shabd-logo

પણ એ જન સાધ્વી કોણ?

14 October 2023

0 જોયું 0

સલ'કીની ાવણીમાં કૃખ્ણુરાન્ટ નજરકેદ થયે. દામાદરની ભાષા પમાણે તો એ રાજઅતિથિ ગણાયો. એ કાર્ય પૃરું થયું એ રાતે «૮ દામોદરે કાતિકતે બોલાવ્યો: “ કાતિક ! તારે તે જયદેવને હવે ચિત્રકોટ જવાનું છે. જયદેવ ચિત્રકોટ રહેશે ને તું યાંથી નડૂલ જજે. નડૂલમાં પાટણા વિસ્હ્ એક તત્ર છે--સમજ્યાો?'

“તે પહેલાં પણ, પ્રભુ ' તમે એ કરું હતું !:”

“મે કચું હતું કાં?' દામોદર ખોલ્યો. કાર્તિકને ન્ન એક વસ્તુ મોધખોળ કરવા જેવી લાગી હતી---દામોદરના હદયનો શનન્‍્યભાગ--તેતા ઉપરથી થે। ડો પડદો ઊંચકાતે। લાગ્યો. તે આતુરતાથી મહામત્રીના શબ્દો સાંભળી રહ્યો. “ મે' તને ઝુ" હતું કાં ?' દામેો!દર મનમાં 1વિચારશન્યતા અનુભવી રથો હોય તેમ લાગ્યું. પણ એક પળમાં એને પોતાની સ્વસ્થતા મેળવતો કાતિકે ન્તેયો.

“હ .*નનત્યારે નને, નડુલનેો યુવરાજ બાલપ્રસાદ એ કૃષ્ણુરાજનો પ્રિયમિત્ર છે. બાલપ્રસાદ જ્યારે આ સમાચાર સાંભળશે ત્યારે કૃષ્ગુરાજને છેડાવવા પ્રયત્ન કરશે. એનેએ પ્રયત્ન ન્નણીને આપણું એ વિકળ કરવો છે. ને બીજાં તો પેલી નન સાષ્વી છે નાં--એ કુલચ'દ્ર સાથે વાટાઘાટ કરી, પાટષણને સ તું વેચવાની ધણા વખતથી યે।જના ઘડે છે. કુલચદ છે, પ્રતાપદેવી છે, આ જેન સાચવી છે, બાલપ્રસાદ છે, આ કૃષ્ણુરાજ છે, આ ધ'લૂક હતો--એ સૌ ષટ્ચક રચી રહ્યા હતા. એમાંથી ધ'ધૂક રાપથથી બંધાયો; કૃષ્ણુ કેદ થગે।. હવે બાલપરસાદ આવે--ને જને પેલી સાષ્તી આવે--તે। પછી કલસચદ્ની અહ પરવા નથો--'

' પ્રભુ | કુલચદ્ર તો માલવાનો અતિ વિપ્યાત રણપતિ છે. એના કરતાં આ ન્ન સાષ્વી વધે--એમ કેમ ?'

' કુલચ'દ્રની લડાઈ મઇત્તવાક કાંક્ષાથી પ્રેરિત છે; સાષ્વીની

વૈરપ્રેરિત. એટલે એ વધે.

“પણ એ સાપ્વી છે કોણ?”

દાચે1દર એક ઘડીભર કાંધક સ'ભારી રલ. * એ કેષ્ય છે એ તને પછી જણાશે, કાતિક ! તને ધીમે ધીમે વાતના પત્તો મળરેો. ઈ . . જે--ત્યારે એ સાષ્વી ભયકર છે. એને વ્યક્તિગત વેર છે; કુલચદને તો લડાઈનો રસ છે ! '

“ પ્ણ ત્યારે--

આયુષ હાથ જેડીને બહારથી અદર આવવાની આના

[ગી રહ્યો હતે...

“કેમ, આયુષ ! શુ ૪ ?'

' પ્રભુ ! મકવાણાજી આવ્યા છે--મહારાજની આત્ત મેળવી--પોતે જવા તૈયાર થયા છે--આ આવ્યા.

મકવાણાએ અદર પ્રવેશ કર્યો. “ મ'ત્રીશ્રર ! હં ત્યારે ઊપડું છું. આંહીનું ધધૃૂકરાજનું પત્યું એટલે મહારાજનીર્ન પણ મળી ગઈ છે. મહારાજ સિધ આવે એ વખતે હ પાછે હાજર થઘશ! મારે ઘેરથી ઉતાવળનો સદેશેા પણ છે !”

' મકવાષ્ાજી! અત્યારે ઊપડવું છે ? અમારે તો સ'ધુપતિ વણા દૂર છે. વચ્ચે રણુનો સાગર પડયો છે. તમને કલયું છે તેમ--તમારાથી ને સાધન ભેગાં થાય તે કરન્ને. નં જઓ, હમ્મકનેતો કાં એમ ખબર જવા દેન્ને કૈ, મહારા૦૮ આંહી' ૦૮ ગાચ્વાણા છે ! અમે પણ સ'ધિના પ્રયત્નો કરીશું --ને બીજી બાજ લડાધની તેયારી કરીશ !”

“એ કામતો આપ ૦૮ સભાળે।. € તા સુમરાને કહેવરાવીશ કે તેયાર રહેજે, મહારાન્ટ આવે છે. સામે માંએ દુશ્મનને પડકાર્યા [િના, મને તે! રણુમાં રેસ નથી આવતો, પરભુ! મારે જવવું થોડ--ચું કરવા જવનની પળેપળને અમૃલખ રસ ન ભોગવું ?'

કાણુ કહ્યુ” જવવું થોડું , મકવાણાજ ? સ્દ્રરાશિ આચારજની વાતમાં માલ નથી હે. '

' એમાં સ્દ્રરાશિજ શું કહેવાના હતા, મહારાજ # અમે સમજએ ના--કે અમારા જેવાને લાંબાં આયુપ પોસ્રાય નહિ. ડીક ત્યારે, મહારાજ !--' મકવાણાએ ભક્તિથી*પ્રણામ કર્યા. દામોદર તેના ખભા ઉપરે હાથ મૃષ્ઠી પ્રૅમથી તેને ભેટષોઃ “ સક્વાણાજી! પાછા કરી મળીશું ! '

“હા, મહારાજ ! વહેલા પધારે।--મારે પણુ આંહી'થી સુમરાના ઉપર ૦૪ માર્‌ણુ કરવું છે. '

મકવાણુ। રન લઈને ગયે, દામોદર એક ઘડીભર એને જતો ન્નેઈ રહો. એના મનમાં કેક વિચાર આવી નેગયા. * સિ ' તે બોલ્યે।. સા કિ આ હતોઃ“ એક વ'ખખત મને પણ સ્વપ્ન હતું કે (ડુ પણ રણયોષદ્ધો થઇશ --અ! મકવાણાજને ન્યારે જ્યારે ૯€' જઉ છું ત્યારે ત્યારે જુવાનીનું એ સ્વપ્ન કરી નગી આવે છે. એનો રણુન ગી રેજપ્ૃરત ખમીરનો અમીરી સ્તભાવ--અત્યારે તો માલવરાજને ત્યાં કેઈ હોય તા ભલે--ખાકી એનો જરો ભારતખ'ડમાં તો બીન કથાંય મળે તેમ નથી. સહારાન્ત્ના મૃગટનું એ અમૂલખ રત્ન છે. તે ન સાૉંભખ્યું--એ તો

હમ્મૂકનો પણ પડકાર દઈને ન લડવાનો--સને પણ સ્વપ્ન ળું એવા રણયોદ્દા થવાનું. એ તો હ થઇ ન શકતો. આ

પ ”, મારે! દેખાવ--રગ---મને કોણુ યોદ્દી ગણું $

* આવીવાળી આનન્‍્ટ આપના માૉંમાં કયાંથી, પ્રજૃ ? આને તો મણાન યૃદ્દથી જે શક્ય ન બન્ચું હેત તે તમે રાજનીતિથી શકય બનાવ્યું છે. અનેક યોદ્ધાઓ હથિયાર ધારે છે--પણ અનેકનાં હાથયાર હાથમાં ૮ રહે છે. મહારાજે તો હથિયાર વિના ઘા કર્યા છે--ને એ ધા હથિયારના ઘા કરતાં આકરા પડી ગયા છે!”

દામોદર સાંભળી રરા, ક કાંઇ બોલ્યો નહિ. એટલામાં અચાનક ખહાર કેઈ થેોભ્યું હોય એમ લાગ્યું. આયુષ હાથ જોડીને ફરી અ'દર આવ્યે! હતો. “ મહારાજ ! નડૂલથી છે !

“કોણ છે?'

દેવરાજ?

' પોતે ? બોલાવ, ખોલાવ--ત્યારે તો--'

શ્ોડીવારમાં જ દેવરાન્ટ આવ્યો. તેનો વેષ નજ્નેઈ ને કતિ'ક ભડકી ગયેો1. એક મોટે ભુજંગ એની ડોક ઉપરલગકતે। હતો. હાથમાં મુરલી હતી. પગે ઘુધરા “ ખાંષ્યા હતા. તેણ આવીને ગારુડીની જેમ નીચા નમીને પ્રણામ કયા: અન્નદાતા ! એક ભુજગનોા ખેલ--'

દામોદર સ્મિત કર્યું. “ ભુજંગનો ખેલ જવા દે, ગારુડ્‌! આંહી' કોઈનાથી વાત છુપાવવાની જરર નથી. આ કાતિકેય તો આપણા ૦ છે. ખોલ ત્યાંતા નડૂલના શુ સમાચાર છ?”

દેવરા હજ પણ જરાક આશ'કાથી કાતિક તરફ જ્નેયું.

' એનો! બિલકૃ્લ વાંધા નથી, તું તારે ખ0ાલ. એ જ ન;લ 2૮વાના છે. બોલ, બાલપ્રસાદ ચું કરે છે ?

પ્રભુ | બઆલપ્રસાદ આંહીથી હવે બહુ દૂર નથી. માલવ એનાપતિ સાઢાનું ભવિષ્ય તો આપે સાંભળ્યું નાં?

* સપૃણું વિગત નથી આવી. પણુ સાઢા તો--”

* સવગ માં ગયો. ”

' ખરેખર?

' હા, મહારાજ ! દેસુરીની નાળથી એ મસ્ભૂમિમાં પ્રવેશ કરવા મથતો હતો, અણુહિલરાને થે1૬' સૈન્ય દેખાવ પૂરતું એ નાળ સામે રાખ્યુ. ને પોતે અ બાજથી નીચં ઊતરી હાથીમુડાની નાળમાંથી મેવાડમાં પ્રવેશી, સાઢાના સન્યની પાછળ આવી લાગ્યો. સાઢાએ લડાઈ આપી. પણુ તેનું સન્ય ખે બાજીથી ધેરાયું--ને સાઢા પોતે પણુ રણમાં પડયો.'

“ માલવરાજ--માલવરાજ ત્યારે હવે રાં કરશે ?'

“હમણાં તો કાંઈ નહિ કરે. '

“કેમ?”

' એને ભય છે કે પાટણ ને નડૂલ એક થઈ જશે;કર્ણાટ ' પણ સળવળે છે. ચેદીરાને તો ક આહવાન પણુ મે।કલ્યું છે. '

“ શાનું ?”

એમ કે જે ત્રેષ્ઠતા યુદ્ધમાં સ્થાપવી છે તે પહેલાં શિલ્પમાં સ્થાપીએ. નિશ્ચિત વખતમાં, ઊંચામાં ઊંચુ' મદિર કાણુ કરે છે એ નક્કો ડરીએ

' માલવરાને આછવાન સ્વીકાર્યું છે ? '

“હમણાં તો, જેમાંથી અર્થ કાઢતાં વિદાનોની બદ્ધ શક્તની કસોટી થાય એવી ગાથાઓ એમણે મોકલી છે. સાલવરાજને એ ક્રમ છે. પહેલાં એ ગાથા મેો।કલ. પધ્ટી વિદ્દાનો મોકલે. પછી કારીગરી કલા મેકલે. પછી સાંધિ* વિત્રહિક મોકલે, અને છેવટે સૈન્ય મેકલે. '

' ત્યારે હવે સાઢથાનું સ્થાન કોણ કલચ લેવાના છે ? ”

“એમજ થશે. નેતો આપણે માટે એ વિપરીત થશે. ઝુલચદ્ર માતે છે કે અવ'તી ભારતવષ-નું મષ્યબિદુ છે. ભે!જરાજની મછણત્ત્વાકાંક્ષાને એણે ઉત્તજ છે. કાસ્મીરથી તલગ દેશ સુધી એક સત્તા સ્થાપવાની એની તૈયારી છે. એ માને છે કે નડૂલ, ચેદી, લાટ, તેલગ, મેદપાટ,ઃસાંભર, એ ખધી તો વડવાઈ ઓ છે. એમને ગમે ત્યારે કાપી લેવાશે. પણ ને વટજક્ષ ધીમે ધીમે ને મક્કમ રીતે વિકાસ સાધી રહ્યું છે ને ચોડા વખતમાં અવ'તીને ડારવાની શક્તિ ભેગી કરી રહ્યું છે, તેને પ્રથમ ઉખેડી નાખવાની જરૂર છે. એટલે કલચ પાટણુને પહેલાં પાડવા મથશે. એમાં એને નડૂલની ને અખુદપતિની સણાય પણુ મળવાની દતી. પર'તુ હવે આખુ તો પાટણુને નમી પડયૃ'-ને નડૂલ માલવાથી વીફ્યું છે--એટલે એને કાંઈક નવીનચો।1જના કરવાની રહી.”

' પણ નડ્લમાંથી હજ એને સણાય કરનારા કેટલાક નીકળશે તો ખરા?'

' કેટલાક નીકળગે ? કુલચ%ને તો આખું નડૂલનુ રાજત'ત્ર હજી પણ અનુકૂળ છે. નડૂલમાં તો રાજકુમારો ને રાજવ'શીએ પણુ અમારિની ઉપાસનામાં પડચા છે. કુલચદ્ર પણ અમારિને ઉપાસક છે. માલવરાજની વિદ્યાસભાના કાવકવીન્દ્રો પગ એ તરક્‌ «ળી રહ્યા છે. અત્યારે માલવરાજનેો કલચ પ્રત્યે સ'પૃર્ણ વિશ્વાસ પણ છે. એટલે કલચ" નડૂલને મેળવી લે તો એમાં નવાઈ નથી. કુલચ* માને છે કે પાટણુની સત્તા ભાંગે તો અવ'તી તરત આખા ભારતવષમાં વ્યાપી તય. પાટણ ૦૮ વચ્ચે નડે છે--આ બાજા શ્રીમાલ, કચ્છ, સુરાષ્ટ્ર સિ'ધુ દેશ સુધી વધતાં અને આ બાજુ લાટમાં ધસતાં. કુલચ'દ્રને નડ્લમાંથી એક જેન સાષ્વીની સહાયતા પણુ છે. કુલચ'%ને એ દોરે છે.”

' પણુ પાટણુ સાથે માલવા તાત્કાલિક યુદ્ધ કરશે ? તને ચુ લાગે છે ?”

“ તાત્કાલિક યુદ્ધ ન કરે- કદાચ; પણુ વહેલેમે।ડે યુદ્ધ તા કરશે જ.”

દામોદર એક ધડીભર્‌ શાંત થઈ ગયે. તે કાંઈક વિચાર કરી રલ્લો હતો.

' તારે તો પાછું જવાનું હશે, દેવરાજ ! '

“ હા, મહારાજ ! પણુ મારે જે કહેવાનું છે તે તો હવે છે. અવ'તી ને મુલચ' તો હજ દૂર છે. પણુ નડૂલનો યુવરાજ બાલપ્રસાદ તો પાસે છે. '' કૃષ્ણુરાન આંહી" સહાર ર ભવા માં છે એ સમાચાર તો. એને નહિ મળ્યા હોય? '

' ના, ના. હજ તો મેં જ હમણાં આવતે હતે ત્યારે “તણ્યા ને ? બાલપ્રસાદને હવે પો!તાની યો।જના ફેરવવી પડશે.”

“મ શી યોજના હતી ?”

“ એસમતી યોજના આ પ્રમાશુ હતી. કૃષ્ણ્રાજ, મહારજના મહાવત થાય. ધધૃકર૦ સાથે જ્યારે મહારાજ ષગયા કરવા નય ત્યારે મહારાજના હાથીને કૃપ્ણરાજ ગાંડા બનાવે. અને બાલપ્રસાદ પોતાના થોડા સનિકે! સાથે એ હાથીને વરા કરતાં કરતાં મણારાજને જ વશ ટરી લે!”

દામોદર મોટેથી હસી પડષો? “હા હા હા--બસે જુવાન છે ને. એમ તે કાંઈ પાથણુમાં--પણુ, અરે, દેવર।૦૮ ! ટીક સાંભયું લે. એમની એ યો।જના હજ પણ્‌ ચાલ રાખીએ તો ? તો વાતને। તાત્કાલિક અ'ત આવી નનય. '

' ર રીતે, મહારાન ? ”

'ધંધુકરાજ તો હજ આંહી જ છે. મહારાજ એમને મૃગયાવિહારનું આસત્રણુ આપે. અને થોડો વખત થેોભવાનું કહેવરાવે. કૃષ્ણુરાન્ન ભલે મહારાજનો ગજ દોરતા. બાલપ્રસાદને કૃષ્ણુ સાથે ગાઢ મત્રી છે, એટલે એ તા આ ખાજુ આવ્યા વિના નહિ જ રહે. એ આ બાજ ઢળે--ને એ પણ જે આખબુની પે્ડે વશ થઈ નય--તો અમારે નડુલને! ધકો મટનોા. તું આંહીના સમાચાર લઇ ને ન્ન--ત્યારે એમની આ મૂળ યોજના દુજી અકબ'ધ ઊવાનું કહી શઝે. ' દેવરાજ વિચાર કરી રલ.

'હઢા, મહારાજ એ વસ્તુ ચાલે તેવી તે! છે. માત્રગાંડા હાથી છા વિશેષ વિચારવું ' પડે. તારે હવે આંહાંથી કયાં જવાનું છે ?'

“હતા આંહીં બાલપ્રસાદતા ગુપ્તચર લેખે કૃષ્ણુરાજ મળવા જવાનો છ ! ”

“ પણુ તને મળવા દેશે કોણ ? એ તે।--એની પટટકુ# મહારાજની સાજ્ઞિષ્યમાં છે ત્યાં હશે. ને સિંહનાદની આન! [વના હવે ત્યાં ચકલુંય ફરકે તેમ નથી. '

| પછી ?'

' તું એકખે દિવસ થે।ભી ન્ન. કાલે સવારે ધ'ધૃકને મહાર1૦૪ મ્ગયા માટે, કહેવરાવશે. એ બધા સમાચાર કૃષ્ણ વાસથી લઈ ને પછી તું નન. એટલે કૃષ્યુ પણુ નિશ્ચિત રીતે શું કટેવરાવે છે તે ખબર પડી ન્નય. તારે વિષે તે! કોઈને

લેશ પણુ બ્રાંતિ નથી નાં ? '

“મારા વિષે? ના રે, મહારાજ ! ટ તો બાલપ્રસાદનો અત્ય'ત વિશ્વાસપાત્ર ગુપ્તચર બની રહ્યો “કું. મારી આંગળૌન ટેરવે એના અશ્રો નાચે છે. મારા આ ઘુધરાના રણૂકારે ન મુરલીના નાદે સપનૃત્ય કરાવીને અનેક જનોને રીઝવતો ડું તા સોલ કો છાવણીમાં જઈશક ૭, એમ સૌ માને છે.

“થયું ત્યારે. આન તું કાતિકની પાસે જ રહેને. ટાતિ કને પણુ હવે થોભવું પડશે. જયદેવને પણ કહી દેજે. ક ત્યારે-- ધધૂકને મૃગયાવિહારનું કહેવરાવતાં એને ખીજ વાતની ગ'ધ ન આવે એટલે હં હવે દડનાયકને મળીશ: ધધૂકના દિલમાં જરા જેટલો રોષ હોય તો આ રીતે જ નીંકળશૅ એમ વિંમલ સાથે નકી કરીશુ, ને વિમલ જ આ ગાટવશે. ડીક ત્યારે તુ--'

દામોદરે આળસ મરડયૃ'. કાર્તિક ને દેવરાજ તરત મણામ કરીને ચાલતા થયા.

તેઓ પટ્ટકુટીમાંથી ભાગ્યે જ બહાર તીકળ્યા ને કાંત કે દેવરાજને ખભે હાથ મૂકવો. ખભૅ પડેલા સપના ડ'ડા સ્પશથી એ ભડકી ઊઠ.

* ભડકતા નહિ---એનામાં ઝેર રસું નથી. કૈમ, આપણે ક તરફ જવાનું છે ? '

“ આપણે પેલી બાજુ--સામે તાપ દેખાય છે ત્યાં. પણુ મને એક કેોયડે મૂ'ઝવી રલ્ો છે.'

“તમે તો મંત્રીશ્રરના જૂના વિશ્વાસુ માણુસ છે. તમે અનેક વર્ષો આ રાજનેતિક હવામાં પસાર કર્યા છે. એવું સું છે કે મત્રીશ્ષર નડૂલને નામે ને એક ૦૮ન સાધ્વીને નામે ખિત્ત થઈ ન્નય છે? એ બજ્તેન સાપ્વીની આસપાસ કંઈ કથા છે કે શું? એ નત સાષ્વી છે કણ ?”

35
લેખ
રાજ સન્યાસી
0.0
"રાજસન્યાસી" એ એક આકર્ષક સાહિત્યિક કૃતિ છે જે માનવીય લાગણીઓ, આધ્યાત્મિકતા અને સ્વ-શોધની સફરની જટિલતાઓને શોધે છે. એક માસ્ટર સ્ટોરીટેલર દ્વારા લખાયેલ, પુસ્તક એક મનમોહક કથા વણાટ કરે છે જે તેના નાયકના જીવનને અનુસરે છે, પ્રેમ, બલિદાન અને જ્ઞાનની શોધની થીમ્સ શોધે છે. લેખક કુશળતાપૂર્વક આબેહૂબ છબી બનાવે છે અને એક કાવ્યાત્મક ભાષાનો ઉપયોગ કરે છે જે વાચકોને એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં પૂર્વીય ફિલસૂફી સમકાલીન જીવનને મળે છે. પાત્રો સારી રીતે વિકસિત અને સંબંધિત છે, દરેક તેમના પોતાના આંતરિક રાક્ષસો સાથે ઝઝૂમી રહ્યા છે અને પડકારોનો સામનો કરીને અર્થ શોધે છે. પુસ્તક માત્ર એક વાર્તા નથી; તે એક દાર્શનિક સંશોધન છે, જે વાચકોને જીવનના ઊંડા પ્રશ્નો પર વિચાર કરવા આમંત્રિત કરે છે. તે આત્મનિરીક્ષણને પ્રોત્સાહિત કરે છે અને માનવ સંબંધોની જટિલતાઓ અને ઉચ્ચ ઉદ્દેશ્યની શોધમાં આંતરદૃષ્ટિ આપે છે. જ્યારે ગતિ ક્યારેક ચિંતનશીલ લાગે છે, તે નાયકની આત્મનિરીક્ષણ પ્રવાસને પ્રતિબિંબિત કરે છે, વાચકોને ધ્યાનના અનુભવ તરફ દોરે છે. કથા વિચારપ્રેરક છે, કાયમી અસર છોડીને અને વાચકોને તેમના પોતાના માર્ગો અને આકાંક્ષાઓ પર પ્રતિબિંબિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એકંદરે, "રાજસન્યાસી" એ એક વિચારપૂર્વક રચાયેલ સાહિત્યિક ભાગ છે જે આધ્યાત્મિકતાને મનમોહક કથા સાથે મિશ્રિત કરે છે, જે મનોરંજન અને જ્ઞાન બંનેની શોધ કરનારાઓ માટે તે વાંચવા યોગ્ય બનાવે છે.
1

પ્રતિઝાપ ન પાછી' તેદ રોરબ નરડમાં પડુ' ! ”

12 October 2023
0
0
0

ચળ પ્રદેશના કીતિંગઢતી દિશા ઉપર નજર માંડીને, સાંન્ટ્ટાગે, એક સાંઢ ગરી સવાર જઈ રજ્યો હતે. એની ચારે તરફ રેતીને મહાસાગર પથરાયેલો હતા. રેતીના ૬ ગરા ને દુ'ગરા અત્યારે તો સ્થિર બતીને શાંત ણ્‌ભા હતા, પણ પ

2

દામોદરને દૂત

12 October 2023
0
0
0

કેસર મકવાણાએ પોતાની પ્રાતિસા પાળી એ વાત તો ભાટચારણના કતી ને બાનીની શોભા બની ગઈ. એેની એ પરાકમકથા ટચ્છ, સિધ ને વઢ્યારમ ડલમાં ઘેર્ધેર્‌ પહાંચી ગઈ. પણુ એ વખતે ૦૪ કોઇ ભાટે કહ્યું: “ભા ! રણના રાજવી

3

મ'ગલ રાવે રા' કછુ?

12 October 2023
0
0
0

કેદતિ કસ્વામી માષુસને પારપ્મુ ન હેત તે! પહ અએ કળી જવાય એવી વાત હતી. એની સામે ઊભેલી પાતળી, સુદર, કૈત#ીના સારા જેવી, કાંઈક ઉત્તુંગ નારી, એ ન્નણું નારી ન હતી--જેગમાયા હતી. એના ચહેરામાં પણ રૂપ કે અરપન

4

પ્રતાપ દેવી નાસી છૂટી

12 October 2023
0
0
0

બીજે દિવસ સવારમાં કેસરને! માણુસ તેડવા આવ્યે। ત્યારે કાતિકસ્વામી પ્રાતવિધધિ પરી કરી તૈયાર થઈ ગયે। હતો. કાતિકસ્વામી રાજગઢમાં આવ્યો. કીતિંગઢમાં શોકની યા ફેલાયેલી હતી. અને કોઈ પણ પ્રકારનો ઉત્સાહ ન્નેવ

5

બે રસ્‍તા ફટાયા

12 October 2023
0
0
0

કોર્તિગઢ છોડીને થે!ડ દૂર ગયા એટલે કસરદેવે કાતિકસ્વામીને એમનો માર્ગ બતાવ્યો: “ સભટ્ટરાજ ! આંહી'થી હં હવે મારે માગે જઇશ. બીજું કાઈ કહવાન છે તમારે ? મહારાજના ચરણમાં અમાર પ્રણામ ધરજ્ને. કહેન્ને કે મકવાણુ।

6

ડાહ્યો શિષ્ય જથટ્ટ

12 October 2023
0
0
0

કિ કસ્વામી આગળ જતાં પણુખશા નદી એળ'ગી પૂર્વ તરક વળી ગયે. એને વિચાર હવે વહેલામાં વજેલી તકે ચ'દ્રાવતી પણાંચવાનો હતે. દામોદરે એને ધ'ગી વખત કથ્યું હતું ક કેટલાક માણુસે। તમે જેટલું કહે તેટલું જ કરે

7

પિતા અને પુત્ર

12 October 2023
0
0
0

ઘોસવાર જે તરફ જતો હતો તે તરક કાતિકસ્વામી જેઈ રહલો. એ અરસ્ય થયે ક તુરત જ એણે બતાવી હતી તે દિશા તરક એ વળ્યો. ટેકરીએ।ના પડછાયાથી આંહી અ'ધારું લાગતું હતું. અનેક ક્ષોથી વીંટાયેલા આ વિશાળ ચોગાનમાં કૈણુ કયાં

8

પૃજુપાલનેઃ નિસષય

12 October 2023
0
0
0

પૂષ્પપાલે રોહકનો સંદેશો વાંચી લીધે. “કેમ? શુ લાગે છે?' ' એમાં ખીજાં શું લાગવાનું હતું ? એકને દુશ્મન તે ખીન્નનો મિત્ર બને જ. પણુ આવી ધારેશ્રરની રમ્મત વહેલેમે। ડે તમને પરાધીન બનાવશે. એની આ એક રમ

9

આરસની નગરો

12 October 2023
0
0
0

કાતિડકસ્વામાને ચદ્રાવતી «વાનું હતું. તે ડું ગરાગમન આડેઅવળે પ'થે થઈને ચ'દ્રાવતી તરક ચાલ્યો. એણ રસ્તામાં વાગડના કોઈ સનિક પાસેથી સાંઢને બદલે ધોડે। લીધે. ધો હડીલેો! ટતો, તો સાંઢ મૃસાફરીની કાયર છતી. એટલે ક

10

હઠ પરમસાારનતી સચેોજ

12 October 2023
0
0
0

“લમે સાંભળ્યુ'?' વિમલે અદર પ્રવેશ કરતાં ૦૪ શ્રીને કહ્યું. ' આ તમે શું જ્નેઈ રાં છે। ? ' “આ રફાટિકમાં કેોતરેલું સૂર્ય મદિર છે ! ' “ કચાંનું છે? સુ'દર નમને છે ! ' મહારાજ ધધૂકરાજની પુત્રી લાહ

11

વટેશ્વરતા મ'દિરસા

13 October 2023
0
0
0

કટલાક સમય પછી કાતિકસ્વામાં વટપુર જવા નીકળ્યો ત્યારે એની પાસે દામેો!દર સસક્ષ રજૂ કરવા નેવી વ્રગી રૂરીં બાબતો હતી. દડ પરમારની અખ'ડચોકઈીની વાત ન્યારે પ્ણ પાલે સાંભળી ત્યારે એને વિમલ પ્રત્યે એક પ્રકારનું

12

ખમણુદસ'ત્રીશ્ર દામોદર

13 October 2023
0
0
0

નંડ્લના સમરણેુ જગાવેલી લાગણીને દબાવતે। દામે।૬ર્‌ પાતાની પટ્ટકુટીમાં પાછા ક્યો. કોઈ વખત જવનમાં એવી હ્વણુ આવી ૦૮તી ત્યારે તે ભયકર રીતે જ્તતને અટપટા ર1૦૪કારણમાં લીન કરી દેતો. અત્યારે પણુ એણું એમ ક્યૂ. તે

13

વિસલ્યનોા સ'દેરેપ

13 October 2023
0
0
0

બીજે દિવસે સવારૅ જયદેવ સ્તાનસ'ષ્યાદિથી ૫2વારી “રક લટાર મારવા નીકળતો «તો ત્યાં તણું આયુષને પોતાના તરફ આવતે ન્નેચે।. “કેમ ? ' જયદેવે આયુષને આવતો નજ્નેઈ ને પૃછયુ. * મ'ત્રીશ્ષર ખોલાવે છે, કાતિકસ્વ

14

દ'ડનાયક અને મહામત્રો

13 October 2023
0
0
0

પ્‌્‌ટણુ છોડયા પછી પણેલવહેલેો જ દડનાયકે દામે દરને મળવા આવતો હતો. ધધૂક્રાજનું કામ ન હેત  દડનાયક કદાચ મળવા આવત નહિ. દામોદરે હજ કેઈ દિવસ પોતાને મહામ'ત્રીશ્રર તરી ગણાવ્યો ન હતો, જેકે એ જ મહામંત્રીશ્રર

15

ઝાતિ'કસ્વાસી લાઉહનીવાપીની રચન નિહાળે છે?

13 October 2023
0
0
0

ધૃધકરાજ આવ્યાના આયુષ દામેો!દરને સમાચાર અઃપ્યા કે તરત કાતિકસ્વામી વટેશ્વર તરફ ગયે! હતે. તેણ ત્યાં મ'દિરમાં ચારે તરફ કરીને ન્નેતાં કોઈ સૈનિક, દાતિ. ઘોડેસવાર કે ગજધિપતિને નનેયો નહિ. કવળ ધધૂકર

16

કહેવું  ન કહેવું?

13 October 2023
0
0
0

કારને કસ્વામી ન્યાં સોલકી છાવણીમાં પાછે! આવ્યો ત્યાં આયુષ ખખર આપ્યા કે મત્રીશ્રર મહારાજને મળવા ન્ત્વાના છે પણ તમારા પાછા આવવાની રાહ જુએ છે. કાર્તિક ઝપાટાબંધ અંદર ગયે. તેણે કોઈ દિવસ નછિ એવી ચિ'

17

એમેક નહિ પચ બે કવલ

13 October 2023
0
0
0

ઉઝુયટેવ ! ' “જમ કાતિકજ ! કેમ ? શું કહો છો ? ' “તું ત્યાં ચું નુએ છે?” 'કચયા?' ' પેલી વાપીતી નજકમાં કોઠા તરક, ત્યાંથી ચાલ્યા આવતા ખે માણસ તું જુએ છે ? ' “હ, મહારાજ ! કેમ ?' “ખત્

18

રુદ્રરારિતું ત્રિકપ્લઝ્ન

13 October 2023
0
0
0

નેન્‌ર્સ્બતી નદીને સામે તીરે આવેલ જ'ગલમાં સદ્રરાશિના અનુછાનમાં જઈ રહેલ ધ'ધૂકરાજની પાછળપાછળ દ્વામોદર પણુ કૅસર મકવાણાને સાથે લઈ ને જઈ રલ્રો હતે. એ વખતે મધરાતના સમય છશે. ધધૂકરાજ એકલો ચાલ્યે જતો હતે. દામો

19

મકવાણાએ શ કહ્યુ ?

13 October 2023
0
0
0

નેનવાર થતાં “કાતિકસ્તામી અને જ્યદેવે છુટકારાનો દમ લીધો. આખી રાત્રિ એમણુ મહાવત કલ્લની ચર્ચા ભોવામાં વિતાવી હતી. પણુ ખેમાંથી કયે! કલ્લ કયાં રહલો એ વાત રાત્રિના અ'ધકાર્‌ નેવી જ છાની રહી. સવારે વટેશ્

20

કહલ શી રીતે ઓડખાયો?

13 October 2023
0
0
0

સંત્રીશ્વરને સ્વપ્નમાં રાચવાની બહુ ટેવ ન છતી, તો વિધિ પણ એને બહ વખત સ્વપ્નમાં રણેવા દેવા ખુશી ન છતો. દામે।દરે પ્રવેશ કરતાં જ કાતિ'કે હાથ ન્નેડીને કહ્યું: ' મહારાજ | મારી પાસે બહ મહત્ત્વના સમાચાર છે. ત

21

મંત્રસભા

14 October 2023
0
0
0

દામોદર  ધધૂકરાજને। સંદેરો! લઈ ને જ્યાં મહારાન૪ની પાસે જવાની તેયારી કરી રથો હતો ત્યાં કાતિકે પ્રવેશ કર્યો: “ કેમ ? કલ્લને કબજે કર્યો ? ' દામોદરે એને જ્નેતાં જ સીધો સવાલ કર્યો. “' હા, મહારાજ ! “

22

મહારાજ ભીમદેવે આપેલે નિરાચ

14 October 2023
0
0
0

મહારાજ ભીમદેવની પાછળ  અખ દર્પાતે આવી રજો હતો. દડનાયક વિમલ તેને પડખ હતે. ભીમદેવે પટ્ટીમાં પ્રવેશા કર્યો. આખું મંત્રીમંડળ મહારાજને સત્કારવા માટે હાથ જોડીને નતમસ્તક ત્યાં ઊભ રુ. ન્તરેયાનના મહામૂલ

23

પણ એ જન સાધ્વી કોણ?

14 October 2023
0
0
0

સલ'કીની ાવણીમાં કૃખ્ણુરાન્ટ નજરકેદ થયે. દામાદરની ભાષા પમાણે તો એ રાજઅતિથિ ગણાયો. એ કાર્ય પૃરું થયું એ રાતે «૮ દામોદરે કાતિકતે બોલાવ્યો: “ કાતિક ! તારે તે જયદેવને હવે ચિત્રકોટ જવાનું છે. જયદેવ ચિત્રકોટ

24

દામોદર પોતાનું સ્વપ્ન કહે છે.

14 October 2023
0
0
0

કેરતકસ્વામી દેવરાજને! જવાખ સાંભળે તે પહેલાં પાતાની પાછળ ઈના પગલાના ધીમા અવાજને એ ચૉંકી ઊઠ્યો. તેગ્ર ઝડપથી પાછું ફરીને જેયું. દામે1દર તેની પાળા ઊભે! હતે. કરા્તિક વિવરણ થઈ ગયે. ' હ કફ્ેવરાન્ટ્ને કહે

25

દામોદર ની ચિંતા

14 October 2023
0
0
0

જંવરાજ અને કાતિ કસ્વામી ગયા કે તરત દામે।૬ર બધું ભૂલી જવા મથતો હેય તેમ આમતેમ ખે ધડી આંટા મારવા માંડયા. જ્યારે દામેદરે દેવરાજને કહ્યું કે કૃષ્યુરાજની યોજના પ્રમાણે મૃગયાવિહાર કરવા હજી પણુ મહારાન્‍૮

26

ચૌલા દેવી ની આત્મશ્રદ્ધા

14 October 2023
0
0
0

દામેોદર પટકટીતરફ આવ્યો, ચોલાદેવીની દ।રપાલિકા ત્યાં ઊભા હતીઃ દામે!દરે બોલ્યા વિતા કેવળ અથ સૂચક મુદ્રાથી પોતાનું આગમન ચૌલાદેવીને જણાવવાનું તેને કહ્યું. દારપાલિકાએ પણ કાંઈ ખોલ્યા વિના એક તરફ ખસીને દામોદર

27

મૃદં ઘોષનિઘોષ

14 October 2023
0
0
0

સ્રહારાજ ભીમદેવ સાથે ધંધૂકરાજનેો મૃગય॥ાંવહાર અએ અવ'તીનાથના ગુપ્તચરેને તો શલ્યનો બા થઈ પડવો. તેમણું તો દોડીને ચિત્રક્રાટમાં સમાચાર પણુ આપી દીધા કે અખુંદૃપતિ તો હવે મહારાજ ભીસદેવના મહામંડલેશ્વર ગણાવામાં

28

બાલા પ્રસાદ નમ્યા

14 October 2023
0
0
0

મહારાજ ભાંમદેન પાસે બષી હકોક્ત આવી ગઇ હતી. કૃષ્ણુરાજને હવે વધુ સખ્ત ન્નપતામાં રાખવામાં આવ્યે. તેના ઉપર સશસ્ત્ર સેનિકેો ખેસી ગયા. બાલપ્રસાદ એે સાંભળીને ઘણુ। ખિન્ન થયે. તે વિઝપ્તિ કરીને દામે।દરને ન્નતે

29

ચિત્રકોટ પદ્મભવન મા

14 October 2023
0
0
0

મહારાજ ભીષદેવ પાસેથી દામોદર સીધો ચૌલાદેવી પાસ ગયે. એની પટ્ટકુટીની રચના દામે!દરે નાતી સરખી વાટિકામાં એવી રીતે ગોઠવી હતી કૈ આયુષ ને દેવરાજ સિવાય બી”્ન કેઈ ને આ સ્થાનતી હજી ખબર પડી ન હતી. દામોદર ચૌલા પાસ

30

અવંતિનાથ ની વિદ્યાસભા

14 October 2023
0
0
0

ભોજરાજ માલવપતિના ગૌરવથી આવી ર૨લ્યો હતો. ભારતીય સ'સ્કૃતિનાં ઉત્તમ અ ગો એનામાં મૂતિમાન થયાં હેય તેમ તેનાં શરીર, મન અને આત્મા ત્રણૅતી વચ્ચે એક ધકારને સંવાદ દષ્િગાચર થતો હતે. ભોજરાજ આવી રલા છે એ ન્નેતાં જ

31

ભોજરાજ અને ભીમદેવ

16 October 2023
0
0
0

“બૅધકાર થતાંની સાથે ૦૪ દામે।દર છેક ભૌમદેવના કાન પાસે માથુ' લાવીને બોલ્યોઃ “મણારાજ ! હવે ગમેક ધડી પણુ થે।ભવું નથી ! ' “પણુ--ચોલા, દામે।૬ર ! ' “એ તો આપણી પહઠેલાં રસ્તે પરી ગવાં બથ; અની સાથે દેવર

32

પાટણ

16 October 2023
0
0
0

ચોલારવી પાટણમાં પાછી ફર. મહારા” ભીમદેવ ને દામોદર તે ચદ્દાવતી થઈને પાછળથી આવવાન! હતા. પાટણુની નગરીમાં ન્યાારે અખુંદ, નડૂલ, ને ધારાર્પાતિના સમાચાર આવ્યા ત્યારે મેદની રગે ચડી. આખી નગરીમાં ઉત્સવના સડાણુ થ

33

દામોદર ની માંગણી

16 October 2023
0
0
0

એૃહારાજ ભીમદેવ, પાટણમાં થોડે! વખત ગાળીને, તરત જ ખાલુકરાય અને મકવાણાના સૈન્ય સાથે થઇ જવા માટે પાટણુથી નીકળવાની તયારી કરવા લાગ્યા. એમના * સધ પ્રત્યેના વિનસ્યપ્રસ્થાન માટે ધેરધેર મગલેોત્સવ થયે।. પાછું પા

34

મકવાણા સાતસે સાલ લાવ્યે

16 October 2023
0
0
0

પ્‌્‌ટણુમાથી ખાન? દિવસે મંગલપ્રસ્થાન કરીને મહારાજ ભીમદેવનું સૈન્ય સિધને રસ્તે પડચુ. સિંધના હમ્મૂક મહાન અને અનય દુશ્મન છતો. તેનો જલદુગ અભેદ્ય ગણાતો. દામે।દરે સૈન્યને સિ'ધના વિસ્તરેલા રણપટમાં દોરવા

35

કુલચ'દે પાટષ્ક લૂટરૈ--ે જત્યું--

16 October 2023
0
0
0

દાસાદરે દુર'દેશા તો વાપરી હતી. અને સોલ) સૈન્ય સિંધના રષ્મુપટમાં હોય તે વખતે ગુજરાત ઉપર કોપ સ્થાયી વિજય મેળવી ન ન્નય એટલા માટે ખાસકરા્‌યની મજલ, ભિન્નમાલને રસ્તે ધીમે ધીમે પ્રજત્તિ કરી રહી હતી, હતાં એક

---

એક પુસ્તક વાંચો