shabd-logo

પ્રતાપ દેવી નાસી છૂટી

12 October 2023

0 જોયું 0

બીજે દિવસ સવારમાં કેસરને! માણુસ તેડવા આવ્યે। ત્યારે કાતિકસ્વામી પ્રાતવિધધિ પરી કરી તૈયાર થઈ ગયે। હતો.

કાતિકસ્વામી રાજગઢમાં આવ્યો. કીતિંગઢમાં શોકની યા ફેલાયેલી હતી. અને કોઈ પણ પ્રકારનો ઉત્સાહ ન્નેવામાં ન આવે તે સ્વાભાવિક હતું. છાની રીતે ન્નણૅ કૈસરની સૌને ધાક લાગતી હેય પણ કૈસરનું સાહસ કેઈ ને પસદ ન હૈય એમ લાગ્યા કરતું હતું.

કાતિકસ્વામી વિચાર કરી રહ્યો. ગઈ કાલના બનાવે એને એક વાત સમજવી જે જૈસર મકવાણાની મદદ સિધની આગામી લડત માટે જરૂરી છે. એ ને કામ માટે આવ્યો હતા-કસર મકવાણાને તેડી જવા--એ કામ હમણાં પતે તેમ ન હતું. કેસર મકવાણાએ તેરમાને દિવસે પાંચસે। ધે।ડાં લાવીને વહે”ચી આપી સુમરા સાથે વેર ખાંષ્યું હતું. હવે સાંઢેની વાત હતી. એ પતે ત્યાર પછી પણુ કસર તાત્કાલિક તો નીકળી શકર કે નહિ એ સવાલ હતો. વેર ખાંષ્યું એટલે સમરે પણુ વેર લેવા આવે. એટલે પોતે પોતાનું બીજું કામ--દામોદર મહણેતોએએક તામ્રપત્ર મે આપું હતું : સકવાણાને યાખે વિચાર કરી રલ્યો. આ તામ્રપત્ર ચૌલાદેવીએ રાણી ઉદયમતિને આપેલું તે હતું. એ તામ્રપત્ર કૈસર મકવાણા પાસે રાખવાનું જતું. દામોદર મહેતા તો એ વાત ભૂલી જવાને ખુશી પણ હતે. પણુ રાણી ઉદયમાતિ કહે તે પહેલાં ચૌલાએ જ દામોદરને એ વિષે કહ્યું હતું. અયારે કાતિકસ્વામી પાસે એ મૂલ્યવાન તાન્નપત્ર હતુ.

પણુ કાલે રાસે એણું*રાણી જયવતી વિષે જે ન્નેયું ત્યારપછી એને લાગ્યું કે તામ્રપત્ર મકવાણાને બદલે રાણીને સૌૉંપવું ભ્નેઈ એ. પોતાની બુદ્ધિથી કરેલું આ કામ દામે।દરને પસ પડરે કે નાડ એ વિષેનો વિચાર એ કરી રહ્યો હતો. એટલામ તેણું રાજગઢના સાજ્નિષ્યમાં જ--નીચે ચોકમાં--મકવાણાને, જયદેવને ને કેઈ ત્રીનન આવનારને ઊભેલા જેયા. ચેકમાં ઊભેલો! મકવાણે। ધેોડાં તપાસી રલો હતો.

ત્રીજ્ને ઊભેલો વેષ ઉપરથી ઓળખાયો. સિંધને! માણમ થતો.

' શું કહે છે, જયદેવ ! આ ? એની સાંઢ રાતમાં કેઈ ચોરી ગયું એમ? ' મકવાણાએ આશ્ચર્યથી જયદેવને પૂછયું. કાતિકસ્વામી આવીને પ્રણામ કરીને શાંત ઊભે। રહ્યો.

' થયું છે તો એમ જ, મહારાજ !' જયદેવે કકયું.

'તેકોણુ ચોરી ગયું ? વાવડ કાઢો. તમારી સાંઢ બહ ૭'મતી હતી ? ”

સિંધના દૂતે કાંધકે ઉપેક્ષાભ્ૃત્તિથી કહ્યું: “ સિધનાં સુમર!ને ત્યાં તો હજારે! સાંઢ છે, મહારાજ ! એક ઓછી અદ%ી થાય એને વાંધો નથી.”“ આ તો મકવાણાના ગઢમાં ચોરી થાય એની વાત છે. સાંઢ ચોરરવાવાળુ' પાછું બીજું કોઈ નાહે હેચ. ભલું હરે તો જેને તમે આશરે! આપ્યો એણે જ ચેરરી હશે. હવે અમારે ચોર--એ તમારે ચોર ખરો કૈ નહિ?”

“ એ તો એને કેમ પહોંચવું એ અમારા ધ્યાનમાં છે.'

પણુ એટલા સારુ, મહારાજ ઉહમ્મુકરાજ સાથે તે સબધ બગડયો નાં? અમારે જઈને શું કહેવાનું ? '

' ફણેવાનું બીજું શું ? તમતારે એક સાંઢ સારી ન્નેઇ ને અમારે ત્યાંથી ઉપાડી લ્યે। ! '

“ને ચોર--ચેોર સૉંપ્યો નહિ તેનું ? '

' આશરે આવેલને મકવાણા ક્રેઈ દી સૉંપતા નથી, દૂત ! જઈને કહેજે હમ્મુકરાજને ! '

' મહારાજ ! હું તે કહીશ. પણ આ વેર નાણકનું ખાંધવાનું કાંઈ કારણુ ?'

“ અરે ! ભલા માણસ! વેર તે! હાલ્યાં જ આવે છે. એમાં વળી કારણુ ન કારણનું શું? આ અમે ન ખાંધીએ તો તમે બાંધવાના. હમણાં જ ભરીંતે અમાર વાઢવા નહોતા આવ્યા? શરણાગતને સૉપવે। એ વાઢવાની જ વાત થઈ નાં ?

“ ડીક ત્યારે મહારાજ ! »*મીહરાન રેલાય ને %કરીજ ભેળાય એટલા માટે હ તો કહી રલ્રો હતે.”

કેસરે દૂતના શખ્દો સાંભળ્યા. તેનો રગ બદલાયે. કરડાકીથી તેણુ કહ્યું: “ દૂત ! કયાંને સંધતે। છો નાં? ' જો, અજ તો જાવા દઉ” છું. પણ હવે જે આ દશ ભણીનન૪ર કરી છે તો ધડ ઉપર માથું નહિ હેય. સમન્યે ?”

“ત્યારે કયાં હશે ?' દૂતે પણ નિર્ભયતાથી કટ્યું.

“' મારી મા ચેોસઠડૅભૃન્નળીના ખપ્પરમાં સમન્યે ? જયદેવ ' એને એક સાંઢ લઈ નનવા દે ! '

દૂત ને જયદેવ જતા હતા ત્યાં મક્વાણા ખોાત્યોઃ “ ને જ, તમારી આ સાંઢ મળશે એટલે તરત તમને પહોંચાડશું. અમારે સાંઢનાો ખપ નથી ! '

' એ સાંઢ તા હવે આંહી” #તિગઢને દરવાજે લેવાવાળ।ા લેશે. સિધનો નાથ સાંઢ કેમ લેવી તે આપણુ। કરતાં વધુ નનણે.'

' ત્યારે તો--એ--એ--તાર નામ શું? '

'ટથણ.”

'ત્યારેતોએ--ડ્રુહણુ ! તું ત્યાં જઈ ને તારા રાન્નને --શું રાન કહે છે નાં ?' કેસરે રખુધેલા ગર્વથી કયું.

' સિધુનાથ ! '

' હા--ઈ સ'ધનાથ લે ને, એને કહેજે કૈ તૈયાર રહેન્ને. તારે ત્યાં હમણાં ટાડડીનો * પાક બહ પડયો છે કાં ?'

ઝૃવરધ કચ્છમાં ધાડાં આવે કયાંથી? સાંઢના પાક તા થાય  નાં?”

' ત્યારે પાટણુનું દળ આવી રચું છે. સુમરાને કહેને.

' સિધુનાયથી કાંઈ અન્નણ્યું નથી, મહારાજ ! પાટણનું દળ આવે તો] અમારે ત્યાં ઝ્હઢાની કયાં ખોટ છે ? પણ હમણાં તે! યાં આડાવળાની નાળમાં ગાટવાણાં છે. ને ચાહાણર।જથી ત્રાસીને તો આ પાટણનો દૂત આંહી આવ્યે! છેમદદ લેવા. પાટણને એમાંથી પહેલાં મુક્ત તા કર્‌। !'

કાતિકસ્વામી કાંધકે જવાબ આપવા જતે। હતો, એટલામાં ચોજીદાર સાણુ'ગ દોડતો આવ્યો. દેોડવાથી તે હાંરી રથો હતો. તેને માંએ પરસેવો રેબઝેબ ચાલ્યો જતો હતો. આવતાંવેત તે મકવાણાના પગમાં પડ'યોૉઃ “ મણારાજ ! મને મારી નાખા--મને મારી નાખે--!'”

“પણુ છે ચુ અવ્યા ?”

'પે...લી. . - લી--ક્ાણ ?'

મે સમન્નયે। નહિ. વડાં નર્‌ ઊડી ગયું. રાતિ કસ્વામીના પેટમાં પ્રાસકો પડો.

“ અત્યા કોણ, પ્રતાપદેવી ? ' કાતિકસ્વામીએ નામ સ ભારી આપ્યું.

' હા, મઢારાનટ !-એ-એ રાંડ-”

' એનું શું છે ? ' મકવાખ્‌ાએ ઉતાવળથી પૂછયું. [સિધને દૂત કહેતા હતો તે વાત હવે એના સમજવામાં આવી.

“ રડ ભાગી ગૃઈ ! ”

' ભામી ગઈ? કચારે ?' સરના મૉંમાંથી ધેધરે શદ નીકળી પડષોઃ “ અત્યા ! તું ત્યાં ચો#ી કરતો હતો ને ? “યદેવે તને કહ્યુ ન ષતું ? *૮્યદેવ ત્યાં ન હતો ? ' ઉપરાઉપરી મકવાખણાએ પ્રશ્ચો પૃછ-પ।.

“ સેથારાન૪ ! બધું થતું--બધું થતું. હૈં હતો, જયદેવજી “ત, ચોકી હતી--બધું હતું. '

' ત્યારે ?”

* મણારાજ ! એને ત્યાં રાખી હતી. દરવાજે અમે સૂતા હતા. મતે એની તપાસ 21ખી છતી--બધુ હતુ !”' ત્યારે?”

' કાંઈ ગમ પડતી નથી, મહારાજ ! ૨1 રીતે એ ભાગી ગઈ--કાંઈ ગમ પડતી નથી. પૃછે। જયદેવજને. કૈમ જયદેવજ !' કાંઈ ગમ પડે છે તમને?”

જયદેવ તો માં નીચે રાખીને ગુપચુપ ઊભો તે! તેનામાં હા કૈ ના કાંઈ કહેવાની તાકાત ન હતી.

[સધના દૂતને આ જેઈ ને મળન પડી હેય તેમ લાગ્યું. સર્દેવ તરત એ કળી ગયે. “ એ તો ત્યારે આટલામાં  હરો. જયદેવ હમણાં ન્નય છે. જયદેવ ! પહેલાં તું આ સુમરાના માણુસને વિદાય ૬ઈ દે ! '

સુમરાને1 માણુસ નત્તાં જતાં ખોલ્યો: “ મણારાન૮ ! પાંચસે। ધોડાં હાંકી આવ્યા, છતાં સિંધનાથે મોડે મન રાખીને કાંઈ ન હોય તેમ મને મે।કલ્યો--પણ્‌ હવે--'

“એ તો મોડું મન રાખ્યું છે ભા! અમારે! આ ખારેપાટ નિહાળીને--આંહી' કોઇનો ડો વાગે એમ નથી તો--વું તારે નન હવે.'

જયદેવ સુમરાના માણસને લઇ ને ગચે।. કસર કરાતિ કસ્વામી તરક ફયોઃ “ કા્તિકસ્વામી ' એક પળને! પણુ હવે વિલ'બ કરવા જેવું નથી. શ રીતે ભાગી એ પછી કળાશે --પણુ એ પકડાય તો સિધની બધી હકીકત આપણુને મળી આવે ! જયદેવ આવે કૈ તુરત તમે ને જયદેવ ખે દિશા પકડો. તમારું આંહી'નું કામ પતાવી નાખે!. અવ્યા, કઈ બાજુ ગઈ લાગે છે, સાણ'ગ ? ”

સાણુ'ગ તો પ્રતાપદેવી કૈમ ગઈ એ વાત જ ફળી શકયો ન હતો. એનું ધારવું હતું કે હજ એ આંહી જ હોવીન્નેઈ એ. તે ગભરાતો ગભરાતો ખોલ્યો: “ મહારાજ ! એ ગઈ નથી. '

'ત્યારે?'

“ઝએ ત્યાં ૪ લાગે છે. '*

સિધના દૂતને સાંઢ આપી વળાવીને જયદેવ આવી પ્હાચ્યા હતો. તેનું માં ધોળું પૃણી નેવું થઈ ગયુ હવું. તેને કેસરે ન્નેયે.

* અલ્યા ! વ'્યાકનું શાક તે ભેંરાના દૂધનું દહીં બહ ખાતા લાગે છે. ધોર્તો રહો. ને આને જવા દીધા ! ”

' સહારા ! ' જયદેવ ખોલ્યો: “ અમને ઊંધતા રાખીને રાંડની ગઈ હેત તો! લાગત નહિ ! '

' ત્યારે ? તમે ન્નગતા હતા ? '

“ગતા હતા, વાતે। કરતા હતા---ને એ ચાલી ગપ છે ! '

કેસરને હવે પાટણનો પ્રતાપદેવીવાળા સ્મશાનનો પ્રસંગ સાંભરી આવ્યે. એના ઉપર પ્રતાપદેવીને પકડવાન' કણ પખ્‌ ઊભું થતું. આજે છાથ આવેલી બાજી વેરાઈ ગઇ. તેને લાગ્યું કૈ કાંઈક વશીકરણ કે નજરબ'ધી કરીને પ્રતાપદેવી ભાગી ગઈ છે. હવે એક પળ ખોવી એ હાથે કરીને પ્રતાપદૈવીને વધુ તક આપવા ન્નેવું લાગ્યુ.

' “«/યદેવ ! મારી રણુબંક। શણુગારે।--'' તે નિશ્ચયાત્મેર અવાજે ખોલ્યે।.

એ ૬ વખતે ઝર્‌ખા ઉપરથી રાળીનોા મી્કો ટહકે સ'ભળાયે!ઃ “ મહારાજ! એ તો નાની વસ્તુ વાસ્તે મોટી વસ્તુ ખાવા નેવું થાય. તમારે તો આવતી કાલે ચારણુભાટ આવીને ઊભા રહેશે. મહારાજે સોને તેડાવ્યા તે! છે.ને હજ સાંઢ તે ત્યાં સુમરાને ત્યાં રેહી છે ! '

' અ...રે ! હા ! કાતિકસ્વામી ! ત્યારે તમે ને જયદેવ બન ઊપડે--

“મહારાજ, ઊપડા તો તમૅ પણુ ખરા--રણળખીને રણુગારે। જયદેવ ! મહારાજ ખારેપાટ વીધગે. '

' ખારોપાટ વીંધશે ? ચું કહ્ય, દેવી ? '

' એ તો એમ, મણાર્‌ાન્‍૪! કે તમે સૌ નીકળા તે! સાથે જ. સુમરાનેો દૂત હજ આંહી છે. એ ત્યાં પહોચશે તમારી પહેલાં, તે ખબર આપશે કૈ મહારાન્ટ પણ ચોર પકડવા ગયા છે. ચોરની પાછળ તો આં ખે જણા ન્નશેૅ. નેં મહારાન્ટ તો ખારે।પાટ વી'ધીને પહોચ્યા હમે સુમરાને ત્યાં. ત્યાં સો નિરાંતે સરતા હશે --પેલી એક ખે વસ્તુ તમારે લ જવાની છે એ તો મે' કચયારની તેયાર કરાવી રાખી છે ! ”

' અલ્યા હા--જયદેવ ! ત્યારે તું તયારી કર---કાતિકસ્વામા ! ”

“મહારાજ ! સાથે કોણ આવે છે ? ને કૈટલા “જાને તયાર કરવાના છે ? '

“ અરે ! ગાંડાભાઈ! હ ને મારી રણુબંકી ખે જ બહુ છીએ. સાથે કોઈનું રામ હૈય ? આ કયાં મોટો કિલ્લે। પાડવાનો છે ?”

કેસરની નિર્ભયતા ને તેને] અડગ વિશ્વાસ એ ખન્નની કાતિકસ્વામી ઉપર ગભીર અસર થઈ. તેને લાગ્યું ક મહારાજ ભીમદેવની પડખે આવા ચેહ્દા હોય તો જ મહારાજ શોભે.

“ કાતિકસ્વામી ! તમે ? 'હે તો તૈયાર છું, મહારાજ! માત્ર એક સદેશે। મહારાણીખાનેો, બાને પહૉંચાડી આવું એટલી જ વાર--પછી હ પણ તેયાર--!”

' “1--પહોંચાડી દે. ચાલે જલદી, જયદેવ ! મારી રણબકી ?'

' છે।કરીઓ ! કથાં ગર્ઈ એ . . .લી--?' ઝરખામાંથી રાશીના અવાજ સભળાયોઃ “ મહારાજને શકુન કરાવવા “કુમ લાવે--કેસર્‌ લાવેો--ને મંગળશિવજને ખોલાવે।.'

કાતિષકસ્વામી રાણી જયવતી પાસે આવીને ઊભો.

કવળ રજપૃતીધમને જ વરેલી આ નારીની પાસે વાત મૃકતાં પહેલાં એ પ્રજ્યાો. પછી ધીમેથી પ્રણામ કરીન ખાલ્યોઃ “બા! હ જે કામે આવ્યો હતો, ને જે કામ કર્યા વિનતા જવું મૃસ્કેલ છે, એ કામ તમારી સાથેનું છે. '

“' મારી સાથે ? કેમ?”

કાતિ કસ્વામીએ વાતને લખબાવવાના હેતુથી ખીજ જ વાત કદી: “ મહારાજતી પડખે રણમાં શોભી ઊઠે માટે સંત્રીશ્રરે મકવાણાજને યાદ કયો છે !”

* એ તો મકવાણાજ ત્યાં આવશે, સુભટ્ટરાજ ! પણુ આંહીંનું પતે ત્યારપછીના ?

“ એક ખીજ વાત મહારાણીબાએ કહેવરાવી છે. '

' જણે બહેને ? ઉદેમતિએ ? ”

' ત॥, બા, રાણી ચૌલાદેવીએ. '

જયવતીને ચહેરો પડી ગયો. કારતિકને લાગ્યું કે વાત ત્વરાથી પૂરી કરવી નને એ.

“ એને ને મારે શં ? સુભટ્ટરાજ ! તમે ભૂલ કરતા હશે।.'
' એમ નથી, બા. મકવાણાજ ત્યાં હતા, ત્યારે ચૌલા-

દેવીએ કહ્યું રતું. '

હુ રા સં

કાતિ કે કાવ્યની શક્તિ દેખાડીઃ “ક ને નારી આ પુસષનો પ્રેમ જતી ગઈ જોય એ મારા કામનું મહત્ત્વ સમજ શકશે. મહારાન૮ ભાંમદદેવને પણુ ન્નણ ન થાય તેમ ચૌલાદેવીએ એક તામ્રપત્ર બહેનને આપ્યું છે. '

“કે મારે! વશવારસ ર।૦૪ગાદી ન રવીકારે. '

“પણ એ તેો--એ વખતે કલહ થાય. કયાં છે તામ્રપત્ર ?”

કાતિ'કે તાસ્રપત્ર કાટીને જયવતીના હાથમાં આપ્યું.

“ પણ એ તે! ભાવિકુમારની વાત છે--એમાં અત્યારે બઓધેલી વાત ૨0 કામની ?'

'ગૌલાદેવી કહે છે મારે પુત્ર ગાદી નહિ સ્વીકારે એમ મૅ કહ્યું એમાં એક ઊંડો અથ રહલો છે. ”

' જેમ દીપમાંથી દીપ પ્રગટે, તેમ ભાવનામાંથી ભાવના પ્રગટે. જીવનની એ મહદ કસોટી. મારે શ'કરમદિરેનોા તપાધમ મને એ સામથ્ય આપી રણેશે.
યવતી એક ઘડીભર વિચાર કરી રહી. થોડી વાર. પછી સમજ હોય તેમ ખોલીઃ “ એમ ? ત્યારે આ જમાનામાં પણુ ગ્એવી અયોષ્યાવ'રાની ભાવના કેઈ સેવે છે ખરું. સુભટ્ટ રાજ ! આ વાણી ચોલાદેવીની છે ? ત્યારે તો ભલે, હું આપદ્ધમે એ સાચવીશ. ૬ શ્ર મને પણુ એ વસ્તુતી મહત્તા સાચવવાનુંસામશથ્ય આપે ! લાવે।--કથાં છે ?--"

“એ તો તમને આપ્યું છે તે. એક ખીજ વાત છે, સહારાણીબા !?

હ શું ? ?

તમે કદાચ--કોને ખબર છે £-'

“હોઉં ન હોઉં એમ નાં ?--'

“ના, એમ નહિ. એમ કે વિપત્તિકાળે કાલે શું થાશે ₹#--પણ તમારા વારસને આ સૉપબજ્ને. જીવની પેઠે “ળળવીન પણુ એ યોગ્ય હાથમાં યોગ્ય સમયે પાછું આપે. '

રાગીએ ત્વરાથી તામ્રપત્ર સંતાડીને એક બાજુ પ૨ મૂક દીકુ.

મકવાણુ। આવી રહ્યો હતે.

થોડીવારમાં કન્યકાએ આવી. એમણે રાન્નના ચાલવાના માર્ગમાં મોતીના સાથિયા પૂર્યા. નીચે મગલશિવ રણબ કીને ને તેના સ્વામીને વિધિપૃવક આશીર્વાદ આપવા તૈયાર ઊભો હતો. મકવાષ્‌ાની ભેટમાં મહારાણી એની કઢાર બ્‌ધાવી રહ્યાં થતાં. મકવાણાએ ન્ત્વા માટે પગ ઉપાડયો જ તરત એના માથા ઉપર પુષ્પબ્ષ્ટિ કરતી મહારાણી એને નમી રછણો.

થે।રીવાર પછી ૪ીતિગઢના દરવાન્નમાંથી ત્રણ સાંઢો ઝપાટાબંધ ઊપડી ગઇ.

સિધને! દૂત એ રસ્‍્ય ન્નેઈ ને ચાલતો થયો. એના માં ઉપર આનદની કૈ મશ્કરીની શાની રેખા થતી તે કળવું મુશ્કેલ થતું.

35
લેખ
રાજ સન્યાસી
0.0
"રાજસન્યાસી" એ એક આકર્ષક સાહિત્યિક કૃતિ છે જે માનવીય લાગણીઓ, આધ્યાત્મિકતા અને સ્વ-શોધની સફરની જટિલતાઓને શોધે છે. એક માસ્ટર સ્ટોરીટેલર દ્વારા લખાયેલ, પુસ્તક એક મનમોહક કથા વણાટ કરે છે જે તેના નાયકના જીવનને અનુસરે છે, પ્રેમ, બલિદાન અને જ્ઞાનની શોધની થીમ્સ શોધે છે. લેખક કુશળતાપૂર્વક આબેહૂબ છબી બનાવે છે અને એક કાવ્યાત્મક ભાષાનો ઉપયોગ કરે છે જે વાચકોને એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં પૂર્વીય ફિલસૂફી સમકાલીન જીવનને મળે છે. પાત્રો સારી રીતે વિકસિત અને સંબંધિત છે, દરેક તેમના પોતાના આંતરિક રાક્ષસો સાથે ઝઝૂમી રહ્યા છે અને પડકારોનો સામનો કરીને અર્થ શોધે છે. પુસ્તક માત્ર એક વાર્તા નથી; તે એક દાર્શનિક સંશોધન છે, જે વાચકોને જીવનના ઊંડા પ્રશ્નો પર વિચાર કરવા આમંત્રિત કરે છે. તે આત્મનિરીક્ષણને પ્રોત્સાહિત કરે છે અને માનવ સંબંધોની જટિલતાઓ અને ઉચ્ચ ઉદ્દેશ્યની શોધમાં આંતરદૃષ્ટિ આપે છે. જ્યારે ગતિ ક્યારેક ચિંતનશીલ લાગે છે, તે નાયકની આત્મનિરીક્ષણ પ્રવાસને પ્રતિબિંબિત કરે છે, વાચકોને ધ્યાનના અનુભવ તરફ દોરે છે. કથા વિચારપ્રેરક છે, કાયમી અસર છોડીને અને વાચકોને તેમના પોતાના માર્ગો અને આકાંક્ષાઓ પર પ્રતિબિંબિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એકંદરે, "રાજસન્યાસી" એ એક વિચારપૂર્વક રચાયેલ સાહિત્યિક ભાગ છે જે આધ્યાત્મિકતાને મનમોહક કથા સાથે મિશ્રિત કરે છે, જે મનોરંજન અને જ્ઞાન બંનેની શોધ કરનારાઓ માટે તે વાંચવા યોગ્ય બનાવે છે.
1

પ્રતિઝાપ ન પાછી' તેદ રોરબ નરડમાં પડુ' ! ”

12 October 2023
0
0
0

ચળ પ્રદેશના કીતિંગઢતી દિશા ઉપર નજર માંડીને, સાંન્ટ્ટાગે, એક સાંઢ ગરી સવાર જઈ રજ્યો હતે. એની ચારે તરફ રેતીને મહાસાગર પથરાયેલો હતા. રેતીના ૬ ગરા ને દુ'ગરા અત્યારે તો સ્થિર બતીને શાંત ણ્‌ભા હતા, પણ પ

2

દામોદરને દૂત

12 October 2023
0
0
0

કેસર મકવાણાએ પોતાની પ્રાતિસા પાળી એ વાત તો ભાટચારણના કતી ને બાનીની શોભા બની ગઈ. એેની એ પરાકમકથા ટચ્છ, સિધ ને વઢ્યારમ ડલમાં ઘેર્ધેર્‌ પહાંચી ગઈ. પણુ એ વખતે ૦૪ કોઇ ભાટે કહ્યું: “ભા ! રણના રાજવી

3

મ'ગલ રાવે રા' કછુ?

12 October 2023
0
0
0

કેદતિ કસ્વામી માષુસને પારપ્મુ ન હેત તે! પહ અએ કળી જવાય એવી વાત હતી. એની સામે ઊભેલી પાતળી, સુદર, કૈત#ીના સારા જેવી, કાંઈક ઉત્તુંગ નારી, એ ન્નણું નારી ન હતી--જેગમાયા હતી. એના ચહેરામાં પણ રૂપ કે અરપન

4

પ્રતાપ દેવી નાસી છૂટી

12 October 2023
0
0
0

બીજે દિવસ સવારમાં કેસરને! માણુસ તેડવા આવ્યે। ત્યારે કાતિકસ્વામી પ્રાતવિધધિ પરી કરી તૈયાર થઈ ગયે। હતો. કાતિકસ્વામી રાજગઢમાં આવ્યો. કીતિંગઢમાં શોકની યા ફેલાયેલી હતી. અને કોઈ પણ પ્રકારનો ઉત્સાહ ન્નેવ

5

બે રસ્‍તા ફટાયા

12 October 2023
0
0
0

કોર્તિગઢ છોડીને થે!ડ દૂર ગયા એટલે કસરદેવે કાતિકસ્વામીને એમનો માર્ગ બતાવ્યો: “ સભટ્ટરાજ ! આંહી'થી હં હવે મારે માગે જઇશ. બીજું કાઈ કહવાન છે તમારે ? મહારાજના ચરણમાં અમાર પ્રણામ ધરજ્ને. કહેન્ને કે મકવાણુ।

6

ડાહ્યો શિષ્ય જથટ્ટ

12 October 2023
0
0
0

કિ કસ્વામી આગળ જતાં પણુખશા નદી એળ'ગી પૂર્વ તરક વળી ગયે. એને વિચાર હવે વહેલામાં વજેલી તકે ચ'દ્રાવતી પણાંચવાનો હતે. દામોદરે એને ધ'ગી વખત કથ્યું હતું ક કેટલાક માણુસે। તમે જેટલું કહે તેટલું જ કરે

7

પિતા અને પુત્ર

12 October 2023
0
0
0

ઘોસવાર જે તરફ જતો હતો તે તરક કાતિકસ્વામી જેઈ રહલો. એ અરસ્ય થયે ક તુરત જ એણે બતાવી હતી તે દિશા તરક એ વળ્યો. ટેકરીએ।ના પડછાયાથી આંહી અ'ધારું લાગતું હતું. અનેક ક્ષોથી વીંટાયેલા આ વિશાળ ચોગાનમાં કૈણુ કયાં

8

પૃજુપાલનેઃ નિસષય

12 October 2023
0
0
0

પૂષ્પપાલે રોહકનો સંદેશો વાંચી લીધે. “કેમ? શુ લાગે છે?' ' એમાં ખીજાં શું લાગવાનું હતું ? એકને દુશ્મન તે ખીન્નનો મિત્ર બને જ. પણુ આવી ધારેશ્રરની રમ્મત વહેલેમે। ડે તમને પરાધીન બનાવશે. એની આ એક રમ

9

આરસની નગરો

12 October 2023
0
0
0

કાતિડકસ્વામાને ચદ્રાવતી «વાનું હતું. તે ડું ગરાગમન આડેઅવળે પ'થે થઈને ચ'દ્રાવતી તરક ચાલ્યો. એણ રસ્તામાં વાગડના કોઈ સનિક પાસેથી સાંઢને બદલે ધોડે। લીધે. ધો હડીલેો! ટતો, તો સાંઢ મૃસાફરીની કાયર છતી. એટલે ક

10

હઠ પરમસાારનતી સચેોજ

12 October 2023
0
0
0

“લમે સાંભળ્યુ'?' વિમલે અદર પ્રવેશ કરતાં ૦૪ શ્રીને કહ્યું. ' આ તમે શું જ્નેઈ રાં છે। ? ' “આ રફાટિકમાં કેોતરેલું સૂર્ય મદિર છે ! ' “ કચાંનું છે? સુ'દર નમને છે ! ' મહારાજ ધધૂકરાજની પુત્રી લાહ

11

વટેશ્વરતા મ'દિરસા

13 October 2023
0
0
0

કટલાક સમય પછી કાતિકસ્વામાં વટપુર જવા નીકળ્યો ત્યારે એની પાસે દામેો!દર સસક્ષ રજૂ કરવા નેવી વ્રગી રૂરીં બાબતો હતી. દડ પરમારની અખ'ડચોકઈીની વાત ન્યારે પ્ણ પાલે સાંભળી ત્યારે એને વિમલ પ્રત્યે એક પ્રકારનું

12

ખમણુદસ'ત્રીશ્ર દામોદર

13 October 2023
0
0
0

નંડ્લના સમરણેુ જગાવેલી લાગણીને દબાવતે। દામે।૬ર્‌ પાતાની પટ્ટકુટીમાં પાછા ક્યો. કોઈ વખત જવનમાં એવી હ્વણુ આવી ૦૮તી ત્યારે તે ભયકર રીતે જ્તતને અટપટા ર1૦૪કારણમાં લીન કરી દેતો. અત્યારે પણુ એણું એમ ક્યૂ. તે

13

વિસલ્યનોા સ'દેરેપ

13 October 2023
0
0
0

બીજે દિવસે સવારૅ જયદેવ સ્તાનસ'ષ્યાદિથી ૫2વારી “રક લટાર મારવા નીકળતો «તો ત્યાં તણું આયુષને પોતાના તરફ આવતે ન્નેચે।. “કેમ ? ' જયદેવે આયુષને આવતો નજ્નેઈ ને પૃછયુ. * મ'ત્રીશ્ષર ખોલાવે છે, કાતિકસ્વ

14

દ'ડનાયક અને મહામત્રો

13 October 2023
0
0
0

પ્‌્‌ટણુ છોડયા પછી પણેલવહેલેો જ દડનાયકે દામે દરને મળવા આવતો હતો. ધધૂક્રાજનું કામ ન હેત  દડનાયક કદાચ મળવા આવત નહિ. દામોદરે હજ કેઈ દિવસ પોતાને મહામ'ત્રીશ્રર તરી ગણાવ્યો ન હતો, જેકે એ જ મહામંત્રીશ્રર

15

ઝાતિ'કસ્વાસી લાઉહનીવાપીની રચન નિહાળે છે?

13 October 2023
0
0
0

ધૃધકરાજ આવ્યાના આયુષ દામેો!દરને સમાચાર અઃપ્યા કે તરત કાતિકસ્વામી વટેશ્વર તરફ ગયે! હતે. તેણ ત્યાં મ'દિરમાં ચારે તરફ કરીને ન્નેતાં કોઈ સૈનિક, દાતિ. ઘોડેસવાર કે ગજધિપતિને નનેયો નહિ. કવળ ધધૂકર

16

કહેવું  ન કહેવું?

13 October 2023
0
0
0

કારને કસ્વામી ન્યાં સોલકી છાવણીમાં પાછે! આવ્યો ત્યાં આયુષ ખખર આપ્યા કે મત્રીશ્રર મહારાજને મળવા ન્ત્વાના છે પણ તમારા પાછા આવવાની રાહ જુએ છે. કાર્તિક ઝપાટાબંધ અંદર ગયે. તેણે કોઈ દિવસ નછિ એવી ચિ'

17

એમેક નહિ પચ બે કવલ

13 October 2023
0
0
0

ઉઝુયટેવ ! ' “જમ કાતિકજ ! કેમ ? શું કહો છો ? ' “તું ત્યાં ચું નુએ છે?” 'કચયા?' ' પેલી વાપીતી નજકમાં કોઠા તરક, ત્યાંથી ચાલ્યા આવતા ખે માણસ તું જુએ છે ? ' “હ, મહારાજ ! કેમ ?' “ખત્

18

રુદ્રરારિતું ત્રિકપ્લઝ્ન

13 October 2023
0
0
0

નેન્‌ર્સ્બતી નદીને સામે તીરે આવેલ જ'ગલમાં સદ્રરાશિના અનુછાનમાં જઈ રહેલ ધ'ધૂકરાજની પાછળપાછળ દ્વામોદર પણુ કૅસર મકવાણાને સાથે લઈ ને જઈ રલ્રો હતે. એ વખતે મધરાતના સમય છશે. ધધૂકરાજ એકલો ચાલ્યે જતો હતે. દામો

19

મકવાણાએ શ કહ્યુ ?

13 October 2023
0
0
0

નેનવાર થતાં “કાતિકસ્તામી અને જ્યદેવે છુટકારાનો દમ લીધો. આખી રાત્રિ એમણુ મહાવત કલ્લની ચર્ચા ભોવામાં વિતાવી હતી. પણુ ખેમાંથી કયે! કલ્લ કયાં રહલો એ વાત રાત્રિના અ'ધકાર્‌ નેવી જ છાની રહી. સવારે વટેશ્

20

કહલ શી રીતે ઓડખાયો?

13 October 2023
0
0
0

સંત્રીશ્વરને સ્વપ્નમાં રાચવાની બહુ ટેવ ન છતી, તો વિધિ પણ એને બહ વખત સ્વપ્નમાં રણેવા દેવા ખુશી ન છતો. દામે।દરે પ્રવેશ કરતાં જ કાતિ'કે હાથ ન્નેડીને કહ્યું: ' મહારાજ | મારી પાસે બહ મહત્ત્વના સમાચાર છે. ત

21

મંત્રસભા

14 October 2023
0
0
0

દામોદર  ધધૂકરાજને। સંદેરો! લઈ ને જ્યાં મહારાન૪ની પાસે જવાની તેયારી કરી રથો હતો ત્યાં કાતિકે પ્રવેશ કર્યો: “ કેમ ? કલ્લને કબજે કર્યો ? ' દામોદરે એને જ્નેતાં જ સીધો સવાલ કર્યો. “' હા, મહારાજ ! “

22

મહારાજ ભીમદેવે આપેલે નિરાચ

14 October 2023
0
0
0

મહારાજ ભીમદેવની પાછળ  અખ દર્પાતે આવી રજો હતો. દડનાયક વિમલ તેને પડખ હતે. ભીમદેવે પટ્ટીમાં પ્રવેશા કર્યો. આખું મંત્રીમંડળ મહારાજને સત્કારવા માટે હાથ જોડીને નતમસ્તક ત્યાં ઊભ રુ. ન્તરેયાનના મહામૂલ

23

પણ એ જન સાધ્વી કોણ?

14 October 2023
0
0
0

સલ'કીની ાવણીમાં કૃખ્ણુરાન્ટ નજરકેદ થયે. દામાદરની ભાષા પમાણે તો એ રાજઅતિથિ ગણાયો. એ કાર્ય પૃરું થયું એ રાતે «૮ દામોદરે કાતિકતે બોલાવ્યો: “ કાતિક ! તારે તે જયદેવને હવે ચિત્રકોટ જવાનું છે. જયદેવ ચિત્રકોટ

24

દામોદર પોતાનું સ્વપ્ન કહે છે.

14 October 2023
0
0
0

કેરતકસ્વામી દેવરાજને! જવાખ સાંભળે તે પહેલાં પાતાની પાછળ ઈના પગલાના ધીમા અવાજને એ ચૉંકી ઊઠ્યો. તેગ્ર ઝડપથી પાછું ફરીને જેયું. દામે1દર તેની પાળા ઊભે! હતે. કરા્તિક વિવરણ થઈ ગયે. ' હ કફ્ેવરાન્ટ્ને કહે

25

દામોદર ની ચિંતા

14 October 2023
0
0
0

જંવરાજ અને કાતિ કસ્વામી ગયા કે તરત દામે।૬ર બધું ભૂલી જવા મથતો હેય તેમ આમતેમ ખે ધડી આંટા મારવા માંડયા. જ્યારે દામેદરે દેવરાજને કહ્યું કે કૃષ્યુરાજની યોજના પ્રમાણે મૃગયાવિહાર કરવા હજી પણુ મહારાન્‍૮

26

ચૌલા દેવી ની આત્મશ્રદ્ધા

14 October 2023
0
0
0

દામેોદર પટકટીતરફ આવ્યો, ચોલાદેવીની દ।રપાલિકા ત્યાં ઊભા હતીઃ દામે!દરે બોલ્યા વિતા કેવળ અથ સૂચક મુદ્રાથી પોતાનું આગમન ચૌલાદેવીને જણાવવાનું તેને કહ્યું. દારપાલિકાએ પણ કાંઈ ખોલ્યા વિના એક તરફ ખસીને દામોદર

27

મૃદં ઘોષનિઘોષ

14 October 2023
0
0
0

સ્રહારાજ ભીમદેવ સાથે ધંધૂકરાજનેો મૃગય॥ાંવહાર અએ અવ'તીનાથના ગુપ્તચરેને તો શલ્યનો બા થઈ પડવો. તેમણું તો દોડીને ચિત્રક્રાટમાં સમાચાર પણુ આપી દીધા કે અખુંદૃપતિ તો હવે મહારાજ ભીસદેવના મહામંડલેશ્વર ગણાવામાં

28

બાલા પ્રસાદ નમ્યા

14 October 2023
0
0
0

મહારાજ ભાંમદેન પાસે બષી હકોક્ત આવી ગઇ હતી. કૃષ્ણુરાજને હવે વધુ સખ્ત ન્નપતામાં રાખવામાં આવ્યે. તેના ઉપર સશસ્ત્ર સેનિકેો ખેસી ગયા. બાલપ્રસાદ એે સાંભળીને ઘણુ। ખિન્ન થયે. તે વિઝપ્તિ કરીને દામે।દરને ન્નતે

29

ચિત્રકોટ પદ્મભવન મા

14 October 2023
0
0
0

મહારાજ ભીષદેવ પાસેથી દામોદર સીધો ચૌલાદેવી પાસ ગયે. એની પટ્ટકુટીની રચના દામે!દરે નાતી સરખી વાટિકામાં એવી રીતે ગોઠવી હતી કૈ આયુષ ને દેવરાજ સિવાય બી”્ન કેઈ ને આ સ્થાનતી હજી ખબર પડી ન હતી. દામોદર ચૌલા પાસ

30

અવંતિનાથ ની વિદ્યાસભા

14 October 2023
0
0
0

ભોજરાજ માલવપતિના ગૌરવથી આવી ર૨લ્યો હતો. ભારતીય સ'સ્કૃતિનાં ઉત્તમ અ ગો એનામાં મૂતિમાન થયાં હેય તેમ તેનાં શરીર, મન અને આત્મા ત્રણૅતી વચ્ચે એક ધકારને સંવાદ દષ્િગાચર થતો હતે. ભોજરાજ આવી રલા છે એ ન્નેતાં જ

31

ભોજરાજ અને ભીમદેવ

16 October 2023
0
0
0

“બૅધકાર થતાંની સાથે ૦૪ દામે।દર છેક ભૌમદેવના કાન પાસે માથુ' લાવીને બોલ્યોઃ “મણારાજ ! હવે ગમેક ધડી પણુ થે।ભવું નથી ! ' “પણુ--ચોલા, દામે।૬ર ! ' “એ તો આપણી પહઠેલાં રસ્તે પરી ગવાં બથ; અની સાથે દેવર

32

પાટણ

16 October 2023
0
0
0

ચોલારવી પાટણમાં પાછી ફર. મહારા” ભીમદેવ ને દામોદર તે ચદ્દાવતી થઈને પાછળથી આવવાન! હતા. પાટણુની નગરીમાં ન્યાારે અખુંદ, નડૂલ, ને ધારાર્પાતિના સમાચાર આવ્યા ત્યારે મેદની રગે ચડી. આખી નગરીમાં ઉત્સવના સડાણુ થ

33

દામોદર ની માંગણી

16 October 2023
0
0
0

એૃહારાજ ભીમદેવ, પાટણમાં થોડે! વખત ગાળીને, તરત જ ખાલુકરાય અને મકવાણાના સૈન્ય સાથે થઇ જવા માટે પાટણુથી નીકળવાની તયારી કરવા લાગ્યા. એમના * સધ પ્રત્યેના વિનસ્યપ્રસ્થાન માટે ધેરધેર મગલેોત્સવ થયે।. પાછું પા

34

મકવાણા સાતસે સાલ લાવ્યે

16 October 2023
0
0
0

પ્‌્‌ટણુમાથી ખાન? દિવસે મંગલપ્રસ્થાન કરીને મહારાજ ભીમદેવનું સૈન્ય સિધને રસ્તે પડચુ. સિંધના હમ્મૂક મહાન અને અનય દુશ્મન છતો. તેનો જલદુગ અભેદ્ય ગણાતો. દામે।દરે સૈન્યને સિ'ધના વિસ્તરેલા રણપટમાં દોરવા

35

કુલચ'દે પાટષ્ક લૂટરૈ--ે જત્યું--

16 October 2023
0
0
0

દાસાદરે દુર'દેશા તો વાપરી હતી. અને સોલ) સૈન્ય સિંધના રષ્મુપટમાં હોય તે વખતે ગુજરાત ઉપર કોપ સ્થાયી વિજય મેળવી ન ન્નય એટલા માટે ખાસકરા્‌યની મજલ, ભિન્નમાલને રસ્તે ધીમે ધીમે પ્રજત્તિ કરી રહી હતી, હતાં એક

---

એક પુસ્તક વાંચો