shabd-logo

મંત્રસભા

14 October 2023

0 જોયું 0

દામોદર  ધધૂકરાજને। સંદેરો! લઈ ને જ્યાં મહારાન૪ની પાસે જવાની તેયારી કરી રથો હતો ત્યાં કાતિકે પ્રવેશ કર્યો: “ કેમ ? કલ્લને કબજે કર્યો ? ' દામોદરે એને જ્નેતાં જ સીધો સવાલ કર્યો.

“' હા, મહારાજ !

“' શી રીતે? કોઈને શકા તો નથી પડી નાં ? '

' ના, મહારાજ ! ગારુડીને ખોલાવીને થોડા દ્રમ્મ આપી એચાર સાપને અદર ધકેકેલી દીધા ! *

' અરે!”

“ એટલે પેલ્લો ગભરાઈ ને દોડતો દોડતો! એકદમ બહાર જ માવ્યો. બહાર આવ્યા ક તુરત જ જયરદેવે એની આંખમાં હરતાલને ભુક્ક્રે નાખ્યો. બૂમો! પાડે કે કાંઈ ખોલે તે પહેલાં તો માંએ ડૂચો મારી વિસ્ષ્તિની દવા દઈ દીધી. ને પાલખી તેયાર રાખી હતી. પાલખી અત્યારે પણુ સોલ'ઝી છાવણીમાં ગ્માવી ગઈ છે. ”'

“ અત્યારે એ શું કરે છે?”

' હજી પૂરે! “નગ્રત થયો નથી. પોતે લાહિનીવાપીમાં

ચદ્દાવતીમાં છે કે ર્‌।જ / ઉપર્‌ કે ડં નાન હળ આવ્યું નથી. '

' આને મહારાજની મ'ત્રણાસભામાં આંહીનું કામ પુરૂ થાય છે. તારે ને જયદેવને ચિત્રકોટ જવાનું છે ! '

“કયારે?”

“ આજે રાતે નીકળી જવાનું છે ! જયદેવનૅ એ પ્રમાણે ખખબર આપી દેજે. અને તું આ ખીન્ન--કૃષ્ણુકલ્લની ખબર રાખતા ફરજે ! અને ન્ને--પેલા કલ્લની સરત રાખને. મભલારાજ પાસે એની જરર પડશે. તે વખતે તું આવી જજે.'

કાતિક પ્રણામ કરીને બહાર ગયો એટલે દામે।દર મહારાજને મળવા ચાલ્યો. દામોદરનો આગ્રહ છતાં ધ ધૂક્રરાજ તો સામે કાં ટે સૂય મ દિર્માં જ રહ્યા હતા. એટલે તેમને માટે તયાર રખાવેલી પટટકૃટીમાં જ મ ત્રણાસભા મેળવવાને નિશ્રય ચા હતો. દામે।દર્‌ ત્યાં પહોંચ્યો ત્યાં બાલુકરાય સામે જ મળ્યા.

“ આવ્યા છે ચડશર્મા ? '

' આવી ગયા છે.”

“ને ભોગાદિત્ય દ

' આ સામે એમનો ગજરાજ ઝૂલે -એટલે એ પણુ આવ્યા છે.”

' થયું ત્યારે--મકવાણોઇ તો હમણાં આવી જરે. ને ખીજું કેણુ ? દડતાયક--તે ધ'ધૂકરાજ સાથે આવશે ! ”

દામોદર અદર ગચે1. આવી મંત્રણામાં ભાગ લેવાના અધિકારીએ મહારાજની સાથે યુદ્ધક્ષેત્રમાં તો ખેચાર જ હેય---એટલે આ તરકને। સ્થાનપુસ્ષ, ઉપરાંત સાંધિવિતશ્રહિકચંડશર્મા, ધારક સમા દત્ય ને તાપ બાલુકરાય એ સો ત્યાં આવી ગયા ઢતા. થોડીવારમાં મકવાણુાજ પંષુ આવ્યા. મહારાજ ભીમદેવની રાહ નેતા સૌ ખેઠા, એટલે દામોદરે પોતાની વાત સમન્નવવી શરૂ કરીઃ

“ ચદ્રાવતી પોતાની સત્તામાંથી ખસે એ પાટણને પોસાય તેમ નથી. ધ'ધૃકરાજ સ'ધિ યાચવા આવ્યા છે એમ ૬'ડનાયક કહે છે. મારું માનવું છે કે સંધિ તો સમાન વચ્ચે હોય. દડનાયકને મે કક્યું છે કે ધ'ધધૂકરાજ પાટણુના સામત છે. સામત તે] મહારાજની ક્ષમાપ્રા્થના કરૅ--અવિવેક બતાવવા માટે--એ રીતે આ વસ્તુ મહારાજ પાસે મુકાય તો આપણાં સૌનું ગૌરવ જળવાઈ રહે. ને આંડીનું કામ પણ પતી ન્નય. તમે શું ધારે છો, બાલકરાય ? '

“ હ તો, પ્રભુ ! પહેલેથી કહેતા આવ્યો છુ'. પાટણ ગૌરવ ખ'ડિત ન થાય માટે--મહારાન ભીસદેવની પડખે અમે તા જીવવા ને મરવા માટે ઊભા જ છીએ. અમને મહારાજ કહેશે કે આ ખાધ છે ખાખકેો એટલે પછી જ્ય સેો।મનાથની ! બીજ વાતની ગતાગમ તમે સત્રીઓ ન્નણુા।! “

' બાલુકરાયની વાત મને તો ભઈ! સા વસા સાચી લાગે છે. આપણું માથે ધણી ખેડે છે, એ કહેશે ક હાલો અવ્યા, સધ તરક તા સધ તરક--ને કહેશે કરે। ચદ્રાવતી ઉપ છુલ્લો તો ચ દ્રાવતી ઉપર. અમે તો સહારાજ ભીમદેવના વગર્‌ દ્રમ્મે ખરીદેલા દાસ છીએ ! ' કસર ખોલ્યો.

' સકવાણાજ ! તમારી વાત તો હું પણુ સમજાં છું, દામોદર ખોલ્યો. “ એમ ન નજણુતા કૈ પાટણુપતિ તરફની મારી ભક્તિમાં લેશ પણુ ખામી છે !”' અરે--શિવ ! શિવ ! એવી કે।ણ કલ્પના પણુ કરે ?'

'પણુ આ તો તમે જે વસ્તુ સમજે તો આપણા પાટયુતી મહત્તા ભરતખ'ડમાં ગવાય તેમ છે તેની વાત હું કરુ કું. મારી વાત સીધી ને સટ છે. દુશ્મનોના જૂથ સામે ન થવું પણુ એક પછી એક એમને જેર કરવા. આ ક્રમમાં પહેલા અને છેવટે અવ'તીનાથ--કેો' ને રહેવા દેવા નથી. પણ એકસાથે સૌને ઉસ્‍્કેરગા પણ નથી. દ ડનાયકે ભારે ખુદ્ધિકોશથય થીધ'ધૂકરાજને આંહી તો આષણ્યા--ણવે એને આંહી ૬૪ રાખવા ને માલવા સાથે કરી ન મળે એટલું કરવું એ અંપણુ માથે છે ! '

“પણુ કહે છે ને દડનાયકે એમને નિર્ભય પાછા જવા દેવાનું વચન આપ્યું છે--જે સંધિ ન થાય તો. ને દડનાયકનું વચન એટલે પાટણુપતિને કૈલ--એ કાંઈ કરશે ? ' ભે!ગાદિત્ય બોલ્યો.

કરે તો તો ભરતખ'ડ આખામાં પાટણુની જીતિને ' ખાલુકરાય ખોલ્યે।,

' પાટણૂપતિનો કેલ નહિ ફરે--એ હે કહું છું. બસ ? ' દાગાદરે કહયુ.

થયું--તેો બીનકું આપણે કામ પણુ શું છે?” બાઇકરાય અને મકવાણે સૌ ખોલ્યા.

“હવે હ તમને એક પ્રશ્ન પૃછું ? ' દામોદર ખોલ્યો. ' દડનાયકે કોલ આપ્યો છે. એ કેલ એટલે પાટણૂપતિ સહ1ર1૦૮ ભીમદેવનું વચન. એ વચન તો આખુ રાજ ડૂલે પ્ણ નફરે !' દામોદરે સૌની વાણીનો પડઘેઃ પાડયા.“વાહ ! વાહ ! બરાબર છે--પાટણુની વચનપવિત્રત। ભરતખ ડમાં પ્રસિદ્ધ છેં, ' ચડશર્માએ કહ્યું.

' પ્રસિદ્ધ છે--તે પ્રસિદ્ધ રહેશે, ' દામોદર ખોલ્યા.

' બસ, ત્યારે, આપણુ પણુ એટલું “૮ જેઈ એ.'

' પણુ ધારે! કે ધંધૂઝરાજ આપણી વાત ન સ્વીકારે તો ચુ ?'

“તો પાછા શય. એ લડાઈની તૈયારી કરે--આપણે પણુ શુભ મુદ્દત જ્નેઈ ચદ્રાવતી ૦/૪ એ. વધુમાં એને પાંચપદર દિવસ તૈયારીના જનેતા હેય તો આપીએ. બીન સું ?' બાલકરાય ખોલ્યે।.

મડવાણુા।એ માથુ ડલાવ્યુંઃ “ વાહ વાહ ! રગ છે-રાજવ'શી તો આમ જુહ્દે ચડે ! '

દાામોદરે મીઠાશથી ક્યું: “ બાલુકરાયજનું વેણ તો “તુગજાગના પટ્ટણી યોદ્દાએ સાચવી રાખશે. આપ્ણા! સાથે એને સમાધાન ન કરવું હેય તો એ પાછા ન્નય. મારું પખ્ય ગેમ જ માતવું છે. પણુ એ એક ૦૮ પાછા જાય% ખીજ કોઈ પણુ જય ?”

'બજું કાણુ છે ? ધધૂકરાન્ટ તો દડતાયકના અરધા વેણે એકલા હાલ્યા આવ્યા છે. એ ને એનો મહાવત ખે પાછા ન્નય. ખબીજીં શુ' ? કડે તો આપણું ચદ્રાવતી સુધી પહોંચાડી દઈએ. દ'ડનાયક જ સાથે જશે. પછી એથી વધારે શું ? ' બાલુકરાય ખોલ્યે।.

' એટલું વેણુ તો આપણે આપ્યું છે ને તે પાળવાનું. છે. ધ'ધૂકરાજ પાછા જશે. એનો ગજરાજ પાછે! જશે. ખેને! મહાવત કલ્લ--પાછે જરે, પણુ એ સિવાય ખીન્તુંકોઈ હશે તો હ' જવા નહિ દઉ ! '

“પણુ બીજું છે જ કરણ ?' બાલુકરાય ખોલ્યો.

' જુઓ, બાલુકરાય, તમે પાટણના સૈન્યના પ્રાણુ છો. સેકડા ને હકર જુવાન પદણીઓ તમારે આધારે આંહી આ ભયકર ઇ-ગરાએમાં પડષા છે. આંહી કોઈ મને 3 તમને બનાવી ન્નય--ને પાટણની સુ'દરીઓ ત્યાં વિધવાઓ થાય તો રા'કરબારે।ટ કાંઈ આપણને સાંસ્તા નહિ મૂકે. જુગજુગ ગવાય એવી આપણી મૂરખાઈની ગાથાએ લોકના કડમાં રમરી!”

* પણ છે કાંઈ એવી વાત? '

“ વાત એવી કાંઈ નથી--ને હેય તોપણુ આપણે «ત વચન આપ્યું છે તે તો પાળવાનું ૦૪ છે. પણ તમને કહી રાખું છી એટલા માટે કે પાટણનું ગોરવ હણાય--એટલે એની બૃદ્દિની કો મસ્કરી | કરી જય, એ હ નહિ સાંખુ. અએ વખતે હું સમજી છું કે મારે શું ફરવું. બસ એટલું જ”

એવામાં મહારાજ ભાંસદેવનું આગમન મચવનાર શ'ખધ્વનિ થમે।. બહાર ઊભેલી હયદળ ને ગજદળની પ-ક્તિમાં [હિલચાલ થઈ રહી. અનેક સૈનિકે! વિનમ્રતાથી હાથ ન્નેડીને મેદાનમાં ઊભા રહી ગયા. ધનુષધારીએ ત્યાં ખડા થઈ ગયા. ચારણુ।ની બિરદ્દાવલિથી આકાશ ગાજ ઊઠયું. હેર્ડેર, મેબ્રના આગમનથી નેમ છષષ્ત્રાને થાય તેમ હયજ્વનિ થઈ રહ્યા. સૈનિકોમાં મેદો કોલાહલ જ્ગ્યો.

ગુજરાતને! લોકપ્રિય, યશસ્વી ને રણુત્સાહી મારાજ ભીમદેવ આવી રહ્યા હતો.

સેનિક્રેએ એને ન્નેયો, અને ડુ'ગરે ૬ગરેથી આકાશ ગજવતી “ જય સોમનાથ 'તી સહાગર્જના ઊડી.

35
લેખ
રાજ સન્યાસી
0.0
"રાજસન્યાસી" એ એક આકર્ષક સાહિત્યિક કૃતિ છે જે માનવીય લાગણીઓ, આધ્યાત્મિકતા અને સ્વ-શોધની સફરની જટિલતાઓને શોધે છે. એક માસ્ટર સ્ટોરીટેલર દ્વારા લખાયેલ, પુસ્તક એક મનમોહક કથા વણાટ કરે છે જે તેના નાયકના જીવનને અનુસરે છે, પ્રેમ, બલિદાન અને જ્ઞાનની શોધની થીમ્સ શોધે છે. લેખક કુશળતાપૂર્વક આબેહૂબ છબી બનાવે છે અને એક કાવ્યાત્મક ભાષાનો ઉપયોગ કરે છે જે વાચકોને એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં પૂર્વીય ફિલસૂફી સમકાલીન જીવનને મળે છે. પાત્રો સારી રીતે વિકસિત અને સંબંધિત છે, દરેક તેમના પોતાના આંતરિક રાક્ષસો સાથે ઝઝૂમી રહ્યા છે અને પડકારોનો સામનો કરીને અર્થ શોધે છે. પુસ્તક માત્ર એક વાર્તા નથી; તે એક દાર્શનિક સંશોધન છે, જે વાચકોને જીવનના ઊંડા પ્રશ્નો પર વિચાર કરવા આમંત્રિત કરે છે. તે આત્મનિરીક્ષણને પ્રોત્સાહિત કરે છે અને માનવ સંબંધોની જટિલતાઓ અને ઉચ્ચ ઉદ્દેશ્યની શોધમાં આંતરદૃષ્ટિ આપે છે. જ્યારે ગતિ ક્યારેક ચિંતનશીલ લાગે છે, તે નાયકની આત્મનિરીક્ષણ પ્રવાસને પ્રતિબિંબિત કરે છે, વાચકોને ધ્યાનના અનુભવ તરફ દોરે છે. કથા વિચારપ્રેરક છે, કાયમી અસર છોડીને અને વાચકોને તેમના પોતાના માર્ગો અને આકાંક્ષાઓ પર પ્રતિબિંબિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એકંદરે, "રાજસન્યાસી" એ એક વિચારપૂર્વક રચાયેલ સાહિત્યિક ભાગ છે જે આધ્યાત્મિકતાને મનમોહક કથા સાથે મિશ્રિત કરે છે, જે મનોરંજન અને જ્ઞાન બંનેની શોધ કરનારાઓ માટે તે વાંચવા યોગ્ય બનાવે છે.
1

પ્રતિઝાપ ન પાછી' તેદ રોરબ નરડમાં પડુ' ! ”

12 October 2023
0
0
0

ચળ પ્રદેશના કીતિંગઢતી દિશા ઉપર નજર માંડીને, સાંન્ટ્ટાગે, એક સાંઢ ગરી સવાર જઈ રજ્યો હતે. એની ચારે તરફ રેતીને મહાસાગર પથરાયેલો હતા. રેતીના ૬ ગરા ને દુ'ગરા અત્યારે તો સ્થિર બતીને શાંત ણ્‌ભા હતા, પણ પ

2

દામોદરને દૂત

12 October 2023
0
0
0

કેસર મકવાણાએ પોતાની પ્રાતિસા પાળી એ વાત તો ભાટચારણના કતી ને બાનીની શોભા બની ગઈ. એેની એ પરાકમકથા ટચ્છ, સિધ ને વઢ્યારમ ડલમાં ઘેર્ધેર્‌ પહાંચી ગઈ. પણુ એ વખતે ૦૪ કોઇ ભાટે કહ્યું: “ભા ! રણના રાજવી

3

મ'ગલ રાવે રા' કછુ?

12 October 2023
0
0
0

કેદતિ કસ્વામી માષુસને પારપ્મુ ન હેત તે! પહ અએ કળી જવાય એવી વાત હતી. એની સામે ઊભેલી પાતળી, સુદર, કૈત#ીના સારા જેવી, કાંઈક ઉત્તુંગ નારી, એ ન્નણું નારી ન હતી--જેગમાયા હતી. એના ચહેરામાં પણ રૂપ કે અરપન

4

પ્રતાપ દેવી નાસી છૂટી

12 October 2023
0
0
0

બીજે દિવસ સવારમાં કેસરને! માણુસ તેડવા આવ્યે। ત્યારે કાતિકસ્વામી પ્રાતવિધધિ પરી કરી તૈયાર થઈ ગયે। હતો. કાતિકસ્વામી રાજગઢમાં આવ્યો. કીતિંગઢમાં શોકની યા ફેલાયેલી હતી. અને કોઈ પણ પ્રકારનો ઉત્સાહ ન્નેવ

5

બે રસ્‍તા ફટાયા

12 October 2023
0
0
0

કોર્તિગઢ છોડીને થે!ડ દૂર ગયા એટલે કસરદેવે કાતિકસ્વામીને એમનો માર્ગ બતાવ્યો: “ સભટ્ટરાજ ! આંહી'થી હં હવે મારે માગે જઇશ. બીજું કાઈ કહવાન છે તમારે ? મહારાજના ચરણમાં અમાર પ્રણામ ધરજ્ને. કહેન્ને કે મકવાણુ।

6

ડાહ્યો શિષ્ય જથટ્ટ

12 October 2023
0
0
0

કિ કસ્વામી આગળ જતાં પણુખશા નદી એળ'ગી પૂર્વ તરક વળી ગયે. એને વિચાર હવે વહેલામાં વજેલી તકે ચ'દ્રાવતી પણાંચવાનો હતે. દામોદરે એને ધ'ગી વખત કથ્યું હતું ક કેટલાક માણુસે। તમે જેટલું કહે તેટલું જ કરે

7

પિતા અને પુત્ર

12 October 2023
0
0
0

ઘોસવાર જે તરફ જતો હતો તે તરક કાતિકસ્વામી જેઈ રહલો. એ અરસ્ય થયે ક તુરત જ એણે બતાવી હતી તે દિશા તરક એ વળ્યો. ટેકરીએ।ના પડછાયાથી આંહી અ'ધારું લાગતું હતું. અનેક ક્ષોથી વીંટાયેલા આ વિશાળ ચોગાનમાં કૈણુ કયાં

8

પૃજુપાલનેઃ નિસષય

12 October 2023
0
0
0

પૂષ્પપાલે રોહકનો સંદેશો વાંચી લીધે. “કેમ? શુ લાગે છે?' ' એમાં ખીજાં શું લાગવાનું હતું ? એકને દુશ્મન તે ખીન્નનો મિત્ર બને જ. પણુ આવી ધારેશ્રરની રમ્મત વહેલેમે। ડે તમને પરાધીન બનાવશે. એની આ એક રમ

9

આરસની નગરો

12 October 2023
0
0
0

કાતિડકસ્વામાને ચદ્રાવતી «વાનું હતું. તે ડું ગરાગમન આડેઅવળે પ'થે થઈને ચ'દ્રાવતી તરક ચાલ્યો. એણ રસ્તામાં વાગડના કોઈ સનિક પાસેથી સાંઢને બદલે ધોડે। લીધે. ધો હડીલેો! ટતો, તો સાંઢ મૃસાફરીની કાયર છતી. એટલે ક

10

હઠ પરમસાારનતી સચેોજ

12 October 2023
0
0
0

“લમે સાંભળ્યુ'?' વિમલે અદર પ્રવેશ કરતાં ૦૪ શ્રીને કહ્યું. ' આ તમે શું જ્નેઈ રાં છે। ? ' “આ રફાટિકમાં કેોતરેલું સૂર્ય મદિર છે ! ' “ કચાંનું છે? સુ'દર નમને છે ! ' મહારાજ ધધૂકરાજની પુત્રી લાહ

11

વટેશ્વરતા મ'દિરસા

13 October 2023
0
0
0

કટલાક સમય પછી કાતિકસ્વામાં વટપુર જવા નીકળ્યો ત્યારે એની પાસે દામેો!દર સસક્ષ રજૂ કરવા નેવી વ્રગી રૂરીં બાબતો હતી. દડ પરમારની અખ'ડચોકઈીની વાત ન્યારે પ્ણ પાલે સાંભળી ત્યારે એને વિમલ પ્રત્યે એક પ્રકારનું

12

ખમણુદસ'ત્રીશ્ર દામોદર

13 October 2023
0
0
0

નંડ્લના સમરણેુ જગાવેલી લાગણીને દબાવતે। દામે।૬ર્‌ પાતાની પટ્ટકુટીમાં પાછા ક્યો. કોઈ વખત જવનમાં એવી હ્વણુ આવી ૦૮તી ત્યારે તે ભયકર રીતે જ્તતને અટપટા ર1૦૪કારણમાં લીન કરી દેતો. અત્યારે પણુ એણું એમ ક્યૂ. તે

13

વિસલ્યનોા સ'દેરેપ

13 October 2023
0
0
0

બીજે દિવસે સવારૅ જયદેવ સ્તાનસ'ષ્યાદિથી ૫2વારી “રક લટાર મારવા નીકળતો «તો ત્યાં તણું આયુષને પોતાના તરફ આવતે ન્નેચે।. “કેમ ? ' જયદેવે આયુષને આવતો નજ્નેઈ ને પૃછયુ. * મ'ત્રીશ્ષર ખોલાવે છે, કાતિકસ્વ

14

દ'ડનાયક અને મહામત્રો

13 October 2023
0
0
0

પ્‌્‌ટણુ છોડયા પછી પણેલવહેલેો જ દડનાયકે દામે દરને મળવા આવતો હતો. ધધૂક્રાજનું કામ ન હેત  દડનાયક કદાચ મળવા આવત નહિ. દામોદરે હજ કેઈ દિવસ પોતાને મહામ'ત્રીશ્રર તરી ગણાવ્યો ન હતો, જેકે એ જ મહામંત્રીશ્રર

15

ઝાતિ'કસ્વાસી લાઉહનીવાપીની રચન નિહાળે છે?

13 October 2023
0
0
0

ધૃધકરાજ આવ્યાના આયુષ દામેો!દરને સમાચાર અઃપ્યા કે તરત કાતિકસ્વામી વટેશ્વર તરફ ગયે! હતે. તેણ ત્યાં મ'દિરમાં ચારે તરફ કરીને ન્નેતાં કોઈ સૈનિક, દાતિ. ઘોડેસવાર કે ગજધિપતિને નનેયો નહિ. કવળ ધધૂકર

16

કહેવું  ન કહેવું?

13 October 2023
0
0
0

કારને કસ્વામી ન્યાં સોલકી છાવણીમાં પાછે! આવ્યો ત્યાં આયુષ ખખર આપ્યા કે મત્રીશ્રર મહારાજને મળવા ન્ત્વાના છે પણ તમારા પાછા આવવાની રાહ જુએ છે. કાર્તિક ઝપાટાબંધ અંદર ગયે. તેણે કોઈ દિવસ નછિ એવી ચિ'

17

એમેક નહિ પચ બે કવલ

13 October 2023
0
0
0

ઉઝુયટેવ ! ' “જમ કાતિકજ ! કેમ ? શું કહો છો ? ' “તું ત્યાં ચું નુએ છે?” 'કચયા?' ' પેલી વાપીતી નજકમાં કોઠા તરક, ત્યાંથી ચાલ્યા આવતા ખે માણસ તું જુએ છે ? ' “હ, મહારાજ ! કેમ ?' “ખત્

18

રુદ્રરારિતું ત્રિકપ્લઝ્ન

13 October 2023
0
0
0

નેન્‌ર્સ્બતી નદીને સામે તીરે આવેલ જ'ગલમાં સદ્રરાશિના અનુછાનમાં જઈ રહેલ ધ'ધૂકરાજની પાછળપાછળ દ્વામોદર પણુ કૅસર મકવાણાને સાથે લઈ ને જઈ રલ્રો હતે. એ વખતે મધરાતના સમય છશે. ધધૂકરાજ એકલો ચાલ્યે જતો હતે. દામો

19

મકવાણાએ શ કહ્યુ ?

13 October 2023
0
0
0

નેનવાર થતાં “કાતિકસ્તામી અને જ્યદેવે છુટકારાનો દમ લીધો. આખી રાત્રિ એમણુ મહાવત કલ્લની ચર્ચા ભોવામાં વિતાવી હતી. પણુ ખેમાંથી કયે! કલ્લ કયાં રહલો એ વાત રાત્રિના અ'ધકાર્‌ નેવી જ છાની રહી. સવારે વટેશ્

20

કહલ શી રીતે ઓડખાયો?

13 October 2023
0
0
0

સંત્રીશ્વરને સ્વપ્નમાં રાચવાની બહુ ટેવ ન છતી, તો વિધિ પણ એને બહ વખત સ્વપ્નમાં રણેવા દેવા ખુશી ન છતો. દામે।દરે પ્રવેશ કરતાં જ કાતિ'કે હાથ ન્નેડીને કહ્યું: ' મહારાજ | મારી પાસે બહ મહત્ત્વના સમાચાર છે. ત

21

મંત્રસભા

14 October 2023
0
0
0

દામોદર  ધધૂકરાજને। સંદેરો! લઈ ને જ્યાં મહારાન૪ની પાસે જવાની તેયારી કરી રથો હતો ત્યાં કાતિકે પ્રવેશ કર્યો: “ કેમ ? કલ્લને કબજે કર્યો ? ' દામોદરે એને જ્નેતાં જ સીધો સવાલ કર્યો. “' હા, મહારાજ ! “

22

મહારાજ ભીમદેવે આપેલે નિરાચ

14 October 2023
0
0
0

મહારાજ ભીમદેવની પાછળ  અખ દર્પાતે આવી રજો હતો. દડનાયક વિમલ તેને પડખ હતે. ભીમદેવે પટ્ટીમાં પ્રવેશા કર્યો. આખું મંત્રીમંડળ મહારાજને સત્કારવા માટે હાથ જોડીને નતમસ્તક ત્યાં ઊભ રુ. ન્તરેયાનના મહામૂલ

23

પણ એ જન સાધ્વી કોણ?

14 October 2023
0
0
0

સલ'કીની ાવણીમાં કૃખ્ણુરાન્ટ નજરકેદ થયે. દામાદરની ભાષા પમાણે તો એ રાજઅતિથિ ગણાયો. એ કાર્ય પૃરું થયું એ રાતે «૮ દામોદરે કાતિકતે બોલાવ્યો: “ કાતિક ! તારે તે જયદેવને હવે ચિત્રકોટ જવાનું છે. જયદેવ ચિત્રકોટ

24

દામોદર પોતાનું સ્વપ્ન કહે છે.

14 October 2023
0
0
0

કેરતકસ્વામી દેવરાજને! જવાખ સાંભળે તે પહેલાં પાતાની પાછળ ઈના પગલાના ધીમા અવાજને એ ચૉંકી ઊઠ્યો. તેગ્ર ઝડપથી પાછું ફરીને જેયું. દામે1દર તેની પાળા ઊભે! હતે. કરા્તિક વિવરણ થઈ ગયે. ' હ કફ્ેવરાન્ટ્ને કહે

25

દામોદર ની ચિંતા

14 October 2023
0
0
0

જંવરાજ અને કાતિ કસ્વામી ગયા કે તરત દામે।૬ર બધું ભૂલી જવા મથતો હેય તેમ આમતેમ ખે ધડી આંટા મારવા માંડયા. જ્યારે દામેદરે દેવરાજને કહ્યું કે કૃષ્યુરાજની યોજના પ્રમાણે મૃગયાવિહાર કરવા હજી પણુ મહારાન્‍૮

26

ચૌલા દેવી ની આત્મશ્રદ્ધા

14 October 2023
0
0
0

દામેોદર પટકટીતરફ આવ્યો, ચોલાદેવીની દ।રપાલિકા ત્યાં ઊભા હતીઃ દામે!દરે બોલ્યા વિતા કેવળ અથ સૂચક મુદ્રાથી પોતાનું આગમન ચૌલાદેવીને જણાવવાનું તેને કહ્યું. દારપાલિકાએ પણ કાંઈ ખોલ્યા વિના એક તરફ ખસીને દામોદર

27

મૃદં ઘોષનિઘોષ

14 October 2023
0
0
0

સ્રહારાજ ભીમદેવ સાથે ધંધૂકરાજનેો મૃગય॥ાંવહાર અએ અવ'તીનાથના ગુપ્તચરેને તો શલ્યનો બા થઈ પડવો. તેમણું તો દોડીને ચિત્રક્રાટમાં સમાચાર પણુ આપી દીધા કે અખુંદૃપતિ તો હવે મહારાજ ભીસદેવના મહામંડલેશ્વર ગણાવામાં

28

બાલા પ્રસાદ નમ્યા

14 October 2023
0
0
0

મહારાજ ભાંમદેન પાસે બષી હકોક્ત આવી ગઇ હતી. કૃષ્ણુરાજને હવે વધુ સખ્ત ન્નપતામાં રાખવામાં આવ્યે. તેના ઉપર સશસ્ત્ર સેનિકેો ખેસી ગયા. બાલપ્રસાદ એે સાંભળીને ઘણુ। ખિન્ન થયે. તે વિઝપ્તિ કરીને દામે।દરને ન્નતે

29

ચિત્રકોટ પદ્મભવન મા

14 October 2023
0
0
0

મહારાજ ભીષદેવ પાસેથી દામોદર સીધો ચૌલાદેવી પાસ ગયે. એની પટ્ટકુટીની રચના દામે!દરે નાતી સરખી વાટિકામાં એવી રીતે ગોઠવી હતી કૈ આયુષ ને દેવરાજ સિવાય બી”્ન કેઈ ને આ સ્થાનતી હજી ખબર પડી ન હતી. દામોદર ચૌલા પાસ

30

અવંતિનાથ ની વિદ્યાસભા

14 October 2023
0
0
0

ભોજરાજ માલવપતિના ગૌરવથી આવી ર૨લ્યો હતો. ભારતીય સ'સ્કૃતિનાં ઉત્તમ અ ગો એનામાં મૂતિમાન થયાં હેય તેમ તેનાં શરીર, મન અને આત્મા ત્રણૅતી વચ્ચે એક ધકારને સંવાદ દષ્િગાચર થતો હતે. ભોજરાજ આવી રલા છે એ ન્નેતાં જ

31

ભોજરાજ અને ભીમદેવ

16 October 2023
0
0
0

“બૅધકાર થતાંની સાથે ૦૪ દામે।દર છેક ભૌમદેવના કાન પાસે માથુ' લાવીને બોલ્યોઃ “મણારાજ ! હવે ગમેક ધડી પણુ થે।ભવું નથી ! ' “પણુ--ચોલા, દામે।૬ર ! ' “એ તો આપણી પહઠેલાં રસ્તે પરી ગવાં બથ; અની સાથે દેવર

32

પાટણ

16 October 2023
0
0
0

ચોલારવી પાટણમાં પાછી ફર. મહારા” ભીમદેવ ને દામોદર તે ચદ્દાવતી થઈને પાછળથી આવવાન! હતા. પાટણુની નગરીમાં ન્યાારે અખુંદ, નડૂલ, ને ધારાર્પાતિના સમાચાર આવ્યા ત્યારે મેદની રગે ચડી. આખી નગરીમાં ઉત્સવના સડાણુ થ

33

દામોદર ની માંગણી

16 October 2023
0
0
0

એૃહારાજ ભીમદેવ, પાટણમાં થોડે! વખત ગાળીને, તરત જ ખાલુકરાય અને મકવાણાના સૈન્ય સાથે થઇ જવા માટે પાટણુથી નીકળવાની તયારી કરવા લાગ્યા. એમના * સધ પ્રત્યેના વિનસ્યપ્રસ્થાન માટે ધેરધેર મગલેોત્સવ થયે।. પાછું પા

34

મકવાણા સાતસે સાલ લાવ્યે

16 October 2023
0
0
0

પ્‌્‌ટણુમાથી ખાન? દિવસે મંગલપ્રસ્થાન કરીને મહારાજ ભીમદેવનું સૈન્ય સિધને રસ્તે પડચુ. સિંધના હમ્મૂક મહાન અને અનય દુશ્મન છતો. તેનો જલદુગ અભેદ્ય ગણાતો. દામે।દરે સૈન્યને સિ'ધના વિસ્તરેલા રણપટમાં દોરવા

35

કુલચ'દે પાટષ્ક લૂટરૈ--ે જત્યું--

16 October 2023
0
0
0

દાસાદરે દુર'દેશા તો વાપરી હતી. અને સોલ) સૈન્ય સિંધના રષ્મુપટમાં હોય તે વખતે ગુજરાત ઉપર કોપ સ્થાયી વિજય મેળવી ન ન્નય એટલા માટે ખાસકરા્‌યની મજલ, ભિન્નમાલને રસ્તે ધીમે ધીમે પ્રજત્તિ કરી રહી હતી, હતાં એક

---

એક પુસ્તક વાંચો