઈ માટલું ફટે નહિ--”

“ અને આયુષ ! એક એક સોનાનો દ્રમ્મ એમને દરેકને પહેલાં આપી તો દે. માટલાં તો બરાબર મજખૂત છે કે ?'

# ણા, મહારાજ !'

આયુષ ને ગારુડીઓ ગયાં.

' માટલાં આપશે એ ચું, મહારાજ ?' કાતતિક ને કેસર બસે એકસાથે ખોલી ઊઠયા ?

દામોદરે એક મિ. સ્મિત કર્યું, “ મકવાણાજ ! તમે રણુજગી પુસ્ષ છો. મહારાજ આટલી ઝડપથી આંહી'નું યુદ્ધ સકેલી લે છે એ એટલા માટે કે હરપળે એમને સિંધ બએાલાવી રહ્યું છે. મહારાજ એ દિશામાંથી હમેશને માટે ચૂજરાતને ભયમુક્ત કરવા માગે છે. પણુ સુમરે। ણમ્સુક ખળવાન છે. એનું સૈન્ય પણુ બળવાન છે. અને એ ઉપરાંત રણુદુર્ગ, વનદુગ' ને જલદુગ એવા ત્રણુ અભેદ્ય દુર્ગૌની વચ્ચે એ ખડે છે. તમારે ત્યાંથી, તમે જ ને જ લાકડાં કાપવાવાળાને સિ'ધ તરક રવાના કરજે. એના જલદુગ'ને અમે એના વનદુગ વડે જ ભેદીશું. આ માટલાં શાનાં છે એ ઉવે ખબર પડી?'

“ના, મહારાજ ! હજી કાંઈ સમન્નયુ' નહિ ! '

“ આ ડુગરાઓમાં તો બીજું શું' મળે ? મહાન વિષ-ધરની પેદાશ હી 3 છે. આ ગાસરુડીએ મહા હોશિયાર છે. એમણું અસખ્ય માટલાં તૈયાર કર્યાં છે. દરેક મા2લામાં વિષધરે। ખેઠા છે. એ સધળાને સિ'ધને। પ્રવાસ કરાવીશું.”

“ અરે !--' કૈસર ને કાતિક બન્ને આશ્ચર્યથી એક ઘડીભર ખીજ કાંઈ ખોલી શકયા નહિ. આંહી ખેઠાં ખેડા પૃણગુ--એક પળ ગુમાવ્યા વિના મંત્રી સિંધની તૈયારી તો કરી « ર્યા હતો. મકવાણાએ હાથ જ્ેડચાઃ “ મહાન પાટણનું સ્વપ્ન સિદ્ધ કરવા, ગ્રભુ ! તમે તો આકાશપાતાળ એક કરી રજ્યા છો. ને મહારાજ માટે આવા મં-્રીશ્રરને લીખષે અરધાં યુદ્ધો વગર લડચ 1જતાઈ ન્તય છે. પણુ એક વાત મનમાં ખટક'ા કરે છે, મહારાન૮ ! ”

“ર વાત છે, મકવાણા? ? '

“ સહારાજ બામદેવનું પરાકમ એમતી મબૅરણાદાત્રી ચૌલાદેવીમાં રું છે: દડનાયકના સ્વપ્નની સિદ્ધિ ધણ અકે

ડછાયા ન્ટેમ સાથે રહેતી દેવીશ્રીને આધારે છે. પણ, પ્રનુ | તમારી આ ચોજનાએ, એક પણુ રાસ્રના ખણુખણા2 વિના હજરે।નાં દળને થ'ભાવી દેવાની અગસચંતી--એ ને શક્તિને આધારે છે એ શક્તિનાં દશન અમારા જેવા માટે ખરાં કે નહિ?'

' મકવાણ્‌ા।જ ! કેટલીક વખત--અણકથેલી વાતેથી પણુ કાંઈ એર આન'દ નથી મળતો ?'

“ મળે છે--પણ કોઈની સમક્ષ તમે કોઈ દિવસ આ વાત કરી ન્નણી નથી. એટલે કૌતુક વધે છે કે આટલી શક્તિ ન્યાંથી આવતી હશે--એ નારી કેટલી અદ્‌ભુત હશે ? બીજું કાંઈ નાહ, મહારાજ ! અમારા રાણીવાસને એવી વાતો મળતીરણે તો વપત્ય પડે માણું ક અંબર જળવાય નાં? ” ' મકવાણાજ !એક રા ક્તિ પુસ્ષ માટે સોથી અદ્ભુત છે !”

' ડર, મહારાજ ? '

' એકા#। રણેવાની--તમે મહારાજને મળી આવ્યા ને મારે જવાનું છે, મકવાણાજ !---૯યા ત્યારે. ' દામોદરે ત્વરાથી વાત કૅરવી નાખી. પણુ તેને અવ।ા૦૮ કાતતિે બરાખર એળખી લીધો. તે પહેલાં પણુ એકાદ વખત એણે દામોદરને અનેક વાતોમાં તલ્લોન થઈને કાંઈક ભૂલી જવા પ્રયત્ન કરતે! હેય એવે! દીઠે। હતો. કાંતિ કન એક નવી વસ્તુની શોધ કરવાની તાલાવેલી લાગી. એને આજે પહેલીવાર સમન્નયું કે મંત્રીશ્રરની કાર્યતલ્લીનતા એ જેટલી એમના ઉત્સાણને લીધે થતી ક્યા હતી, એટલી જ હેદયના એકાદ ઉજ્જડ શન્ય ખૂણાને હાંકી દેવાના પ્રયત્નરૂપે પણ થતી હતી. આ નવા સત્યની શક્યતાએ દામા દરને જનારી એની દિને કાંઈ નવે જ પલટો આપ્યે. અત્યાર સુધી એ એક શંક્તશાળી મત્રીશ્રરને! સેવક હતે1ઃ હવે એ એક સંસારસન્યાસી ન્ટેવા, કવળ લોક માટે જ પ્રબાત્તિ આચરી ખેડેલા, વેરાગી ત્યાગીને ભક્ત બન્યે.

મકવાણાજી ઝર્ય મદિર તરક જવા નીકળ્યા. થે।ડે સુધી દામોદર એની સાથૅ ગયે!. મકવાણાજ રનન લેતા હતા ત્યાં દામોદરે કહ્યું : “ મકવાણાજ ! તમે કાલની વાત મન ઉપર ન લાવતા ! *

ક કઈ વાત, મહારાન૪ ?'

' આ સુદ્રરાશિએ ને કહી તે--ટ્ર”કા આયુષ્યની--એનું કારણ છે--' દામેો।!દર આગળ ખે લતે। અટજ૪ી ગયે. સદ્ર-રાશિનું ભવિષ્ય પોતે કહેલી માં ર્ટલું આભારી હોઈ શે એ ચર્ચા એ ગળી ગયે.

' મહારાજ !” મકવાણા ઉલ્લાસથી ખોલ્યો: “ સદ્રરાશિએ એ નશીબ ભાખ્યું અને મારા ઉત્સાહનો કાલે પાર ન હતો.”

“ઉત્સાહનો પાર ન હતો, મહારાજ ? રણમાં પડવાથી થતું મરણુ રજપૂતને મીર્ડું લાગે એ સમજ શકાય; પણ જાઈ મરણુ પોતે મીદું લાગે?”

“ હા, મણારાજ ! મને લાગે છે ક (દગીની સધળી મીઠાશ---અરે, [જદગીનું સધળે અમૃત--એ મરણની છેલ્લી ઘડીના કટોાર્‌ામાં છલ્લોછલ્લ ભયું છે. મૃત્યુ વિના એવા અદભુત આનદનો પરિચય કવાંથી મળે ? અને છેક છેલ્લી અવસ્થામાં, જ્યારે ચામડી ખખળા ગઈ ણેય, શરીર નખાઈ ગયું હોય, ગાત્ર શિથિલ બન્યાં હેોય--ત્યારે માણુસ આ આનદ શું ભોગવવાને। હતો ? મરણુની ધડી તો, મહારાજ ! કચ્છમાં પહેલેથી અનેક નરપુંગવેો ન્નણુતા આવ્યા છે ને એને ઉન્નળતા આવ્યા છે. લાખા ફૂલાણીએ એ ધડી વહેલી ન્નણી, તો મહારાજ મૂલરાજદેવ સાથે શોણિતસ્નાનનો લહાવે। લીધો : મે* ન્નણી તો છ સુમરા સાથે લષાવે। લઈશ ! '

“ તમને ખબર તે છે નાં, મકવાણાજ !' દામોદર ખાલ્યો--“ પેલી તમારી પ્રતાપદેવી, મે તમને તે દિવસે કહ્યું નાં કેમ નાડી, એની વાત તે ન્યારી હતી. માળવાના ધઉ'ની પોઠે। એને સિંધમાં મોકલવી હતી ! તો જ સુમરાને ત્યાં અનાજ ભેગુ થાય નાં ?'* પછી?”

“ પછી અમે એ રે૪ દીધી--ને સુમરા ઘઉ વિનાનો રહા !'

* અરે રે! એવું શું કરવા કયું ? ?

' કેમ અરેરે ! ખોલ્યા? એવું નહિ કયું હોત તે તો એ લડવા દોડત ! ”

' પણુ ત'ઈઈ બખિચારોા દાણા ખાધા વિના લડશે કથાથી ? અટલે મને કહેવરાવતો હતો કે ભઈ, તારે ખાર।પાટ નડ છે. નકર તને તો ઉખેડી નાખુ !'

'એ વાત સાચી--ખારેપાટ ન છોય તે સુમરે ગ૦૪બની વાત કરી નાખે ન

“ર કરી નાખે?”

* અનાજ મળે તો સેન ખારાપાટમાં રાખીને જ લડે ! '

' એટલે તો મં' કહેવરાવ્યું, બાપલા ! ”

(રા ?' દામેોદરે ઉતાવળે પૂછયું.

“ક તું તારેબાપ! ઘઉંતીકકર ન કરતા. તારા સાટુ થઈને ૯*નર્‌ વીઘાંમાં ઘઉં હ' વાવી દેશ. આ તું તારે ઈ ધઉં ખાજે. ઘઉ તારા--નતે લડાઈ મારી ! આ વળી હવે ન્નણ્યું કે દેહ વહેલો પડવાને છે અટલે ફરી કહેવરાવશ કૈ આપણે તને ઘઉં પણુ આપવા--ને લડાઈ પણ આપવી ! '

' અરે ! સકવાણાજ ! રણકેસરી ! તસે પણુ ગજબની કરી નાખો--

“ખાપુ! રે'વાનું થોડ હેય તો તો થેડામાં અનેક રગ ભરવા પડશે નાં? ઠીક લ્યો--જય સોમનાથ !'

દામોદર મકવાણાની વીરત્વભરેલી વાણીથી એકધડટીભર તો છડ્ક યપ ને એને જતે। હ? જ રણો. દામેોદદરને

પણુ લાગ્યું કે અત્યારે એ ને નઈ રા છે એ ૬સ્‍્ય ન્નેવા

તા દેવતા પણુ અમરલોકથી પૃથ્વીમાં આવે. આવે રણુવેલે,

મૃત્યુને પણુ મિત્ર લાગે એવે, રસિયો, ટેકીલેો, રણુરગી

ને વિશ્રાસુ--કદાચ એ આ જમાનાનું ને આ પૃશ્વીન'

છેલ્લુંવેલ્લું મહામે।લું રત્ન ણેય ! દામોદર વિચાર કરતો પાછે ફર્યો.

35
લેખ
રાજ સન્યાસી
0.0
"રાજસન્યાસી" એ એક આકર્ષક સાહિત્યિક કૃતિ છે જે માનવીય લાગણીઓ, આધ્યાત્મિકતા અને સ્વ-શોધની સફરની જટિલતાઓને શોધે છે. એક માસ્ટર સ્ટોરીટેલર દ્વારા લખાયેલ, પુસ્તક એક મનમોહક કથા વણાટ કરે છે જે તેના નાયકના જીવનને અનુસરે છે, પ્રેમ, બલિદાન અને જ્ઞાનની શોધની થીમ્સ શોધે છે. લેખક કુશળતાપૂર્વક આબેહૂબ છબી બનાવે છે અને એક કાવ્યાત્મક ભાષાનો ઉપયોગ કરે છે જે વાચકોને એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં પૂર્વીય ફિલસૂફી સમકાલીન જીવનને મળે છે. પાત્રો સારી રીતે વિકસિત અને સંબંધિત છે, દરેક તેમના પોતાના આંતરિક રાક્ષસો સાથે ઝઝૂમી રહ્યા છે અને પડકારોનો સામનો કરીને અર્થ શોધે છે. પુસ્તક માત્ર એક વાર્તા નથી; તે એક દાર્શનિક સંશોધન છે, જે વાચકોને જીવનના ઊંડા પ્રશ્નો પર વિચાર કરવા આમંત્રિત કરે છે. તે આત્મનિરીક્ષણને પ્રોત્સાહિત કરે છે અને માનવ સંબંધોની જટિલતાઓ અને ઉચ્ચ ઉદ્દેશ્યની શોધમાં આંતરદૃષ્ટિ આપે છે. જ્યારે ગતિ ક્યારેક ચિંતનશીલ લાગે છે, તે નાયકની આત્મનિરીક્ષણ પ્રવાસને પ્રતિબિંબિત કરે છે, વાચકોને ધ્યાનના અનુભવ તરફ દોરે છે. કથા વિચારપ્રેરક છે, કાયમી અસર છોડીને અને વાચકોને તેમના પોતાના માર્ગો અને આકાંક્ષાઓ પર પ્રતિબિંબિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એકંદરે, "રાજસન્યાસી" એ એક વિચારપૂર્વક રચાયેલ સાહિત્યિક ભાગ છે જે આધ્યાત્મિકતાને મનમોહક કથા સાથે મિશ્રિત કરે છે, જે મનોરંજન અને જ્ઞાન બંનેની શોધ કરનારાઓ માટે તે વાંચવા યોગ્ય બનાવે છે.
1

પ્રતિઝાપ ન પાછી' તેદ રોરબ નરડમાં પડુ' ! ”

12 October 2023
0
0
0

ચળ પ્રદેશના કીતિંગઢતી દિશા ઉપર નજર માંડીને, સાંન્ટ્ટાગે, એક સાંઢ ગરી સવાર જઈ રજ્યો હતે. એની ચારે તરફ રેતીને મહાસાગર પથરાયેલો હતા. રેતીના ૬ ગરા ને દુ'ગરા અત્યારે તો સ્થિર બતીને શાંત ણ્‌ભા હતા, પણ પ

2

દામોદરને દૂત

12 October 2023
0
0
0

કેસર મકવાણાએ પોતાની પ્રાતિસા પાળી એ વાત તો ભાટચારણના કતી ને બાનીની શોભા બની ગઈ. એેની એ પરાકમકથા ટચ્છ, સિધ ને વઢ્યારમ ડલમાં ઘેર્ધેર્‌ પહાંચી ગઈ. પણુ એ વખતે ૦૪ કોઇ ભાટે કહ્યું: “ભા ! રણના રાજવી

3

મ'ગલ રાવે રા' કછુ?

12 October 2023
0
0
0

કેદતિ કસ્વામી માષુસને પારપ્મુ ન હેત તે! પહ અએ કળી જવાય એવી વાત હતી. એની સામે ઊભેલી પાતળી, સુદર, કૈત#ીના સારા જેવી, કાંઈક ઉત્તુંગ નારી, એ ન્નણું નારી ન હતી--જેગમાયા હતી. એના ચહેરામાં પણ રૂપ કે અરપન

4

પ્રતાપ દેવી નાસી છૂટી

12 October 2023
0
0
0

બીજે દિવસ સવારમાં કેસરને! માણુસ તેડવા આવ્યે। ત્યારે કાતિકસ્વામી પ્રાતવિધધિ પરી કરી તૈયાર થઈ ગયે। હતો. કાતિકસ્વામી રાજગઢમાં આવ્યો. કીતિંગઢમાં શોકની યા ફેલાયેલી હતી. અને કોઈ પણ પ્રકારનો ઉત્સાહ ન્નેવ

5

બે રસ્‍તા ફટાયા

12 October 2023
0
0
0

કોર્તિગઢ છોડીને થે!ડ દૂર ગયા એટલે કસરદેવે કાતિકસ્વામીને એમનો માર્ગ બતાવ્યો: “ સભટ્ટરાજ ! આંહી'થી હં હવે મારે માગે જઇશ. બીજું કાઈ કહવાન છે તમારે ? મહારાજના ચરણમાં અમાર પ્રણામ ધરજ્ને. કહેન્ને કે મકવાણુ।

6

ડાહ્યો શિષ્ય જથટ્ટ

12 October 2023
0
0
0

કિ કસ્વામી આગળ જતાં પણુખશા નદી એળ'ગી પૂર્વ તરક વળી ગયે. એને વિચાર હવે વહેલામાં વજેલી તકે ચ'દ્રાવતી પણાંચવાનો હતે. દામોદરે એને ધ'ગી વખત કથ્યું હતું ક કેટલાક માણુસે। તમે જેટલું કહે તેટલું જ કરે

7

પિતા અને પુત્ર

12 October 2023
0
0
0

ઘોસવાર જે તરફ જતો હતો તે તરક કાતિકસ્વામી જેઈ રહલો. એ અરસ્ય થયે ક તુરત જ એણે બતાવી હતી તે દિશા તરક એ વળ્યો. ટેકરીએ।ના પડછાયાથી આંહી અ'ધારું લાગતું હતું. અનેક ક્ષોથી વીંટાયેલા આ વિશાળ ચોગાનમાં કૈણુ કયાં

8

પૃજુપાલનેઃ નિસષય

12 October 2023
0
0
0

પૂષ્પપાલે રોહકનો સંદેશો વાંચી લીધે. “કેમ? શુ લાગે છે?' ' એમાં ખીજાં શું લાગવાનું હતું ? એકને દુશ્મન તે ખીન્નનો મિત્ર બને જ. પણુ આવી ધારેશ્રરની રમ્મત વહેલેમે। ડે તમને પરાધીન બનાવશે. એની આ એક રમ

9

આરસની નગરો

12 October 2023
0
0
0

કાતિડકસ્વામાને ચદ્રાવતી «વાનું હતું. તે ડું ગરાગમન આડેઅવળે પ'થે થઈને ચ'દ્રાવતી તરક ચાલ્યો. એણ રસ્તામાં વાગડના કોઈ સનિક પાસેથી સાંઢને બદલે ધોડે। લીધે. ધો હડીલેો! ટતો, તો સાંઢ મૃસાફરીની કાયર છતી. એટલે ક

10

હઠ પરમસાારનતી સચેોજ

12 October 2023
0
0
0

“લમે સાંભળ્યુ'?' વિમલે અદર પ્રવેશ કરતાં ૦૪ શ્રીને કહ્યું. ' આ તમે શું જ્નેઈ રાં છે। ? ' “આ રફાટિકમાં કેોતરેલું સૂર્ય મદિર છે ! ' “ કચાંનું છે? સુ'દર નમને છે ! ' મહારાજ ધધૂકરાજની પુત્રી લાહ

11

વટેશ્વરતા મ'દિરસા

13 October 2023
0
0
0

કટલાક સમય પછી કાતિકસ્વામાં વટપુર જવા નીકળ્યો ત્યારે એની પાસે દામેો!દર સસક્ષ રજૂ કરવા નેવી વ્રગી રૂરીં બાબતો હતી. દડ પરમારની અખ'ડચોકઈીની વાત ન્યારે પ્ણ પાલે સાંભળી ત્યારે એને વિમલ પ્રત્યે એક પ્રકારનું

12

ખમણુદસ'ત્રીશ્ર દામોદર

13 October 2023
0
0
0

નંડ્લના સમરણેુ જગાવેલી લાગણીને દબાવતે। દામે।૬ર્‌ પાતાની પટ્ટકુટીમાં પાછા ક્યો. કોઈ વખત જવનમાં એવી હ્વણુ આવી ૦૮તી ત્યારે તે ભયકર રીતે જ્તતને અટપટા ર1૦૪કારણમાં લીન કરી દેતો. અત્યારે પણુ એણું એમ ક્યૂ. તે

13

વિસલ્યનોા સ'દેરેપ

13 October 2023
0
0
0

બીજે દિવસે સવારૅ જયદેવ સ્તાનસ'ષ્યાદિથી ૫2વારી “રક લટાર મારવા નીકળતો «તો ત્યાં તણું આયુષને પોતાના તરફ આવતે ન્નેચે।. “કેમ ? ' જયદેવે આયુષને આવતો નજ્નેઈ ને પૃછયુ. * મ'ત્રીશ્ષર ખોલાવે છે, કાતિકસ્વ

14

દ'ડનાયક અને મહામત્રો

13 October 2023
0
0
0

પ્‌્‌ટણુ છોડયા પછી પણેલવહેલેો જ દડનાયકે દામે દરને મળવા આવતો હતો. ધધૂક્રાજનું કામ ન હેત  દડનાયક કદાચ મળવા આવત નહિ. દામોદરે હજ કેઈ દિવસ પોતાને મહામ'ત્રીશ્રર તરી ગણાવ્યો ન હતો, જેકે એ જ મહામંત્રીશ્રર

15

ઝાતિ'કસ્વાસી લાઉહનીવાપીની રચન નિહાળે છે?

13 October 2023
0
0
0

ધૃધકરાજ આવ્યાના આયુષ દામેો!દરને સમાચાર અઃપ્યા કે તરત કાતિકસ્વામી વટેશ્વર તરફ ગયે! હતે. તેણ ત્યાં મ'દિરમાં ચારે તરફ કરીને ન્નેતાં કોઈ સૈનિક, દાતિ. ઘોડેસવાર કે ગજધિપતિને નનેયો નહિ. કવળ ધધૂકર

16

કહેવું  ન કહેવું?

13 October 2023
0
0
0

કારને કસ્વામી ન્યાં સોલકી છાવણીમાં પાછે! આવ્યો ત્યાં આયુષ ખખર આપ્યા કે મત્રીશ્રર મહારાજને મળવા ન્ત્વાના છે પણ તમારા પાછા આવવાની રાહ જુએ છે. કાર્તિક ઝપાટાબંધ અંદર ગયે. તેણે કોઈ દિવસ નછિ એવી ચિ'

17

એમેક નહિ પચ બે કવલ

13 October 2023
0
0
0

ઉઝુયટેવ ! ' “જમ કાતિકજ ! કેમ ? શું કહો છો ? ' “તું ત્યાં ચું નુએ છે?” 'કચયા?' ' પેલી વાપીતી નજકમાં કોઠા તરક, ત્યાંથી ચાલ્યા આવતા ખે માણસ તું જુએ છે ? ' “હ, મહારાજ ! કેમ ?' “ખત્

18

રુદ્રરારિતું ત્રિકપ્લઝ્ન

13 October 2023
0
0
0

નેન્‌ર્સ્બતી નદીને સામે તીરે આવેલ જ'ગલમાં સદ્રરાશિના અનુછાનમાં જઈ રહેલ ધ'ધૂકરાજની પાછળપાછળ દ્વામોદર પણુ કૅસર મકવાણાને સાથે લઈ ને જઈ રલ્રો હતે. એ વખતે મધરાતના સમય છશે. ધધૂકરાજ એકલો ચાલ્યે જતો હતે. દામો

19

મકવાણાએ શ કહ્યુ ?

13 October 2023
0
0
0

નેનવાર થતાં “કાતિકસ્તામી અને જ્યદેવે છુટકારાનો દમ લીધો. આખી રાત્રિ એમણુ મહાવત કલ્લની ચર્ચા ભોવામાં વિતાવી હતી. પણુ ખેમાંથી કયે! કલ્લ કયાં રહલો એ વાત રાત્રિના અ'ધકાર્‌ નેવી જ છાની રહી. સવારે વટેશ્

20

કહલ શી રીતે ઓડખાયો?

13 October 2023
0
0
0

સંત્રીશ્વરને સ્વપ્નમાં રાચવાની બહુ ટેવ ન છતી, તો વિધિ પણ એને બહ વખત સ્વપ્નમાં રણેવા દેવા ખુશી ન છતો. દામે।દરે પ્રવેશ કરતાં જ કાતિ'કે હાથ ન્નેડીને કહ્યું: ' મહારાજ | મારી પાસે બહ મહત્ત્વના સમાચાર છે. ત

21

મંત્રસભા

14 October 2023
0
0
0

દામોદર  ધધૂકરાજને। સંદેરો! લઈ ને જ્યાં મહારાન૪ની પાસે જવાની તેયારી કરી રથો હતો ત્યાં કાતિકે પ્રવેશ કર્યો: “ કેમ ? કલ્લને કબજે કર્યો ? ' દામોદરે એને જ્નેતાં જ સીધો સવાલ કર્યો. “' હા, મહારાજ ! “

22

મહારાજ ભીમદેવે આપેલે નિરાચ

14 October 2023
0
0
0

મહારાજ ભીમદેવની પાછળ  અખ દર્પાતે આવી રજો હતો. દડનાયક વિમલ તેને પડખ હતે. ભીમદેવે પટ્ટીમાં પ્રવેશા કર્યો. આખું મંત્રીમંડળ મહારાજને સત્કારવા માટે હાથ જોડીને નતમસ્તક ત્યાં ઊભ રુ. ન્તરેયાનના મહામૂલ

23

પણ એ જન સાધ્વી કોણ?

14 October 2023
0
0
0

સલ'કીની ાવણીમાં કૃખ્ણુરાન્ટ નજરકેદ થયે. દામાદરની ભાષા પમાણે તો એ રાજઅતિથિ ગણાયો. એ કાર્ય પૃરું થયું એ રાતે «૮ દામોદરે કાતિકતે બોલાવ્યો: “ કાતિક ! તારે તે જયદેવને હવે ચિત્રકોટ જવાનું છે. જયદેવ ચિત્રકોટ

24

દામોદર પોતાનું સ્વપ્ન કહે છે.

14 October 2023
0
0
0

કેરતકસ્વામી દેવરાજને! જવાખ સાંભળે તે પહેલાં પાતાની પાછળ ઈના પગલાના ધીમા અવાજને એ ચૉંકી ઊઠ્યો. તેગ્ર ઝડપથી પાછું ફરીને જેયું. દામે1દર તેની પાળા ઊભે! હતે. કરા્તિક વિવરણ થઈ ગયે. ' હ કફ્ેવરાન્ટ્ને કહે

25

દામોદર ની ચિંતા

14 October 2023
0
0
0

જંવરાજ અને કાતિ કસ્વામી ગયા કે તરત દામે।૬ર બધું ભૂલી જવા મથતો હેય તેમ આમતેમ ખે ધડી આંટા મારવા માંડયા. જ્યારે દામેદરે દેવરાજને કહ્યું કે કૃષ્યુરાજની યોજના પ્રમાણે મૃગયાવિહાર કરવા હજી પણુ મહારાન્‍૮

26

ચૌલા દેવી ની આત્મશ્રદ્ધા

14 October 2023
0
0
0

દામેોદર પટકટીતરફ આવ્યો, ચોલાદેવીની દ।રપાલિકા ત્યાં ઊભા હતીઃ દામે!દરે બોલ્યા વિતા કેવળ અથ સૂચક મુદ્રાથી પોતાનું આગમન ચૌલાદેવીને જણાવવાનું તેને કહ્યું. દારપાલિકાએ પણ કાંઈ ખોલ્યા વિના એક તરફ ખસીને દામોદર

27

મૃદં ઘોષનિઘોષ

14 October 2023
0
0
0

સ્રહારાજ ભીમદેવ સાથે ધંધૂકરાજનેો મૃગય॥ાંવહાર અએ અવ'તીનાથના ગુપ્તચરેને તો શલ્યનો બા થઈ પડવો. તેમણું તો દોડીને ચિત્રક્રાટમાં સમાચાર પણુ આપી દીધા કે અખુંદૃપતિ તો હવે મહારાજ ભીસદેવના મહામંડલેશ્વર ગણાવામાં

28

બાલા પ્રસાદ નમ્યા

14 October 2023
0
0
0

મહારાજ ભાંમદેન પાસે બષી હકોક્ત આવી ગઇ હતી. કૃષ્ણુરાજને હવે વધુ સખ્ત ન્નપતામાં રાખવામાં આવ્યે. તેના ઉપર સશસ્ત્ર સેનિકેો ખેસી ગયા. બાલપ્રસાદ એે સાંભળીને ઘણુ। ખિન્ન થયે. તે વિઝપ્તિ કરીને દામે।દરને ન્નતે

29

ચિત્રકોટ પદ્મભવન મા

14 October 2023
0
0
0

મહારાજ ભીષદેવ પાસેથી દામોદર સીધો ચૌલાદેવી પાસ ગયે. એની પટ્ટકુટીની રચના દામે!દરે નાતી સરખી વાટિકામાં એવી રીતે ગોઠવી હતી કૈ આયુષ ને દેવરાજ સિવાય બી”્ન કેઈ ને આ સ્થાનતી હજી ખબર પડી ન હતી. દામોદર ચૌલા પાસ

30

અવંતિનાથ ની વિદ્યાસભા

14 October 2023
0
0
0

ભોજરાજ માલવપતિના ગૌરવથી આવી ર૨લ્યો હતો. ભારતીય સ'સ્કૃતિનાં ઉત્તમ અ ગો એનામાં મૂતિમાન થયાં હેય તેમ તેનાં શરીર, મન અને આત્મા ત્રણૅતી વચ્ચે એક ધકારને સંવાદ દષ્િગાચર થતો હતે. ભોજરાજ આવી રલા છે એ ન્નેતાં જ

31

ભોજરાજ અને ભીમદેવ

16 October 2023
0
0
0

“બૅધકાર થતાંની સાથે ૦૪ દામે।દર છેક ભૌમદેવના કાન પાસે માથુ' લાવીને બોલ્યોઃ “મણારાજ ! હવે ગમેક ધડી પણુ થે।ભવું નથી ! ' “પણુ--ચોલા, દામે।૬ર ! ' “એ તો આપણી પહઠેલાં રસ્તે પરી ગવાં બથ; અની સાથે દેવર

32

પાટણ

16 October 2023
0
0
0

ચોલારવી પાટણમાં પાછી ફર. મહારા” ભીમદેવ ને દામોદર તે ચદ્દાવતી થઈને પાછળથી આવવાન! હતા. પાટણુની નગરીમાં ન્યાારે અખુંદ, નડૂલ, ને ધારાર્પાતિના સમાચાર આવ્યા ત્યારે મેદની રગે ચડી. આખી નગરીમાં ઉત્સવના સડાણુ થ

33

દામોદર ની માંગણી

16 October 2023
0
0
0

એૃહારાજ ભીમદેવ, પાટણમાં થોડે! વખત ગાળીને, તરત જ ખાલુકરાય અને મકવાણાના સૈન્ય સાથે થઇ જવા માટે પાટણુથી નીકળવાની તયારી કરવા લાગ્યા. એમના * સધ પ્રત્યેના વિનસ્યપ્રસ્થાન માટે ધેરધેર મગલેોત્સવ થયે।. પાછું પા

34

મકવાણા સાતસે સાલ લાવ્યે

16 October 2023
0
0
0

પ્‌્‌ટણુમાથી ખાન? દિવસે મંગલપ્રસ્થાન કરીને મહારાજ ભીમદેવનું સૈન્ય સિધને રસ્તે પડચુ. સિંધના હમ્મૂક મહાન અને અનય દુશ્મન છતો. તેનો જલદુગ અભેદ્ય ગણાતો. દામે।દરે સૈન્યને સિ'ધના વિસ્તરેલા રણપટમાં દોરવા

35

કુલચ'દે પાટષ્ક લૂટરૈ--ે જત્યું--

16 October 2023
0
0
0

દાસાદરે દુર'દેશા તો વાપરી હતી. અને સોલ) સૈન્ય સિંધના રષ્મુપટમાં હોય તે વખતે ગુજરાત ઉપર કોપ સ્થાયી વિજય મેળવી ન ન્નય એટલા માટે ખાસકરા્‌યની મજલ, ભિન્નમાલને રસ્તે ધીમે ધીમે પ્રજત્તિ કરી રહી હતી, હતાં એક

---

એક પુસ્તક વાંચો