shabd-logo

મૃદં ઘોષનિઘોષ

14 October 2023

1 જોયું 1

સ્રહારાજ ભીમદેવ સાથે ધંધૂકરાજનેો મૃગય॥ાંવહાર અએ અવ'તીનાથના ગુપ્તચરેને તો શલ્યનો બા થઈ પડવો. તેમણું તો દોડીને ચિત્રક્રાટમાં સમાચાર પણુ આપી દીધા કે અખુંદૃપતિ તો હવે મહારાજ ભીસદેવના મહામંડલેશ્વર ગણાવામાં ગૌરવ લેતા થયા છે. પણુ એ આખા પ્રસંગ નડૂલના ખાલપ્રસાદ માટે તા મહોત્સવ સમાન થતો. તેણું આ પ્રસંગ માટરે જ ખાસ પેતાની યે।ન્ટના કરી રાખી હતી. એના મનથી પાટખુપતિ આડાવળાની અનેક નાળામાંથી એક નાળમાં સેનાપતિ સાઢાની માફક સપડાતા થતો. વગરયૃદ્દે ને વગરયોદ્ધાએ ને વગરશસ્રે . મળનારા આ વિજયના સ્વમથી એ અ'તરમાં રાચી રહ્યા હતે. પર્શાશાને કિનારે, ગાઢ ન૮ગલમાં એ મહારાનટ ભીમદ્દેવની રાહ જ્તેતો ખેઠે થતો. દેવરાજ તેને પાટણુના અવનવા અંતિહઢાસિક પ્રસંગોથી મગ્ધ બતાવી રથો હતો.

' રૃવરાજ ! જને પાટણુ પડે તો આખી અકશ્ચશાળા તો તનૅ સૉંષધું અને ગજ્સેના પણ તારા ઢણાથમાં !'

“ સણારા! મારે અશ્રમેના પણ ન્નેઈતી નથી, નેમારે તે મેડા પણ ન્નેધતી નથી. મને તો મારા આ ભ્રજગની મારફત તમારીં સેવામાં જ રહેવા દેન્ને ને ! ' દેવરાજ ખોલ્યો, ને ખોલીને મનમાં હસી રલ.

' પણ કદાચ કૃષ્ણુરાજ પે।1તે જ થાથી ઉપર નહિ ડય તા ?”

' અરે ! એવું કાંધ બને ? ને નહિ હોય તો ૨ થયું? નને છૂપો ધા મારવો જ છે તે ખીજ રીતે ઘા મારી શકશે.”

એટલામાં તો પાસના જંગલમાંથી ત્રણ હાથી આવતા દેખાયા. સૌથી પહેલાં ધધૃકરાજ હતા. વચ્ચે મહારાજ ભીમદ્વેવ «તા. છેલ્લા થાથી ઉપર દાસે।દર ખેડે! હતે.

' સંનિકે। વેરાઈ ગયા લાગે છે ! ' બાલપ્રસાદે કહ્યું.

“એમ જ છે. ને પેલા રૂખડાના જક્ષ તીચે ન્યારે ગજરાજ આવશે યારે શંખનાદ થશે એવો સ કેત છે. મછાર।ન૪ ! પૃષ્ણ્રા૪નું ગન્રાસ્ત્રનું આ ત્તાન તા અદ્ભુત કહેવાય હા, ક ધામે સમયે જ છાથીનેૅ ઉન્મત્ત બનાવે એવી ઔઓષધીએની એને ખબર છે !'

કૃષ્ણુરા*૮ ૦૪ લાગે છે કૈમ ? ' બાસપ્રસાદે કહ્યુ.

' લાગે છે શૂુ'? છે જ. જુઓને એની દિ પણ રૂખડાની ભશ -૪ વળેલી છે !

ત્રણે ગજરાન્ને %રાક આરામ લેવા માટે રૂખડા ભણી આવી રહ્યા હતા. એ જગ્યાએ ચારે તરફ તાના મેટા ઈગરાએ। થતા. વચ્ચે સારુ એવું છંડું વિશાળ મેદાન હતું. મેદાનને એક ખૂણે પર્ણાશા નદીને પટ અનેક શક્ષોથી ”કાચેલે અદશ્ય રહેતો હતે. બાલપ્રસાદ ત્યાં તટ પર જક્ષધટામાં સંતાઈને બધું જેઈ રલા છતો, ૯રપળે દેવરાજના મનનીશા વધી રહી હતી. તે પેલા રૂખડા તરફ--ને ત્યાં જૃક્ટષરાશિમાં અદસ્ય જણાતા એક ખ'ડેર જેવા શિવ્મદિર તરફ વારાફરતી ન્ને જને કરતે! હતે.

રૂખડા પાસે આવીને ત્રણે ગજરાજ ઊભા રહ્યા. ધ ધૂકરાજને ગજ ન૪રા દૂર હતો. ભીમદેવ અને દામોદરના ગજરાજ્ને પાસ પાસે ઊભા હતા.

' મહારા“! શ'ખનાદ કરીને સૉનેકાને ખોલાવું ? ” અચાનક કૃષ્ણુરાજે કલ્યું.

મહારાજ ભામદેવે કોક ધ્રુણાવ્યું. “ ના--ના, સૌ આવત હશે. '

“પણુ આપણુ જુએ તો ખરા, મહારાન૪ | કૃમાર ઇગુરાજના શખના કૈવા મનોલર પડધા પાછા કરે છે !” દામે[દરે કુ.

ભીમદેવના પ્રત્યુત્તરની રાથ જેયા વિના ૦૮ પૃષ્ણુરાનટ એક્દમ શ ખષ્તનિથી આકાશ ગન્નવી મૂકવું. 5 ગરાઓમાંથી એના પડધા ઊઠયા. એ શ'ખધ્વનિ સાંભળતાં જ મહારાજ ભીમદેવ ને ૨1૦૪ગન૮રાજ ઉપર ખેઠા હતા તે આકુળવ્યાકુળ થઈગયેો. તે પોતાના જબરદસ્ત શરીરને આમતેમ હલાવવા માંડયો ને સહ વડે ઝાડતી ડાળીને પકડીને તોફાને ચડી ગયે. મુષ્ગુરાજે તેને વશ કરવા માટે હેય તેમ અંકુશને। ધા માર્યા. પણુ એથી તે। એણે એને વધુ ઉન્મત્ત બનાવી દીધો. “ અરે ! શું કરે છો, ગૃષ્ણુર1? ? ' ભીમદેવે મોટેથી કલ્યું ને તે પોતાના હેદ્‌ામાં ખેડે થઈ બાણ ધારી રહ્યો. “ દામોદર ! તારા ગજરાજને પાછે। લેજે--આ ઉન્મત્ત અવસ્થામાં લાગે છે ! '

દામોદરે એ જ વખતે ચારે તરફના :'ગરાઓમાંથીરાના ૫ દાબડા સાંભળ્યા. તરત મુ શા જગ્યાએથી આવતા અનેક ધેોડેસવાર સૈનિકે મેદાનમાં દેખાયા. તે સો ચારે તરફથી ર્‌ખડાના ભક્ષ તરક આવી રહ્યા હતા. સથારાજ ભીમદેવન “થી એમનું ષ્યેય હતું. હાથી તો રખડાની ડાળ તોડી, ઝ'ઢને હલાવતે। ને ડૃષ્ણુરાનજ્ના અ કુશના %વાબભમાં મેરી ત્રાડ પાડતો, જરાક આગળ ધસ્યો. કૃષ્ગરાન ઢાથીને વશ કરવા પ્રયત્ન કરતો દેખાચે!।. નૅ તે “૪ વખતે નડલના સંનિકેો મહારાજના હાથીને વેરવા માટે ચારે તરકથી આગળ આવતા «જણાયા. મહારાજ ભૌમદેવ તો. ઊદ્દામાં પતાનું સ્થાન મહદામજનતે સાચવી રહ્યા હતા. તેમણે અત્યંત નનેરથી એક બાણ રૅે'કયુ'. સામેના એક ધેોડાને વી'4ીનૅ બાણ સાંસરવું નીકળી ગઝું નં એક સવાર મૃતપ્રાય થઈ નીચં પડી ગયો. “દામોદર !' મહારાજ મેટેથી બોલ્યાઃ “ તારો ઢાથી અંકૃરામાં રાખજે. આ વધુ ઉન્મત્ત થતો લાગે છે. ને આ ગું? નડૂલનું રાર્જાચહન કયાંથી ? '

બાલપ્રસાદ પણાશાનેો કિનારેી। તજ મેદાન તરફ આવતો ડતો. તતી પાઇળ જ દેવરાન્ટ લતો. મહારાજના ગજરાનના પાછળના ભાગમાં આવે એવી રીતે બાલપ્રસાદે પોતાના ધોડાને રાંગમાં લીધો. દામોદરે ઝડપથી મહારાન્ટ તરફ પાતાના ગનને લઈ લેવા આયુષને કહ્યુ.

પણુ આયુષનોા અંકુશ તો હાથમાં અહદદર જ રહી ગયે. કરારણુ કૈ એ જ વખતે આડાવળાના ડુંગરેડુંગરાના પડને જાણે વીધી નાખતો, આકાશી મેધના મહાગ'ભીર ગર્જત જેવા, એક ઉપર બીન ને બાંક્ન ઉપર ત્રીન્ન એવા ગક પછી એક ચાલ્યા આવતા કડડાટ નં ગડેડાટતી પરપરાઆપતે।, કાચાપેો।ચાના હેધ્યને થ'ભાવી . જ જાઈ: મદ।* ઝાલરાત્રિની આગાહી કરતે!, સૈદ્રકૃત્યે ચડેલા ભગવાન શ'કરના ડમરી યાદ આપતો, મહાભયકર ધેષનિધોષ ગાજવા લાગ્યોઃ એ કયાંથી આવે છે એ કોઈ જેઈ શકયું નહિ. કદ'ગધેોષ કેોણુ કરે છે એ ખબર પડી નહિ. માત્ર આષાઢીમેધનાં સામસામાં અથડાતાં વાદળાં જેમ પૃથ્વીને ભેદીને, હક્ષ, ઝરણાં, નદી, ૬'ગરા ને પવ તોને પોતાના ધેાષથી પ્રાતિખ્વનિત કરી મકે ને આખા સજ ન્નણે ગાજ ઊઠે તેમ આં ધેષને અવાન્ટ આખી સ્ૃણિ ગાજ ઊદઠીઃ ને ફેરઠેરથી પ્વનિપ્રતિષ્તનિની પરપરા ઊડવા લાગી. સો ચમ૪ી ગયા. ' દામોદર !' સહારાનટ કલુ, “ કાંઈ દગો છે કે શુ?”

દામોદરે ખે હાથ જેડી મણારાજને પ્રણામ કર્યા: “ના, મહાર।9૪ ! કેઈ પાસેના શિવર્મ'દિરેમાંથી ધેષ કરતું લાગે છે ! ” પણ આ ભીષણ અવાજની પરપરા કાને પડતાં ન૪ ન્નણું સ્થિર જૃહ્ન ઊભું હોય તેમ ભીમદેવ મહારાજને ગજરાજ ઊભો રહી ગગો. કેઈ મહાઆન'દની સમાધિમાં હેય તેમ નેતે। મીંચીને ત સૃર્ની સૃણિમાં ડોલવા માંડયો. હેદામાં (થિર્‌ ઊભેલા મહારાજે જેવું આ અનુભવ્યું કે તરત જ દામેોદદરને કહ્યું: ' દ્રામોદર્‌ ! આ નડ્લના સંનિકે। લાગે છે. પેલો ખાલપ્રસાદ જ છે, દુશ્મનો ધેરવા માગે છે--તારા ગજને છેડી દે તેમના ઉપરે !

' મહારાન૮ ! એક વખત તો આવે તેમને આવવા દો !' અને દામોદરે ચપોચપ ખાણું ફે'કવાં શરૂ કયા. મહારાજના બીશ્ન બાણે બીન્ન એક ધેડાને પણુ ધૂળભેગે ક્ચો હતે. મહારાજને એક પછી એક બાણોની પરંપરાછે।!ડવા માંડી. પોતાનો ગજ આ ધેષમાં લીન થઈ ગયે છે --હ૩વ૧ એ આગળપાછળ ડગલું ભરે તેમ નથી, એ જ્ઞાન થતાં જ મહારાજ ભીમદેવે ઝડપથી નીચે કૃદકે માર્યો. દામોાદરે એનું અનુકરણુ કયુ. ધ'ધૂકરાજે પોતાને! ગ“# આમતેમ દોરવા વ્યથ પ્રયત્ન કરી નીચે કૂદકે! માર્યો.

મહારાજ ભીમદેવ પોતાની મહણાભય'કર તલવાર ખુલી કરીને સીધા બાલપ્રસાદ તરફ જ ધસ્યા. દેવરાજે એ જ્નેય' મને તે બાલપ્રસાદની સમીપમાં આવી ગયે!. ખાલપ્રસાદે પોતાનો ઘે।!ડો મહારાનન્‍ટ ભીમદેવ ઉપર ૦૮ લીધે. લાંબો શાથ કરી તેણે મહારાજ તરફ ભાલો ફેંડચો. પણ મહારાને ફદકે માર્યો ને ભાલો નીચે જઈ પડયો.

' સોલ કી તૈયાર રહેજે ! ' બાલપ્રસાદે ભય કર બૂમ પાડી ને પોતાના સેનિકેને ઉશ્કેર્યા: ““ ઘેરો--એને પકડા--'

પણુ એ જ વખતે મહારાજથી છૂટા પડેલા સૈનિકે ડુ ગરાઓ ઉપરથી પાણીના પૂરતી માફક ધસી આવ્યા, નં બન્ને સનિકોમાં ભેળ'ભેળા થઈ ગઈ. બાલપ્રસાદ ધે।ડા ઉપર હતો. મહારાજ ભીમદેવ પગેપાળા હતા. ધધૂક કોધના પક્ષમાં ન હેય તેમ હેોકારા કરતો લતો. કૃષ્ણુરાજ મહારાજ માટે હાથીને દોરવા મથતે! હોય તેમ વ્યથ પ્રયત્ન કરી રહ્યા હતો. દામોદર મણારાનટ ભીમદેવની પછવાડેનેો ધા સંભાળી લેવા પાસે ને પાસે ઘૂમતા હતો. બાલપ્રસાદે બાણુ ફે'કયું, પણ તે મહારાજના ખભાને અડતું ચાલ્યું ગવું'. પોતાની ભય કર નાગી તલવાર લઈ મહારાજ ઘવે બાલપ્રસાદ ઉપર જ ધસી ગયા. એ જ વખતે બાલપ્રસાદની પાછળ કેઈ કે એક નાના મૃદગમાંથી અવાજ કર્યો. તેને! ધોડેો આગળ ધસવાને બદલેતરત નાચવા મ'ડયો. મહારાજ ભીમદેવે ડકે કૃદ'ગ ફેરવી ઘૃમતા દેવરાજને એ।ળખ્યે.

'દેવદાજ ! અલ્યા એ--બધ કરી દે--આ વોડેા સ્થિર રાખવાને! છે ! ' ખાલપ્રસાદે ખૂમ પાડી ને ધોડા ઉપરથી પોતે પડી ન ન્નય તેની સંભાળમાં એ પડી ગયો. પણુ દેવરાજ તો વધારે નૅ વધારે કૂદવા માંડવા.

“ અરે એ દુષ્ઠ !--'

દેવરાજ આંખ આડે કાન કરી પોતાનું નાનું મૃદંગ લઈ વધુ ઘૃમવા માંડયો. ધેોડો પણુ એ પ્રમાણે રણથક્ષેત્રમાં નાચવા માંડયો. ખાલપ્રસાદ માટે નિશાન લેવું અશક્ય થઈ પડયુ.

એટલામાં તેા। મહારાન૮ ભીમદેવની યમની જભ જેવી લાંબી તલવારના એક વાએ ઘે!ડો કપાઈને નીચ જઈ પડો. બાલપ્રસાદ કૂદી પડયો એટલે બચ્યો. બીન્ને ઘા મારવા માટે મહારાજે તલવાર ઉડાવી ત્યાં કૃષ્ણુરાજ ખાલપ્રસાદ ને ભીમદેવની વચ્ચં આવી ગયે.

“ ખસો, કુમાર ! ' ભીમદેવની રણગર્જના સંભળાઈ. પણુ કૃખ્સુરાજ હાથ ન્નેડીને ત્યાં નિઃશસ્ત્ર ઊભો હતો. બાલપ્રસાદની તલવાર ઊડી ગઈ છતી. તે ભૉંય ઉપરથી જેકે થઈ તલવાર ઉઠાવે તે પહેલાં તે દેવરાજ એ ઉડ્દાવીને દૂર ફૅ૪ી દીધી.

' મહારાજ ! હું એમની વતી ક્ષમા માગું ૪ું, ' કૃષ્ણ રાજે કલુ: ' શું ફરવા, બાલપ્રસાદ ! તમે મહારાજ સામે મથે। છે।? તમારે રક્ષક જ ફૂટેલો છે, એ નથી ન્નેતા ? શી રીતે તમે પહોંચવાના છે ? 'બાલપ્રસાદ શરમિ'દો થઈ ગયે! «તે. તે માંડમાંડ એડ થઈને આગળ આવ્યો. એને નિઃશસ્ર જેઈ ને સહારાજ ભીમદેવે પણ તલવાર કે'કો દીધી. મહારાન૪ વજ જેવી મૂટીના ધા કરવા આગળ વધ્યા, પણુ એ પોતે ધા કરે તે પહેલાં સિહનાદ ને દૈવરાન્ટ બજસેએ બાલપ્રસાદને બસે બાજુથી ધેરીને હાથ કરી લીધા. દામોદર એમને આગા આપતો સંભળાયો: “ સિ'થનાદ ! નડલના યુવરાજને યોગ્ય સન્માનથી ન એમને અ।પળી સાથે રાખી લૅ! '

બલપ્રસાદ કબનવ્નમાં આવી ગયો હતો. તે «જ આ અંત માટે કોને જવાખદાર માનવા તે કળી શકયો ન «તો. યુદ્ધના આવો સપણ અંત દેખીને ધધૂકરાન દોડ થોઃ “ મદારજ ! મહારાજ ' આપે થહવે ક્ષમા કરવી વટે છે. ન્‍ે રણક્ષત્રસાં પડયા છે તેમને પહેલાં સ'ભાળે ! '

મહારાન્૪ ભૌમદેવે નરરાક થો!ભીને ચારે તર૬ નજ૪#રે કરી, નડ્લના ને સોલ કીના કટલાક સેનિકે। ઘવાયેલા પડયા હતા. કે!ઈ રણક્ષેત્રમાં ન હતું. નડૂલતા કટલાક નાસી છૂટય। હતા, બીશન નીચ પડવષા. “દામોદર !' મહારાજે કલું: “ ધાયલને માટે ઝાળીઓ સ ગાવે ને બધાને આપણી છાવધીમાં લઈ લે. આ ખાલપ્રસાદને ઘા લાગ્યો! છે તેને પહેલાં સ'ભાળેા--એક માણસ મોકલે! જલદી !”'

દામે।દરે અમ પાડીઃ “ દેવરાજ ! તું ૦૪ જત. ' બાલપસાદ એ સાંભળી રલો. તે મનમાં તે મનમાં દેવરાજ ઉપર ગુસ્સે થતો હતે.

દામોદર એ કળી ગયચે!ઃ “ ખાલપ્રસાદજી ' તમે તે! પાટણુના સબ'ધી છો.. મહારાજ નડુલને વિશેષ નહિ સતાવેપણ આ દેવરાજ જેવા તો અસ ખ્ય પટણીએ જવસટાસટની રમ્મત રમીને પાટણને ગૌરવ અપાવી રલ્યા છે, અ તમને ખબર નહિ હોય !'

“ સ'ત્રીશ્વર |! જીત્યો છે પેલે ઉન્મત્ત હાથીને વશ કરનારે। ધોર ક»દગી નાદ. એવી સિદ્ધિ તમારે ત્યાં છે એ અમને ખબર નદિ!'

' પહેલાં--હવે ઘધાયલને સભાળ. ને આ વાતતી માહિતી મેળવે।. સિ'થનાદ ! તું બાલપ્રસાદને સ'ભાળીને સાથે લઈ લે. એંમને ધીમેથી ધોડા ઉપર ખેસારે।. લાગ્યું તે નથી કે ખાલપ્રસાદ?' ભીમદેવે માયાથી પૃછચુ.

બાલપ્રસાદને ભીમદેવ ઉપર સબધી તરીકે પ્રીતિ તો હતી «૮. મહારાજના શખ્દે એને કાંધક ગદગદ કર્યોઃ ' ના, મોટાભાઈ! લાગ્યું તો નથી. પણુ જરાક પછડાટ છે!

“ અરે ! આયૃષ! દામે।1દર્‌ ! આ ખાલપ્રસાદને તમારા હાથી ઉપર લઈ લે. ચાલે।. હું ને ધ'ધૃકરાન સાથે નીકળીએ છીએ. આપણે ત્યાં એકને બદલે બે રાજઅતિથે થયા. '

35
લેખ
રાજ સન્યાસી
0.0
"રાજસન્યાસી" એ એક આકર્ષક સાહિત્યિક કૃતિ છે જે માનવીય લાગણીઓ, આધ્યાત્મિકતા અને સ્વ-શોધની સફરની જટિલતાઓને શોધે છે. એક માસ્ટર સ્ટોરીટેલર દ્વારા લખાયેલ, પુસ્તક એક મનમોહક કથા વણાટ કરે છે જે તેના નાયકના જીવનને અનુસરે છે, પ્રેમ, બલિદાન અને જ્ઞાનની શોધની થીમ્સ શોધે છે. લેખક કુશળતાપૂર્વક આબેહૂબ છબી બનાવે છે અને એક કાવ્યાત્મક ભાષાનો ઉપયોગ કરે છે જે વાચકોને એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં પૂર્વીય ફિલસૂફી સમકાલીન જીવનને મળે છે. પાત્રો સારી રીતે વિકસિત અને સંબંધિત છે, દરેક તેમના પોતાના આંતરિક રાક્ષસો સાથે ઝઝૂમી રહ્યા છે અને પડકારોનો સામનો કરીને અર્થ શોધે છે. પુસ્તક માત્ર એક વાર્તા નથી; તે એક દાર્શનિક સંશોધન છે, જે વાચકોને જીવનના ઊંડા પ્રશ્નો પર વિચાર કરવા આમંત્રિત કરે છે. તે આત્મનિરીક્ષણને પ્રોત્સાહિત કરે છે અને માનવ સંબંધોની જટિલતાઓ અને ઉચ્ચ ઉદ્દેશ્યની શોધમાં આંતરદૃષ્ટિ આપે છે. જ્યારે ગતિ ક્યારેક ચિંતનશીલ લાગે છે, તે નાયકની આત્મનિરીક્ષણ પ્રવાસને પ્રતિબિંબિત કરે છે, વાચકોને ધ્યાનના અનુભવ તરફ દોરે છે. કથા વિચારપ્રેરક છે, કાયમી અસર છોડીને અને વાચકોને તેમના પોતાના માર્ગો અને આકાંક્ષાઓ પર પ્રતિબિંબિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એકંદરે, "રાજસન્યાસી" એ એક વિચારપૂર્વક રચાયેલ સાહિત્યિક ભાગ છે જે આધ્યાત્મિકતાને મનમોહક કથા સાથે મિશ્રિત કરે છે, જે મનોરંજન અને જ્ઞાન બંનેની શોધ કરનારાઓ માટે તે વાંચવા યોગ્ય બનાવે છે.
1

પ્રતિઝાપ ન પાછી' તેદ રોરબ નરડમાં પડુ' ! ”

12 October 2023
0
0
0

ચળ પ્રદેશના કીતિંગઢતી દિશા ઉપર નજર માંડીને, સાંન્ટ્ટાગે, એક સાંઢ ગરી સવાર જઈ રજ્યો હતે. એની ચારે તરફ રેતીને મહાસાગર પથરાયેલો હતા. રેતીના ૬ ગરા ને દુ'ગરા અત્યારે તો સ્થિર બતીને શાંત ણ્‌ભા હતા, પણ પ

2

દામોદરને દૂત

12 October 2023
0
0
0

કેસર મકવાણાએ પોતાની પ્રાતિસા પાળી એ વાત તો ભાટચારણના કતી ને બાનીની શોભા બની ગઈ. એેની એ પરાકમકથા ટચ્છ, સિધ ને વઢ્યારમ ડલમાં ઘેર્ધેર્‌ પહાંચી ગઈ. પણુ એ વખતે ૦૪ કોઇ ભાટે કહ્યું: “ભા ! રણના રાજવી

3

મ'ગલ રાવે રા' કછુ?

12 October 2023
0
0
0

કેદતિ કસ્વામી માષુસને પારપ્મુ ન હેત તે! પહ અએ કળી જવાય એવી વાત હતી. એની સામે ઊભેલી પાતળી, સુદર, કૈત#ીના સારા જેવી, કાંઈક ઉત્તુંગ નારી, એ ન્નણું નારી ન હતી--જેગમાયા હતી. એના ચહેરામાં પણ રૂપ કે અરપન

4

પ્રતાપ દેવી નાસી છૂટી

12 October 2023
0
0
0

બીજે દિવસ સવારમાં કેસરને! માણુસ તેડવા આવ્યે। ત્યારે કાતિકસ્વામી પ્રાતવિધધિ પરી કરી તૈયાર થઈ ગયે। હતો. કાતિકસ્વામી રાજગઢમાં આવ્યો. કીતિંગઢમાં શોકની યા ફેલાયેલી હતી. અને કોઈ પણ પ્રકારનો ઉત્સાહ ન્નેવ

5

બે રસ્‍તા ફટાયા

12 October 2023
0
0
0

કોર્તિગઢ છોડીને થે!ડ દૂર ગયા એટલે કસરદેવે કાતિકસ્વામીને એમનો માર્ગ બતાવ્યો: “ સભટ્ટરાજ ! આંહી'થી હં હવે મારે માગે જઇશ. બીજું કાઈ કહવાન છે તમારે ? મહારાજના ચરણમાં અમાર પ્રણામ ધરજ્ને. કહેન્ને કે મકવાણુ।

6

ડાહ્યો શિષ્ય જથટ્ટ

12 October 2023
0
0
0

કિ કસ્વામી આગળ જતાં પણુખશા નદી એળ'ગી પૂર્વ તરક વળી ગયે. એને વિચાર હવે વહેલામાં વજેલી તકે ચ'દ્રાવતી પણાંચવાનો હતે. દામોદરે એને ધ'ગી વખત કથ્યું હતું ક કેટલાક માણુસે। તમે જેટલું કહે તેટલું જ કરે

7

પિતા અને પુત્ર

12 October 2023
0
0
0

ઘોસવાર જે તરફ જતો હતો તે તરક કાતિકસ્વામી જેઈ રહલો. એ અરસ્ય થયે ક તુરત જ એણે બતાવી હતી તે દિશા તરક એ વળ્યો. ટેકરીએ।ના પડછાયાથી આંહી અ'ધારું લાગતું હતું. અનેક ક્ષોથી વીંટાયેલા આ વિશાળ ચોગાનમાં કૈણુ કયાં

8

પૃજુપાલનેઃ નિસષય

12 October 2023
0
0
0

પૂષ્પપાલે રોહકનો સંદેશો વાંચી લીધે. “કેમ? શુ લાગે છે?' ' એમાં ખીજાં શું લાગવાનું હતું ? એકને દુશ્મન તે ખીન્નનો મિત્ર બને જ. પણુ આવી ધારેશ્રરની રમ્મત વહેલેમે। ડે તમને પરાધીન બનાવશે. એની આ એક રમ

9

આરસની નગરો

12 October 2023
0
0
0

કાતિડકસ્વામાને ચદ્રાવતી «વાનું હતું. તે ડું ગરાગમન આડેઅવળે પ'થે થઈને ચ'દ્રાવતી તરક ચાલ્યો. એણ રસ્તામાં વાગડના કોઈ સનિક પાસેથી સાંઢને બદલે ધોડે। લીધે. ધો હડીલેો! ટતો, તો સાંઢ મૃસાફરીની કાયર છતી. એટલે ક

10

હઠ પરમસાારનતી સચેોજ

12 October 2023
0
0
0

“લમે સાંભળ્યુ'?' વિમલે અદર પ્રવેશ કરતાં ૦૪ શ્રીને કહ્યું. ' આ તમે શું જ્નેઈ રાં છે। ? ' “આ રફાટિકમાં કેોતરેલું સૂર્ય મદિર છે ! ' “ કચાંનું છે? સુ'દર નમને છે ! ' મહારાજ ધધૂકરાજની પુત્રી લાહ

11

વટેશ્વરતા મ'દિરસા

13 October 2023
0
0
0

કટલાક સમય પછી કાતિકસ્વામાં વટપુર જવા નીકળ્યો ત્યારે એની પાસે દામેો!દર સસક્ષ રજૂ કરવા નેવી વ્રગી રૂરીં બાબતો હતી. દડ પરમારની અખ'ડચોકઈીની વાત ન્યારે પ્ણ પાલે સાંભળી ત્યારે એને વિમલ પ્રત્યે એક પ્રકારનું

12

ખમણુદસ'ત્રીશ્ર દામોદર

13 October 2023
0
0
0

નંડ્લના સમરણેુ જગાવેલી લાગણીને દબાવતે। દામે।૬ર્‌ પાતાની પટ્ટકુટીમાં પાછા ક્યો. કોઈ વખત જવનમાં એવી હ્વણુ આવી ૦૮તી ત્યારે તે ભયકર રીતે જ્તતને અટપટા ર1૦૪કારણમાં લીન કરી દેતો. અત્યારે પણુ એણું એમ ક્યૂ. તે

13

વિસલ્યનોા સ'દેરેપ

13 October 2023
0
0
0

બીજે દિવસે સવારૅ જયદેવ સ્તાનસ'ષ્યાદિથી ૫2વારી “રક લટાર મારવા નીકળતો «તો ત્યાં તણું આયુષને પોતાના તરફ આવતે ન્નેચે।. “કેમ ? ' જયદેવે આયુષને આવતો નજ્નેઈ ને પૃછયુ. * મ'ત્રીશ્ષર ખોલાવે છે, કાતિકસ્વ

14

દ'ડનાયક અને મહામત્રો

13 October 2023
0
0
0

પ્‌્‌ટણુ છોડયા પછી પણેલવહેલેો જ દડનાયકે દામે દરને મળવા આવતો હતો. ધધૂક્રાજનું કામ ન હેત  દડનાયક કદાચ મળવા આવત નહિ. દામોદરે હજ કેઈ દિવસ પોતાને મહામ'ત્રીશ્રર તરી ગણાવ્યો ન હતો, જેકે એ જ મહામંત્રીશ્રર

15

ઝાતિ'કસ્વાસી લાઉહનીવાપીની રચન નિહાળે છે?

13 October 2023
0
0
0

ધૃધકરાજ આવ્યાના આયુષ દામેો!દરને સમાચાર અઃપ્યા કે તરત કાતિકસ્વામી વટેશ્વર તરફ ગયે! હતે. તેણ ત્યાં મ'દિરમાં ચારે તરફ કરીને ન્નેતાં કોઈ સૈનિક, દાતિ. ઘોડેસવાર કે ગજધિપતિને નનેયો નહિ. કવળ ધધૂકર

16

કહેવું  ન કહેવું?

13 October 2023
0
0
0

કારને કસ્વામી ન્યાં સોલકી છાવણીમાં પાછે! આવ્યો ત્યાં આયુષ ખખર આપ્યા કે મત્રીશ્રર મહારાજને મળવા ન્ત્વાના છે પણ તમારા પાછા આવવાની રાહ જુએ છે. કાર્તિક ઝપાટાબંધ અંદર ગયે. તેણે કોઈ દિવસ નછિ એવી ચિ'

17

એમેક નહિ પચ બે કવલ

13 October 2023
0
0
0

ઉઝુયટેવ ! ' “જમ કાતિકજ ! કેમ ? શું કહો છો ? ' “તું ત્યાં ચું નુએ છે?” 'કચયા?' ' પેલી વાપીતી નજકમાં કોઠા તરક, ત્યાંથી ચાલ્યા આવતા ખે માણસ તું જુએ છે ? ' “હ, મહારાજ ! કેમ ?' “ખત્

18

રુદ્રરારિતું ત્રિકપ્લઝ્ન

13 October 2023
0
0
0

નેન્‌ર્સ્બતી નદીને સામે તીરે આવેલ જ'ગલમાં સદ્રરાશિના અનુછાનમાં જઈ રહેલ ધ'ધૂકરાજની પાછળપાછળ દ્વામોદર પણુ કૅસર મકવાણાને સાથે લઈ ને જઈ રલ્રો હતે. એ વખતે મધરાતના સમય છશે. ધધૂકરાજ એકલો ચાલ્યે જતો હતે. દામો

19

મકવાણાએ શ કહ્યુ ?

13 October 2023
0
0
0

નેનવાર થતાં “કાતિકસ્તામી અને જ્યદેવે છુટકારાનો દમ લીધો. આખી રાત્રિ એમણુ મહાવત કલ્લની ચર્ચા ભોવામાં વિતાવી હતી. પણુ ખેમાંથી કયે! કલ્લ કયાં રહલો એ વાત રાત્રિના અ'ધકાર્‌ નેવી જ છાની રહી. સવારે વટેશ્

20

કહલ શી રીતે ઓડખાયો?

13 October 2023
0
0
0

સંત્રીશ્વરને સ્વપ્નમાં રાચવાની બહુ ટેવ ન છતી, તો વિધિ પણ એને બહ વખત સ્વપ્નમાં રણેવા દેવા ખુશી ન છતો. દામે।દરે પ્રવેશ કરતાં જ કાતિ'કે હાથ ન્નેડીને કહ્યું: ' મહારાજ | મારી પાસે બહ મહત્ત્વના સમાચાર છે. ત

21

મંત્રસભા

14 October 2023
0
0
0

દામોદર  ધધૂકરાજને। સંદેરો! લઈ ને જ્યાં મહારાન૪ની પાસે જવાની તેયારી કરી રથો હતો ત્યાં કાતિકે પ્રવેશ કર્યો: “ કેમ ? કલ્લને કબજે કર્યો ? ' દામોદરે એને જ્નેતાં જ સીધો સવાલ કર્યો. “' હા, મહારાજ ! “

22

મહારાજ ભીમદેવે આપેલે નિરાચ

14 October 2023
0
0
0

મહારાજ ભીમદેવની પાછળ  અખ દર્પાતે આવી રજો હતો. દડનાયક વિમલ તેને પડખ હતે. ભીમદેવે પટ્ટીમાં પ્રવેશા કર્યો. આખું મંત્રીમંડળ મહારાજને સત્કારવા માટે હાથ જોડીને નતમસ્તક ત્યાં ઊભ રુ. ન્તરેયાનના મહામૂલ

23

પણ એ જન સાધ્વી કોણ?

14 October 2023
0
0
0

સલ'કીની ાવણીમાં કૃખ્ણુરાન્ટ નજરકેદ થયે. દામાદરની ભાષા પમાણે તો એ રાજઅતિથિ ગણાયો. એ કાર્ય પૃરું થયું એ રાતે «૮ દામોદરે કાતિકતે બોલાવ્યો: “ કાતિક ! તારે તે જયદેવને હવે ચિત્રકોટ જવાનું છે. જયદેવ ચિત્રકોટ

24

દામોદર પોતાનું સ્વપ્ન કહે છે.

14 October 2023
0
0
0

કેરતકસ્વામી દેવરાજને! જવાખ સાંભળે તે પહેલાં પાતાની પાછળ ઈના પગલાના ધીમા અવાજને એ ચૉંકી ઊઠ્યો. તેગ્ર ઝડપથી પાછું ફરીને જેયું. દામે1દર તેની પાળા ઊભે! હતે. કરા્તિક વિવરણ થઈ ગયે. ' હ કફ્ેવરાન્ટ્ને કહે

25

દામોદર ની ચિંતા

14 October 2023
0
0
0

જંવરાજ અને કાતિ કસ્વામી ગયા કે તરત દામે।૬ર બધું ભૂલી જવા મથતો હેય તેમ આમતેમ ખે ધડી આંટા મારવા માંડયા. જ્યારે દામેદરે દેવરાજને કહ્યું કે કૃષ્યુરાજની યોજના પ્રમાણે મૃગયાવિહાર કરવા હજી પણુ મહારાન્‍૮

26

ચૌલા દેવી ની આત્મશ્રદ્ધા

14 October 2023
0
0
0

દામેોદર પટકટીતરફ આવ્યો, ચોલાદેવીની દ।રપાલિકા ત્યાં ઊભા હતીઃ દામે!દરે બોલ્યા વિતા કેવળ અથ સૂચક મુદ્રાથી પોતાનું આગમન ચૌલાદેવીને જણાવવાનું તેને કહ્યું. દારપાલિકાએ પણ કાંઈ ખોલ્યા વિના એક તરફ ખસીને દામોદર

27

મૃદં ઘોષનિઘોષ

14 October 2023
0
0
0

સ્રહારાજ ભીમદેવ સાથે ધંધૂકરાજનેો મૃગય॥ાંવહાર અએ અવ'તીનાથના ગુપ્તચરેને તો શલ્યનો બા થઈ પડવો. તેમણું તો દોડીને ચિત્રક્રાટમાં સમાચાર પણુ આપી દીધા કે અખુંદૃપતિ તો હવે મહારાજ ભીસદેવના મહામંડલેશ્વર ગણાવામાં

28

બાલા પ્રસાદ નમ્યા

14 October 2023
0
0
0

મહારાજ ભાંમદેન પાસે બષી હકોક્ત આવી ગઇ હતી. કૃષ્ણુરાજને હવે વધુ સખ્ત ન્નપતામાં રાખવામાં આવ્યે. તેના ઉપર સશસ્ત્ર સેનિકેો ખેસી ગયા. બાલપ્રસાદ એે સાંભળીને ઘણુ। ખિન્ન થયે. તે વિઝપ્તિ કરીને દામે।દરને ન્નતે

29

ચિત્રકોટ પદ્મભવન મા

14 October 2023
0
0
0

મહારાજ ભીષદેવ પાસેથી દામોદર સીધો ચૌલાદેવી પાસ ગયે. એની પટ્ટકુટીની રચના દામે!દરે નાતી સરખી વાટિકામાં એવી રીતે ગોઠવી હતી કૈ આયુષ ને દેવરાજ સિવાય બી”્ન કેઈ ને આ સ્થાનતી હજી ખબર પડી ન હતી. દામોદર ચૌલા પાસ

30

અવંતિનાથ ની વિદ્યાસભા

14 October 2023
0
0
0

ભોજરાજ માલવપતિના ગૌરવથી આવી ર૨લ્યો હતો. ભારતીય સ'સ્કૃતિનાં ઉત્તમ અ ગો એનામાં મૂતિમાન થયાં હેય તેમ તેનાં શરીર, મન અને આત્મા ત્રણૅતી વચ્ચે એક ધકારને સંવાદ દષ્િગાચર થતો હતે. ભોજરાજ આવી રલા છે એ ન્નેતાં જ

31

ભોજરાજ અને ભીમદેવ

16 October 2023
0
0
0

“બૅધકાર થતાંની સાથે ૦૪ દામે।દર છેક ભૌમદેવના કાન પાસે માથુ' લાવીને બોલ્યોઃ “મણારાજ ! હવે ગમેક ધડી પણુ થે।ભવું નથી ! ' “પણુ--ચોલા, દામે।૬ર ! ' “એ તો આપણી પહઠેલાં રસ્તે પરી ગવાં બથ; અની સાથે દેવર

32

પાટણ

16 October 2023
0
0
0

ચોલારવી પાટણમાં પાછી ફર. મહારા” ભીમદેવ ને દામોદર તે ચદ્દાવતી થઈને પાછળથી આવવાન! હતા. પાટણુની નગરીમાં ન્યાારે અખુંદ, નડૂલ, ને ધારાર્પાતિના સમાચાર આવ્યા ત્યારે મેદની રગે ચડી. આખી નગરીમાં ઉત્સવના સડાણુ થ

33

દામોદર ની માંગણી

16 October 2023
0
0
0

એૃહારાજ ભીમદેવ, પાટણમાં થોડે! વખત ગાળીને, તરત જ ખાલુકરાય અને મકવાણાના સૈન્ય સાથે થઇ જવા માટે પાટણુથી નીકળવાની તયારી કરવા લાગ્યા. એમના * સધ પ્રત્યેના વિનસ્યપ્રસ્થાન માટે ધેરધેર મગલેોત્સવ થયે।. પાછું પા

34

મકવાણા સાતસે સાલ લાવ્યે

16 October 2023
0
0
0

પ્‌્‌ટણુમાથી ખાન? દિવસે મંગલપ્રસ્થાન કરીને મહારાજ ભીમદેવનું સૈન્ય સિધને રસ્તે પડચુ. સિંધના હમ્મૂક મહાન અને અનય દુશ્મન છતો. તેનો જલદુગ અભેદ્ય ગણાતો. દામે।દરે સૈન્યને સિ'ધના વિસ્તરેલા રણપટમાં દોરવા

35

કુલચ'દે પાટષ્ક લૂટરૈ--ે જત્યું--

16 October 2023
0
0
0

દાસાદરે દુર'દેશા તો વાપરી હતી. અને સોલ) સૈન્ય સિંધના રષ્મુપટમાં હોય તે વખતે ગુજરાત ઉપર કોપ સ્થાયી વિજય મેળવી ન ન્નય એટલા માટે ખાસકરા્‌યની મજલ, ભિન્નમાલને રસ્તે ધીમે ધીમે પ્રજત્તિ કરી રહી હતી, હતાં એક

---

એક પુસ્તક વાંચો