shabd-logo

ડાહ્યો શિષ્ય જથટ્ટ

12 October 2023

0 જોયું 0

કિ કસ્વામી આગળ જતાં પણુખશા નદી એળ'ગી પૂર્વ તરક વળી ગયે.

એને વિચાર હવે વહેલામાં વજેલી તકે ચ'દ્રાવતી પણાંચવાનો હતે.

દામોદરે એને ધ'ગી વખત કથ્યું હતું ક કેટલાક માણુસે। તમે જેટલું કહે તેટલું જ કરે છે. કૈટલાક તમે કણે તેનાથી ઊંધું કરે છે. જેનામાં શક્તિ હોય એ જ તમારા ફહેવા ઉપરાંત કાંઈકે કરી આવે છે. તમારે પણુ કાનની ખૂગ પકરીને એની વાતને કખૂલ કરવી પડે. સત્રીશ્વરનો ખીન્ને એક ક્રિય સિદ્ધાંત હતો. ઘગષા માણનોવડે નહિ--થેોડા માગસાવડ જગ ન્િતાય છે. અત્યારે એ વટેશ્વર તરફ «/૪ રલ્યા હતા, ત્યાં પણ તેની પાસે બહ સત્ય ન છતું.

દામોદદરની ઇચ્છા હતી કૅ લડાઈ વિના જય મેળવવે।. એણું કાતિકસ્વામીને એ કહ્યુ પણુ હતું: “ જે શત્રની બરાખરે ખખર મેળવે! તો તમારે યુદ જ્તવાનું ઊેય--યુદ્ધ કરવાનું ન હોય.' દામોદરના આ શબ્દો ૯જી એના કાનમાં રમી રહયા છતા. એટલા માટે ચદ્રાવતીના સમાચાર સોથી પહેલાસેળવી લે લેવા સાર . કાતિકર મી. ડ એ તરક ઈ રલા ઉતો.

એ જાણતો હતે કૈ પ્રતાપદેવી તે। હવે સેનાર્પાતે સાઢાના સેન્ય તરફ “૪ જ રહી હશે.

પણુ એ કયે રસ્તે જાય છે એ ન્નણુવું મુસ્કેલ હતું. એની પાછળ હવે વખત ગુમાવવો] એ એને ઠીક લાગ્યું નહિ. જયદેવ એની પાછળ પડષો છે ને તે જે એને પકડી પાડશે તો ડીક છે. આવી રીતે મન સતાવી તે વધુ મહત્ત્વના કામ પ્રત્યે વળી ગયે.

ચ'દ્રાવતીના સમાસાર વહેલામાં વણેલી તકે દામે।દરને પણૅચાડવાનતી એને જરૂર્યાત લાગી.

જેમજેમ એ રસ્તે આગળ વધતો ગયે તેમતેમ એને સોલ'»ઝસૈન્યના વિજયસમાચાર મળતા ગયા. ઠેકાણું ઠેકાણે લોકે એ જ વાતો કરી રહ્યા હતા. વધારે આગળ ગયે તો અવનવા પરસ્પરવિરેોધી સમાચારથી વાતાવરણુ છવાઈ ગયેલું લાગ્યું. કૈટલાક કહેતા હતા કે ધ'ધૂકરાજ નાસી ગયા છે. કોઈ એ કલ્યું કે તે વિષ્યમાગે સન્‍્ય એકઠું કરે છે. ઊડતા સમાચાર એવા પણુ દતા કૈ ચદ્દાવતીમાં જ તે પકડાઈ ગયા છે. કયાંક વાત થતી હતી ક વિમલ ૬'ડનાયકનું સન્ય તે કાંઈ વિસાતમાં નહિ, એટલું સેન્ય લઈને મહારાજ ભીમદેવ પોતે આવી રહ્યા છે. કૈટલાકને ધધૂકરાજની બહાદુરી લાગતી કે તે નાસી છૂટવામાં ફ્તેઠ મેળવી શકયા. કેટલાકને એમાં પરમારવ'શની નામોશી જણાતી. સાચી વાત શી હતી તે કળવું સુશ્કેલ થતું. કાતિકસ્વામીને લાગ્યું કે આ સમાચાર શ્રતાપદેવીને મળ્યા હેય તો એ સોલ'જીએ।ના વિજયપ્રદેશમાં આવવાને ખદલે ખેડષ્યહમાને રસ્તે આગળ વધી, વાગડમાં થઈમેદપાટમાં ઊતરી પડે. એટલે એ આંહી હોવાનું એને અશક'" લાગ્યું.

એને તો હવે ધ'ધૂકરાજની ખરી હકીકત શી છે એની બે ખબર મળે તે! આડાવળામાં પડેલા મ'ત્રીશ્વર દામેદરને એ સમાચાર પહોંચાડવાની તાલાવેલી લાગી હતી. તો મ'ત્રીશ્વરની યોજનાની સાંકળમાં એ પોતે પણ એક સલત્વનો અ'કેોડેો બની રહે.

ચ'દ્રાવતી તરફ જતો ધોરી માગ પકડવાને એક સાંન્ટે અખબાભવાનીના ડું ગરાઓની તળેટીમાં એ આવી ચડયો.

સાંજ પડી છતી. અનેક રળિયામણા ડુ'ગરાએ।માં થઇ ને માર્ગ જતો હતો. પણુ હવે એ માગે અત્યારે આગળ વધવું જેખસભરેલું હતું. વળી પોતાની સાંઢના બદલામાં જે કોઈ સારો ઘોડો મળી “ય તો એ તપાસ પણુ ગઆાંહી'થી કરી લેવાની હતી.

મ'દિરે।નાં નામ ખાળતે! ખોળતો તે જૂના વખતના પાતાના એક સાધુમિત્રને મળવા ઊપડથયો.

એનો એ મિત્ર શેવપથની પાશુપતશાખાનો અનુથાયી થતો. એ મ'ત્રજત્ર નનણુતો, ન્ન્યોતિષનું સાન ધરાવતો, શાસ્રસ્ન ગણાતો. ને કાતિકસ્વામીએ તે એમ સાંભળ્યું હતું કે એના આપેલા મુહદ્દતે ન ધ'ધૂકરાજ ગજસવારી કરતો.

શોધતાં શેધતાં અતે એનો સઠ તો જડષા. પોતાની સાંઢને એક ઝાડે બાંધી તે મઠને દરવાજે ગયે. “છે મઠપતિ સ્દ્રરાશિજી ?' એણું એક બાવાને પૂછયું.

બાવાએ કાંઈ જવાબ આપ્યા નહિ. માત્ર ના પાડવા ડાકુ ધુષણાવ્યું. કાતિકસ્વામી અ'દર ગયે. ત્યાં શ'કરમદિરના સાત્તિષ્યમાં તેણે ખેચાર શિષ્યોને ખેઠ્દા ખેઠા પચાક્ષરી મંત્ર ભણુતા જ્નેયા. કાંતિ કસ્વામીએ મદિરેનાં પગથિયાં ચડી દેવાધિદેવને ભક્તિથી પ્રણામ કયા. પોતે પણુ એક તરક થાંભલા આડે જ્રાઈ ન દેખે તેમ ખેસી મ'ત્રેચ્ચાર કરવા લાગ્યે।. ધન પૂરી થવા આવી ત્યાં એક શિષ્ય ખોલ્યો: * સ્થટજ ! ગુસજએ જતાં ૦૮તાં અમને કશું હતું કે આ સ્થદટ્રનં સ ભાળન્ને. એને વાતો કરવાની બહ ખૂરી ટેવ છે !' કોતિ કસ્વામીએ ન્નણ્યું કે સુદ્રરાશે તો બહાર ગયો લાગે છે. તેણે પેલા શિષ્યોની વાતમાં દેખીતી ઉષપેક્ન ખતાવી--વાત ન્નણુવાના હૈતુથી કાન સરવા રાખી તે ઊંડા રસ લેવા માંડષા।. વાતોડિયા માણસો એને મિત્ર જેવા લાગત. “ અને સને ગુસ્જએ ચું કછુ હતું તેં કહં?' ઝ્થટ ભે[લ્યે!.

“કહે ન્ટઈ--તમે પરદશિષ્ય એટલે તમને તેણ! કહે ૦7

“ સતે કલું હતું કે આ બધાને તું સંભાળને. એ બધા વેદિયા ઢોર જેવા છે. બોલવું હોય ત્યારે મૌન રાબ છે ને મૂ'ગા રહેવું હેય ત્યારે ખાલખે।લ કરે છે. '

“ત્યારે ગુરુજ્એ અમને કલ્યું તે ખોડું, એમ નાં?”

“ના. હું એમ કયાં કહે ૭ું? એ પણુ સાચું ને આ પણુ સાચુ!

' સારું. ત્યારે તમે ઠીક પડે તેમ કરજે--માત્ર ભાંગની હોરી એકાદ ઓછી લેજે !” સ્યથટ્ટ આંખો ચડાવીને ખોલ્યો: “ જાએ।, શિષ્યો ' ભાંગકાંઈ જેવાતેવા જીરવી શકતા નથી. ભાંગની લોટી એક શં દસ કૅમ પીતા નથી? એને જીરવતાં આવડવી જ્નેઈ એ. "જ્રેટલાક ભાંગ પીએ છે ને બકબક ડરે છે. ટલાક ભાંગ “પીએ છે ને જગદ'બાનાં દશન ડરે છે ! ”

સો સ્થટ્ટતી વાણીથી હસી પડવાઃ “ ત્યારે, તે દવસે પેલી ઉન્જેનવાળી વારાંગના આવી યારે તમને ભગવાન ચય'મોલીશ્વરની ચદ્રિકા સાંભરી આવી હતી ! '

“ એ--સ્દ્દત્ત ! તને આ પથનું તત્ત્ત મળ્યું નથી ન બએોલખેોલ કર સમા, €જ શુદ્ધોચ્ચાર તો આવડતા નથી !*

' સારા ઉચ્સાર ભલે અરાહ્દ રહ્યા; પણ આચાર---'

' અરે ! તમે પામરતાની હદ બતાવે છે સૂદ્રદત્ત ! ભગવાન નીલક ઠનો શિષ્મ કેઈ પણુ પ્રકારના આચારને। આધાત પામે ખરે? તમને આ પ'થનું એક તણુખલું પણુ મળ્યું નથી, એટલે જ ભાંગનો મર્મ સમજતા નથી.”

સ્થટ્ટની ગવી લી વાગી કેઈ ને ગમી હોય તેમ લાગ્યુ નથિ. તેએ કાંઈ બોલ્યા નહિ. એક પછી એક પોતપેતાને માગે ૦૮વા લાગ્યા.

જ્યારે બધા ચાલ્યા ગયા ને સ્થટ્ટ એકલે રલે ત્યારે કત કસ્વામી ઊડીને તેની પાસે આવ્યો. આવીને તેને બે [₹ ન્નેડીને પ્રણામ કર્યા. * સ્થટજી પદ્ટશિષ્ય કે।નું નામ ? મારે એમને મળવું છે ! ' કાતિકસ્વામી બોલ્યો.

પોતાનું નામ ભાવિ મસઠેપતિ તરીકે વપરાતું ન્નેઈ સ્થટને! જીવડો જરાક સ'તોખાયે.. તેણું ચારે તરફ દિ કરી, પષ્મુ પોતાને મળેલ આ મહાન માનનો સમડપના થાંભલા સિવાય ખીન્ને કોઈ સાક્ષી દેખાયો! નહિ.“ , તમે કયાંથી આવો છે? મારું નામ તમે કયાથી ન્નણેો ? ”

કાતિકે જવાબ વાળ્યેઃ “ તમાર નામ સઠંપતિ સદ્રરાશિને માંએ ખોલાતું મે વારવાર સાંભળ્યું છે. અમે બને એક વખત નર્મ દાકિનારે સાથે રહેતા. '

“ફયા?”

' ચોસઠ જેગણીના મ'દિર્માં--ભેડાઘાટ પાસે. '

' એમ---એણેો ત્યારે તમે તો--'

' અમે બહ વખતના ધમબ'ધુ. મને એ ઓળખે, હ એમને ઓળખું. આમ જતો'તેો પથકમાં, ત્યારે #ધું મળ્યો નથી તે મળતો! ન્નઉ !”'

' આવો, આવો, ખેસો--મઠપતિ તો વટેશ્વર ગયા છે ! '

સ્થટ્ટ ને કાતિકસ્વામી મ'દિરેના પાછળના ભાગમાં એડ સ્વચ્છ ચોગાનમાં જઈ ને ખેઠા. પોતે ગુરુનો પટશિષ્ય છે, ને આવનાર માણુસનો સત્કાર કરી એનું મન જતી રકે છે, એ વિચાર સ્થટદટના મનમાં ધેો!ળાઈ રલે! હતે.

' આંહી કેટલાક હજ શિખાઉ શિષ્યો છે--”

“લાગે છે જ--મે' ઘણાને પૃછયુ' પણ કોઈ એ કાંઈ વિવેકભવે1 ઉત્તર ન વાળ્યો. એક તમારા તરફથી જ મંદિરને યોગ્ય સત્કાર મળ્યે. '

' એમાં એમનો પણુ દોધ નથી. સમો એવે। છે. પણ કયારે કૈમ વત વું તે ન્નણુવું જોઈ એ. તમારે રસોઈ કરવ છે નાં?'

“ના, ના. હું તો એકભાજન જ કરું કુ તારાયષણુ સરોવરમાં નાહ્યા પછી જ બીજી વખત ભોજન ફરએવું તત લઈ નેનીકળ્યો છું. જગ્યા તો ખડ રળિયામણી છે. '

“ માની છત્રછાયા છે ને !”

“દેશ ઉપર આપત્તિ ન હોય તો તો મન થાય છે કે આંહી આવીને રહં. મઠેપતિ કારે આવશે ?'

“ કાંઈ નક્કી નથી. દેશકાળ તે। ચાલ્યા કરે. મા એક પડખું ફેર્વે ને જતનારાનું નામનિશાન પણ ન હોય! '

“એતો છેન હો--શું માએ ખેઠણં જ્યું છે !'

' અધમમાં અધમ હોય પણ આંહી આવે કૈ તરત ગમના ઉદ્દાર. ત્રણુ દી પહેલાં એક આવી'તાી ? '

કાતિ કસ્વામી વિચાર કરી રલોઃ “ આવી'તી એમ કષ્યું' ? કાણુ હશે ? પ્રતાપદ્દેવી તો ન હોય ? ”' પણુ તેણે પે।તાની કુતૂકલતા દબાવી દીધી. તે મોટેથી ખોલ્યો? “ આંહી અધમનોા ઉદ્દાર નહિ થાય તો બીજે કયાં થશે ? '

“હતી માળવાની. આંહી મા અખબાબવાની માટે દીવાનાં ક્રેડિયાં લઈ ને કોઈ કુ'ભાર કુટુ અ આવેલું તેની સાથે આવી હતી. પણુ અમે ઓળખોએ નાં ? નનતની વારાંગના કાંઈ છાની રહૈ? અને તેમાં પાછી ઉન્ન્નની ? ' “એ તો આંખને અણસારે ખબર પટી નનયમ !'

“હ, ત્યારે?

એટલામાં એક ખાવે। ભાંગની ખે લોરી લઈ તે આવ્યે: “ હાં! લાવ્યો નાં; લ્યો, ભોળા નજ્નેગ'દરનો પ્રસાદ ! ' સ્થટ ગ્પેક લોરી ચડાવી ગયે, કા્તિકસ્વામીને એક લે।?ી આપી.

કાતિકસ્વામીએ થોડી પ્રસાદ પૃરતી ભાંગ લીધી. બાજ સ્થટ્ટ માટે રહેવા દીધીઃ “ મને બહ ચડે છે !'

આ તો ભગવાન શકરનું ચરણામૃત--એની લીલાનણું એને પદ ક અમૃત. તનને સ્થટ્ટ ખીજ લોટી પણ ચડાવી ગયે1. એટલામાં ખાવો બીજ ખે લેરી લાવ્યે!. ખમ્‌ ભોળા--સ્થદ્ટે તો ત્રીજ પણુ લીધી. થોડીવાર પછી ડુગરાએ ઉપર ચાંદની જ્નમી અને એણે ત્યાંજ પયારી કરી. સ્થદ્ટને ભાંગ પણુ નમી. છેલ્લે શખ્દ જે એ ખોલ્યો ૂતો--એને ૦૮ આધારે તે વધુ ખોલવે ચડી ગયે.

“મે તો કીધું તું વારાંગના છે! તો ભલે. પણુ માને ચરણું પડતા પહેલાં એના ભક્ત પાસેથી દેહરુષ્ધિ કરાવી લે--ય--હઢા--થા. કેવું ? મિ કેવું સતાન આપ્યું ? '

' એને ઞાન લાગ્યું, ગરુજ ?'

* હવે ડેમ ન લાગે જી સાન લાગ્યું. સાનમુંટિકા લાગી. એની આંખ--મેં તો આંખ ન્નેઈ ને જ કોધ કે ભક્તને ચરણે ગયા વિના મા જગદ'બા તારે! સ્વીકાર ન કરે !-"”

' પછી તમારે શરણું આવી નાં?”

'ન આવે? એ મારે શરણે આવી. અને ધધૃકર!જ-હે. . . હૈ. . . ઓળખો છે તમે ? '

૮ યદ્વા તદ્વા ખોલવા લાગ્યો.

'ધધૂકરાજનું શું? સ્થટજ

'નું ઝુ્ચર છ--તું ગુમચર છે--તું ગુપ્ચર છે તારે ન્નણુવું છે નનણી લે. . .લૅ--ન્ન એ. . . ને પેલા મંદિરની પાછળની ગુકામાં ધધૂટરાન રલા. નજા--એ રલા ન્ન-ગુરસ્જ્ની રાહ જાએ છે ન્ન--”

એમ ને એમ થોડીવાર વળા સ્યટ્ટ ખેડે રલે. પછી ખડખડાટ હસી પડચોાઃ “વારાંગના! હે! વારાંગના! મે' એને કેવો માગ બતાવ્યા?”
થોડીવાર સ્થટ્ટ એમ ને એમ પડવષો રલો. પછી નાચવા મષ્ો. એને નાચતો રહેવા દઈ કાતિક્સ્વામી હવે વાતને તાગ લેવા માંક્યો. ધીમે ધીમે જે દિશામાં સ્થદે બતાવ્યું હતું તે તરક એ ગવથે।. તેને ભારે આશ્રય ચંયું. સ્થટતી લવારી સાચી લાગી. આ ખાજ મર્'દિરે પૂરાં થતાં “તાં ને પાછળનું એક વિશાળ ચોગાન, ચારે તરકના નાનાસોટા ડ'ગરાઓથી વી'ટાતું હોઈ, અદશ્ય રહેતું હતું.

એ ચોગાનમાં જઈને કાતિકસ્વામી ગુપચુપ એક ઝાડના થડની ઓથે થોડીવાર ઊભો રહી ન્નેવા લાગ્યો. દરાઈની અવરજવર્‌ લાગી નહિ.

તે ધીમેથી ઝાડ ઉપર ચડી ગયા.

અનેક નાનીમોટી ટેકરીઓથી રક્ષાયેલું આ ચોગાન ગુમ સ્થલ તરીકે ઉપયોગમાં આવી શકે તેવું હતું. મેદાનને છેડે ને એક ડ'ગરાતી બરાબર નીચે એક નાની સરખી દેરી જેવું લાગતું હતું.

કાતિકસ્વામીને શકા પડી કેધ'ધૂકરાજ વખ્ખતે આંહી જ હગે--સ્થટ્ટના શખ્દો તે શરી ફરી સ'ભારી રલે.

થોડીવારમાં તેણે ડુંગરાની એક તરફની કૈડીએયા કેઈ ધે!ડેસવારને આવતે જ્યો. એક માણુસ તેને રસ્તા બતાવી રલ્ધો હતે. “ કયાં ? મહારાજ કયાં છે ? ' ધોડેસવારે મેદાનમાં આવીને ઊતરતાંવે'ત જ ઉતાવળે પૃછયુ.

જવાખમાં પેલા આવનારે ડુ'ગરાના મૂળમાં આવેલી પેલી નાની સરખી દેરી બતાવી, કાતિકસ્વામીને પોતાની રકા સાંચી લાગી.

“ કાંઈ ખોલ્યા છે ? '
' એટલું જકે” પૂણુ પાલ આવે તો તરત આંહી આવે” !'

પોતાના ઘોડાને છુટ્ટો મૂકો દઈ પેલા માણુસે બતાવી હતી તે દેરી તરફ ધેોડૅસવાર ચાલ્યો. રસ્તે! બતાવવા ખાવનારે માણુસ પાછે વળી ગયો. એ ગયે કે તરત કાતિકસ્વામી ધીમેચી નીચે ઊતરવા માંક્યો.

35
લેખ
રાજ સન્યાસી
0.0
"રાજસન્યાસી" એ એક આકર્ષક સાહિત્યિક કૃતિ છે જે માનવીય લાગણીઓ, આધ્યાત્મિકતા અને સ્વ-શોધની સફરની જટિલતાઓને શોધે છે. એક માસ્ટર સ્ટોરીટેલર દ્વારા લખાયેલ, પુસ્તક એક મનમોહક કથા વણાટ કરે છે જે તેના નાયકના જીવનને અનુસરે છે, પ્રેમ, બલિદાન અને જ્ઞાનની શોધની થીમ્સ શોધે છે. લેખક કુશળતાપૂર્વક આબેહૂબ છબી બનાવે છે અને એક કાવ્યાત્મક ભાષાનો ઉપયોગ કરે છે જે વાચકોને એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં પૂર્વીય ફિલસૂફી સમકાલીન જીવનને મળે છે. પાત્રો સારી રીતે વિકસિત અને સંબંધિત છે, દરેક તેમના પોતાના આંતરિક રાક્ષસો સાથે ઝઝૂમી રહ્યા છે અને પડકારોનો સામનો કરીને અર્થ શોધે છે. પુસ્તક માત્ર એક વાર્તા નથી; તે એક દાર્શનિક સંશોધન છે, જે વાચકોને જીવનના ઊંડા પ્રશ્નો પર વિચાર કરવા આમંત્રિત કરે છે. તે આત્મનિરીક્ષણને પ્રોત્સાહિત કરે છે અને માનવ સંબંધોની જટિલતાઓ અને ઉચ્ચ ઉદ્દેશ્યની શોધમાં આંતરદૃષ્ટિ આપે છે. જ્યારે ગતિ ક્યારેક ચિંતનશીલ લાગે છે, તે નાયકની આત્મનિરીક્ષણ પ્રવાસને પ્રતિબિંબિત કરે છે, વાચકોને ધ્યાનના અનુભવ તરફ દોરે છે. કથા વિચારપ્રેરક છે, કાયમી અસર છોડીને અને વાચકોને તેમના પોતાના માર્ગો અને આકાંક્ષાઓ પર પ્રતિબિંબિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એકંદરે, "રાજસન્યાસી" એ એક વિચારપૂર્વક રચાયેલ સાહિત્યિક ભાગ છે જે આધ્યાત્મિકતાને મનમોહક કથા સાથે મિશ્રિત કરે છે, જે મનોરંજન અને જ્ઞાન બંનેની શોધ કરનારાઓ માટે તે વાંચવા યોગ્ય બનાવે છે.
1

પ્રતિઝાપ ન પાછી' તેદ રોરબ નરડમાં પડુ' ! ”

12 October 2023
0
0
0

ચળ પ્રદેશના કીતિંગઢતી દિશા ઉપર નજર માંડીને, સાંન્ટ્ટાગે, એક સાંઢ ગરી સવાર જઈ રજ્યો હતે. એની ચારે તરફ રેતીને મહાસાગર પથરાયેલો હતા. રેતીના ૬ ગરા ને દુ'ગરા અત્યારે તો સ્થિર બતીને શાંત ણ્‌ભા હતા, પણ પ

2

દામોદરને દૂત

12 October 2023
0
0
0

કેસર મકવાણાએ પોતાની પ્રાતિસા પાળી એ વાત તો ભાટચારણના કતી ને બાનીની શોભા બની ગઈ. એેની એ પરાકમકથા ટચ્છ, સિધ ને વઢ્યારમ ડલમાં ઘેર્ધેર્‌ પહાંચી ગઈ. પણુ એ વખતે ૦૪ કોઇ ભાટે કહ્યું: “ભા ! રણના રાજવી

3

મ'ગલ રાવે રા' કછુ?

12 October 2023
0
0
0

કેદતિ કસ્વામી માષુસને પારપ્મુ ન હેત તે! પહ અએ કળી જવાય એવી વાત હતી. એની સામે ઊભેલી પાતળી, સુદર, કૈત#ીના સારા જેવી, કાંઈક ઉત્તુંગ નારી, એ ન્નણું નારી ન હતી--જેગમાયા હતી. એના ચહેરામાં પણ રૂપ કે અરપન

4

પ્રતાપ દેવી નાસી છૂટી

12 October 2023
0
0
0

બીજે દિવસ સવારમાં કેસરને! માણુસ તેડવા આવ્યે। ત્યારે કાતિકસ્વામી પ્રાતવિધધિ પરી કરી તૈયાર થઈ ગયે। હતો. કાતિકસ્વામી રાજગઢમાં આવ્યો. કીતિંગઢમાં શોકની યા ફેલાયેલી હતી. અને કોઈ પણ પ્રકારનો ઉત્સાહ ન્નેવ

5

બે રસ્‍તા ફટાયા

12 October 2023
0
0
0

કોર્તિગઢ છોડીને થે!ડ દૂર ગયા એટલે કસરદેવે કાતિકસ્વામીને એમનો માર્ગ બતાવ્યો: “ સભટ્ટરાજ ! આંહી'થી હં હવે મારે માગે જઇશ. બીજું કાઈ કહવાન છે તમારે ? મહારાજના ચરણમાં અમાર પ્રણામ ધરજ્ને. કહેન્ને કે મકવાણુ।

6

ડાહ્યો શિષ્ય જથટ્ટ

12 October 2023
0
0
0

કિ કસ્વામી આગળ જતાં પણુખશા નદી એળ'ગી પૂર્વ તરક વળી ગયે. એને વિચાર હવે વહેલામાં વજેલી તકે ચ'દ્રાવતી પણાંચવાનો હતે. દામોદરે એને ધ'ગી વખત કથ્યું હતું ક કેટલાક માણુસે। તમે જેટલું કહે તેટલું જ કરે

7

પિતા અને પુત્ર

12 October 2023
0
0
0

ઘોસવાર જે તરફ જતો હતો તે તરક કાતિકસ્વામી જેઈ રહલો. એ અરસ્ય થયે ક તુરત જ એણે બતાવી હતી તે દિશા તરક એ વળ્યો. ટેકરીએ।ના પડછાયાથી આંહી અ'ધારું લાગતું હતું. અનેક ક્ષોથી વીંટાયેલા આ વિશાળ ચોગાનમાં કૈણુ કયાં

8

પૃજુપાલનેઃ નિસષય

12 October 2023
0
0
0

પૂષ્પપાલે રોહકનો સંદેશો વાંચી લીધે. “કેમ? શુ લાગે છે?' ' એમાં ખીજાં શું લાગવાનું હતું ? એકને દુશ્મન તે ખીન્નનો મિત્ર બને જ. પણુ આવી ધારેશ્રરની રમ્મત વહેલેમે। ડે તમને પરાધીન બનાવશે. એની આ એક રમ

9

આરસની નગરો

12 October 2023
0
0
0

કાતિડકસ્વામાને ચદ્રાવતી «વાનું હતું. તે ડું ગરાગમન આડેઅવળે પ'થે થઈને ચ'દ્રાવતી તરક ચાલ્યો. એણ રસ્તામાં વાગડના કોઈ સનિક પાસેથી સાંઢને બદલે ધોડે। લીધે. ધો હડીલેો! ટતો, તો સાંઢ મૃસાફરીની કાયર છતી. એટલે ક

10

હઠ પરમસાારનતી સચેોજ

12 October 2023
0
0
0

“લમે સાંભળ્યુ'?' વિમલે અદર પ્રવેશ કરતાં ૦૪ શ્રીને કહ્યું. ' આ તમે શું જ્નેઈ રાં છે। ? ' “આ રફાટિકમાં કેોતરેલું સૂર્ય મદિર છે ! ' “ કચાંનું છે? સુ'દર નમને છે ! ' મહારાજ ધધૂકરાજની પુત્રી લાહ

11

વટેશ્વરતા મ'દિરસા

13 October 2023
0
0
0

કટલાક સમય પછી કાતિકસ્વામાં વટપુર જવા નીકળ્યો ત્યારે એની પાસે દામેો!દર સસક્ષ રજૂ કરવા નેવી વ્રગી રૂરીં બાબતો હતી. દડ પરમારની અખ'ડચોકઈીની વાત ન્યારે પ્ણ પાલે સાંભળી ત્યારે એને વિમલ પ્રત્યે એક પ્રકારનું

12

ખમણુદસ'ત્રીશ્ર દામોદર

13 October 2023
0
0
0

નંડ્લના સમરણેુ જગાવેલી લાગણીને દબાવતે। દામે।૬ર્‌ પાતાની પટ્ટકુટીમાં પાછા ક્યો. કોઈ વખત જવનમાં એવી હ્વણુ આવી ૦૮તી ત્યારે તે ભયકર રીતે જ્તતને અટપટા ર1૦૪કારણમાં લીન કરી દેતો. અત્યારે પણુ એણું એમ ક્યૂ. તે

13

વિસલ્યનોા સ'દેરેપ

13 October 2023
0
0
0

બીજે દિવસે સવારૅ જયદેવ સ્તાનસ'ષ્યાદિથી ૫2વારી “રક લટાર મારવા નીકળતો «તો ત્યાં તણું આયુષને પોતાના તરફ આવતે ન્નેચે।. “કેમ ? ' જયદેવે આયુષને આવતો નજ્નેઈ ને પૃછયુ. * મ'ત્રીશ્ષર ખોલાવે છે, કાતિકસ્વ

14

દ'ડનાયક અને મહામત્રો

13 October 2023
0
0
0

પ્‌્‌ટણુ છોડયા પછી પણેલવહેલેો જ દડનાયકે દામે દરને મળવા આવતો હતો. ધધૂક્રાજનું કામ ન હેત  દડનાયક કદાચ મળવા આવત નહિ. દામોદરે હજ કેઈ દિવસ પોતાને મહામ'ત્રીશ્રર તરી ગણાવ્યો ન હતો, જેકે એ જ મહામંત્રીશ્રર

15

ઝાતિ'કસ્વાસી લાઉહનીવાપીની રચન નિહાળે છે?

13 October 2023
0
0
0

ધૃધકરાજ આવ્યાના આયુષ દામેો!દરને સમાચાર અઃપ્યા કે તરત કાતિકસ્વામી વટેશ્વર તરફ ગયે! હતે. તેણ ત્યાં મ'દિરમાં ચારે તરફ કરીને ન્નેતાં કોઈ સૈનિક, દાતિ. ઘોડેસવાર કે ગજધિપતિને નનેયો નહિ. કવળ ધધૂકર

16

કહેવું  ન કહેવું?

13 October 2023
0
0
0

કારને કસ્વામી ન્યાં સોલકી છાવણીમાં પાછે! આવ્યો ત્યાં આયુષ ખખર આપ્યા કે મત્રીશ્રર મહારાજને મળવા ન્ત્વાના છે પણ તમારા પાછા આવવાની રાહ જુએ છે. કાર્તિક ઝપાટાબંધ અંદર ગયે. તેણે કોઈ દિવસ નછિ એવી ચિ'

17

એમેક નહિ પચ બે કવલ

13 October 2023
0
0
0

ઉઝુયટેવ ! ' “જમ કાતિકજ ! કેમ ? શું કહો છો ? ' “તું ત્યાં ચું નુએ છે?” 'કચયા?' ' પેલી વાપીતી નજકમાં કોઠા તરક, ત્યાંથી ચાલ્યા આવતા ખે માણસ તું જુએ છે ? ' “હ, મહારાજ ! કેમ ?' “ખત્

18

રુદ્રરારિતું ત્રિકપ્લઝ્ન

13 October 2023
0
0
0

નેન્‌ર્સ્બતી નદીને સામે તીરે આવેલ જ'ગલમાં સદ્રરાશિના અનુછાનમાં જઈ રહેલ ધ'ધૂકરાજની પાછળપાછળ દ્વામોદર પણુ કૅસર મકવાણાને સાથે લઈ ને જઈ રલ્રો હતે. એ વખતે મધરાતના સમય છશે. ધધૂકરાજ એકલો ચાલ્યે જતો હતે. દામો

19

મકવાણાએ શ કહ્યુ ?

13 October 2023
0
0
0

નેનવાર થતાં “કાતિકસ્તામી અને જ્યદેવે છુટકારાનો દમ લીધો. આખી રાત્રિ એમણુ મહાવત કલ્લની ચર્ચા ભોવામાં વિતાવી હતી. પણુ ખેમાંથી કયે! કલ્લ કયાં રહલો એ વાત રાત્રિના અ'ધકાર્‌ નેવી જ છાની રહી. સવારે વટેશ્

20

કહલ શી રીતે ઓડખાયો?

13 October 2023
0
0
0

સંત્રીશ્વરને સ્વપ્નમાં રાચવાની બહુ ટેવ ન છતી, તો વિધિ પણ એને બહ વખત સ્વપ્નમાં રણેવા દેવા ખુશી ન છતો. દામે।દરે પ્રવેશ કરતાં જ કાતિ'કે હાથ ન્નેડીને કહ્યું: ' મહારાજ | મારી પાસે બહ મહત્ત્વના સમાચાર છે. ત

21

મંત્રસભા

14 October 2023
0
0
0

દામોદર  ધધૂકરાજને। સંદેરો! લઈ ને જ્યાં મહારાન૪ની પાસે જવાની તેયારી કરી રથો હતો ત્યાં કાતિકે પ્રવેશ કર્યો: “ કેમ ? કલ્લને કબજે કર્યો ? ' દામોદરે એને જ્નેતાં જ સીધો સવાલ કર્યો. “' હા, મહારાજ ! “

22

મહારાજ ભીમદેવે આપેલે નિરાચ

14 October 2023
0
0
0

મહારાજ ભીમદેવની પાછળ  અખ દર્પાતે આવી રજો હતો. દડનાયક વિમલ તેને પડખ હતે. ભીમદેવે પટ્ટીમાં પ્રવેશા કર્યો. આખું મંત્રીમંડળ મહારાજને સત્કારવા માટે હાથ જોડીને નતમસ્તક ત્યાં ઊભ રુ. ન્તરેયાનના મહામૂલ

23

પણ એ જન સાધ્વી કોણ?

14 October 2023
0
0
0

સલ'કીની ાવણીમાં કૃખ્ણુરાન્ટ નજરકેદ થયે. દામાદરની ભાષા પમાણે તો એ રાજઅતિથિ ગણાયો. એ કાર્ય પૃરું થયું એ રાતે «૮ દામોદરે કાતિકતે બોલાવ્યો: “ કાતિક ! તારે તે જયદેવને હવે ચિત્રકોટ જવાનું છે. જયદેવ ચિત્રકોટ

24

દામોદર પોતાનું સ્વપ્ન કહે છે.

14 October 2023
0
0
0

કેરતકસ્વામી દેવરાજને! જવાખ સાંભળે તે પહેલાં પાતાની પાછળ ઈના પગલાના ધીમા અવાજને એ ચૉંકી ઊઠ્યો. તેગ્ર ઝડપથી પાછું ફરીને જેયું. દામે1દર તેની પાળા ઊભે! હતે. કરા્તિક વિવરણ થઈ ગયે. ' હ કફ્ેવરાન્ટ્ને કહે

25

દામોદર ની ચિંતા

14 October 2023
0
0
0

જંવરાજ અને કાતિ કસ્વામી ગયા કે તરત દામે।૬ર બધું ભૂલી જવા મથતો હેય તેમ આમતેમ ખે ધડી આંટા મારવા માંડયા. જ્યારે દામેદરે દેવરાજને કહ્યું કે કૃષ્યુરાજની યોજના પ્રમાણે મૃગયાવિહાર કરવા હજી પણુ મહારાન્‍૮

26

ચૌલા દેવી ની આત્મશ્રદ્ધા

14 October 2023
0
0
0

દામેોદર પટકટીતરફ આવ્યો, ચોલાદેવીની દ।રપાલિકા ત્યાં ઊભા હતીઃ દામે!દરે બોલ્યા વિતા કેવળ અથ સૂચક મુદ્રાથી પોતાનું આગમન ચૌલાદેવીને જણાવવાનું તેને કહ્યું. દારપાલિકાએ પણ કાંઈ ખોલ્યા વિના એક તરફ ખસીને દામોદર

27

મૃદં ઘોષનિઘોષ

14 October 2023
0
0
0

સ્રહારાજ ભીમદેવ સાથે ધંધૂકરાજનેો મૃગય॥ાંવહાર અએ અવ'તીનાથના ગુપ્તચરેને તો શલ્યનો બા થઈ પડવો. તેમણું તો દોડીને ચિત્રક્રાટમાં સમાચાર પણુ આપી દીધા કે અખુંદૃપતિ તો હવે મહારાજ ભીસદેવના મહામંડલેશ્વર ગણાવામાં

28

બાલા પ્રસાદ નમ્યા

14 October 2023
0
0
0

મહારાજ ભાંમદેન પાસે બષી હકોક્ત આવી ગઇ હતી. કૃષ્ણુરાજને હવે વધુ સખ્ત ન્નપતામાં રાખવામાં આવ્યે. તેના ઉપર સશસ્ત્ર સેનિકેો ખેસી ગયા. બાલપ્રસાદ એે સાંભળીને ઘણુ। ખિન્ન થયે. તે વિઝપ્તિ કરીને દામે।દરને ન્નતે

29

ચિત્રકોટ પદ્મભવન મા

14 October 2023
0
0
0

મહારાજ ભીષદેવ પાસેથી દામોદર સીધો ચૌલાદેવી પાસ ગયે. એની પટ્ટકુટીની રચના દામે!દરે નાતી સરખી વાટિકામાં એવી રીતે ગોઠવી હતી કૈ આયુષ ને દેવરાજ સિવાય બી”્ન કેઈ ને આ સ્થાનતી હજી ખબર પડી ન હતી. દામોદર ચૌલા પાસ

30

અવંતિનાથ ની વિદ્યાસભા

14 October 2023
0
0
0

ભોજરાજ માલવપતિના ગૌરવથી આવી ર૨લ્યો હતો. ભારતીય સ'સ્કૃતિનાં ઉત્તમ અ ગો એનામાં મૂતિમાન થયાં હેય તેમ તેનાં શરીર, મન અને આત્મા ત્રણૅતી વચ્ચે એક ધકારને સંવાદ દષ્િગાચર થતો હતે. ભોજરાજ આવી રલા છે એ ન્નેતાં જ

31

ભોજરાજ અને ભીમદેવ

16 October 2023
0
0
0

“બૅધકાર થતાંની સાથે ૦૪ દામે।દર છેક ભૌમદેવના કાન પાસે માથુ' લાવીને બોલ્યોઃ “મણારાજ ! હવે ગમેક ધડી પણુ થે।ભવું નથી ! ' “પણુ--ચોલા, દામે।૬ર ! ' “એ તો આપણી પહઠેલાં રસ્તે પરી ગવાં બથ; અની સાથે દેવર

32

પાટણ

16 October 2023
0
0
0

ચોલારવી પાટણમાં પાછી ફર. મહારા” ભીમદેવ ને દામોદર તે ચદ્દાવતી થઈને પાછળથી આવવાન! હતા. પાટણુની નગરીમાં ન્યાારે અખુંદ, નડૂલ, ને ધારાર્પાતિના સમાચાર આવ્યા ત્યારે મેદની રગે ચડી. આખી નગરીમાં ઉત્સવના સડાણુ થ

33

દામોદર ની માંગણી

16 October 2023
0
0
0

એૃહારાજ ભીમદેવ, પાટણમાં થોડે! વખત ગાળીને, તરત જ ખાલુકરાય અને મકવાણાના સૈન્ય સાથે થઇ જવા માટે પાટણુથી નીકળવાની તયારી કરવા લાગ્યા. એમના * સધ પ્રત્યેના વિનસ્યપ્રસ્થાન માટે ધેરધેર મગલેોત્સવ થયે।. પાછું પા

34

મકવાણા સાતસે સાલ લાવ્યે

16 October 2023
0
0
0

પ્‌્‌ટણુમાથી ખાન? દિવસે મંગલપ્રસ્થાન કરીને મહારાજ ભીમદેવનું સૈન્ય સિધને રસ્તે પડચુ. સિંધના હમ્મૂક મહાન અને અનય દુશ્મન છતો. તેનો જલદુગ અભેદ્ય ગણાતો. દામે।દરે સૈન્યને સિ'ધના વિસ્તરેલા રણપટમાં દોરવા

35

કુલચ'દે પાટષ્ક લૂટરૈ--ે જત્યું--

16 October 2023
0
0
0

દાસાદરે દુર'દેશા તો વાપરી હતી. અને સોલ) સૈન્ય સિંધના રષ્મુપટમાં હોય તે વખતે ગુજરાત ઉપર કોપ સ્થાયી વિજય મેળવી ન ન્નય એટલા માટે ખાસકરા્‌યની મજલ, ભિન્નમાલને રસ્તે ધીમે ધીમે પ્રજત્તિ કરી રહી હતી, હતાં એક

---

એક પુસ્તક વાંચો