shabd-logo

કહલ શી રીતે ઓડખાયો?

13 October 2023

0 જોયું 0

સંત્રીશ્વરને સ્વપ્નમાં રાચવાની બહુ ટેવ ન છતી, તો વિધિ પણ એને બહ વખત સ્વપ્નમાં રણેવા દેવા ખુશી ન છતો. દામે।દરે પ્રવેશ કરતાં જ કાતિ'કે હાથ ન્નેડીને કહ્યું: ' મહારાજ | મારી પાસે બહ મહત્ત્વના સમાચાર છે. તમે મને કાલે ન્યાં મોકલ્યો! હતો ત્યાં હ આખી રાત હતો.”

' પછો?”'

કાર્તિક જરાક વિચારમાં પડયો. “કાતિક ! તું કહે ન કહે પણુ તારે કાંઈકે કહેવાનુ છે ! ને કહેતાં તું ધને છે. એવું ચું છે? ' દામોદર ખોલ્યે।.

' મહારાજ! હું એ ૬૪ કહેવા આવ્યો હતો કે ધંધૂકરાજના ખે મહાવત છે. એક કલ્લ નથી--પણ ખે કલ્લ છે, અને બસે સરખા છે. '

આ સ'દેશ આવતાં જ સત્રીશ્વરતી યોજનાશક્તિ તરત પ્રોત્સાહન પામીને ભરતીનાં મે।જ્નની માફક ઊછળશે, એમ કાતિકની ધારણા થતી. પણુ દામોદરનું' આ વાતથી ન્નણે ડંવાંડુય લલ્યુ' હોય તેમ લાગ્યું નથિ. કાતિકને લાગ્યુ કે પોતે દામે!દરતી શક્તિ વિષે જણુતો હશે પણુ એની ગહનતાવિષે તો રજી એને કાંઈ જ ખખર પડી નથી. માટલામાં પૂરીને વિષધરેોતી સેના એ આંહી' રચી ર્વા હતો--ને અનેક ખચ્ચરે, ગધેડાં ને ઊંટ ઉપર એ સેના રવાના પણ થતી હતી--એ વાત જેટલી ગહન હતી એટલીન્ આ વાત એને ગણન લાગી. કૉ તો મંત્રીશ્રર વાત શ“ણતા હેય--અનૅ કાં તેો।-ન જણુવા છતાં, પ મહત્ત્વ જ ટાળી નાખવા માટેનુ એનું' આ એક પગલ હોય. દામે।દરની એ શક્તિને! કાતિ*કને સ'પૃણ" પરિચય હતે. જે વાત મહત્ત્વની હોય એ ન્નણે ફે*%ી દેવાની વાત હેય એવી રીતે એનું રહસ્ય ગે જણી લેતો : તે જે જ વાત મણત્ત્વની ન હોય એને એટલ બધું મણત્ત્ત આપી દે કૈ સામાના મનમાં એ વાત જ મુખ્ય બની જઈ એનું લક્ષ મુખ્ય વસ્તુ ઉપરથી ખસી નનયમ.

“ખે કલ્લ છે કાં? પણ, ત્યારે બાજે કલ્લ તે વાપીમાં હશે !”

મ્‌'ત્રીશ્ર આખી વાત ન્નણૅ છે એમ કાંતિ કને થયુ. તેણુ લવે પૃરેપ્રરી વાત રજૂ કરી દેવામાં સારે ન્નેયે!.

“ સહારાન્ટ |! આખી વાત આપના ન્નણવામાં છે---તે। મારી મ'ઝવણ હવે આપ જ ટાળો ! *

“તારી શા સ'ઝવણુ છે??? દામોદરે ફહ્યું. પણ તે મનમાં ને મનમાં હસી રલ્યા હતે.

“કયો કલ ક્યાં છે ?'

“ને ને કાર્તિક ! ગમે તે કલ્લ ગમે ત્યાં હોય. ત લાહિનીવાપીના ભૉંયરામાં સંતાયેલા કલ્લને તો હમણાં ને હમણાં કબજે લઈ લે--ખાકી જે એક કલ્લ રલો--તે તેધધુકરાજ સાથે આંહી રેક જ. તે વખતે તે નનેઈ લે લેવાશે ! લાહિનીવાપીના ભૉંયરામાં પ્રવેશ કરવા માટે, દેવીની વિનખ્રપ્રતિમા ઊભી છે નાં--એની પાછળના ભાગની લાહિનીવાપીની ભી'ત જેતે કફરજે---અ'દર જવાનું સ્થાન તેમાંથી મળી રહેશે ! ' કાર્તિક કૉર્ઈ જવાખ આપે તે પહેલાં આયુષ પાછે અદર આવ્યોઃ “ મહારાજ !”

કમ? કોણ આવે છે ? ' ધંધૃકરાજ, વિમલરાજ સૌ આ તરક આવી રહ્યા છે !”

“ક્યાં? આંહીં આવે છે?”

“કલ્ાગે છે તો એમ ન્‍૮૪, મહણાર।૦૮ !”

“ત્યારે તું ચડશર્માને, બાલકરાયને, મકવાણાજને મઢાસાંધિવિત્રહિક બાગાદિત્યને--સોને ખબર આપી આવ. મહારાજ મ'ત્રણા માટે ગમેતે પળે સોને ખોલાવશે | અને નતે--- દામોદર એક ઘડીભર વિચાર કરી રલોઃ “તું કાલે એક વાત લાવ્યો હતો. ને છયારાસ્્રીની ? '

' હા, મહારાજ ! સર્યોદ સમયે ઢરકાઈ મનુષ્યની છાયા ઉપરથી એને! કળઇતિયાસ એ કહી શકે છે !'

[...ડે.... એ તો અદ્ભૃત---કેમ કા[તિક ? ૦૮રાક એ છાયાશાસ્રીને પણુ ખોલાવીશું? તું શું ધારે કે?' દામોદર વિનેોદથી ખોલ્યે.

મહારાજ હું ચુ ધાસ?” કાતિકને દામોદરની વાતમાં માત્ર વિનોદ જ લાગ્યે।.

“ત્યારે નને, આયુષ ! એ છાયાશાસ્્રીને પણુ «ર મે।કલજે. વિમલરાજ ને સૌ આવે છે તો ખે ઘડી આનદ થશે !'આયૃષને ગયે થોડીવાર “« થઈ હશે એટલામાં મહાન ગજરાજેની ઘધ'ટાધોષણા દામાદરની પટકુટી પાસે ગાજી ઊદી. દામોદર તરત ખહાર આવ્યો. “છે કે મંત્રીશ્રર, આયુષ ?? આન'દથી ખેોલલતો વિમલ ગજરાજ ઉપરથી ઊતરીને આવી રણે હતો. દામોદર ને કાતિક ઝડપથી બહાર નીકળી એમની સામે ગયા.

“' અરે ! પ્રભુ ! તમે પણ--” દામે।દર અત્ય'ત વિનયથી ખાલતો આગળ વષ્યે।.

1વેમલની પાછળ ૦૮ ધંધૃકરાજ આવી રહ્યા હતાઃ ' સહારાન્નટ અખ દપતિ પણ આવ્યા છે કે શું ?' દામોદરે ખે છાથ જ્નેડયા: “ મહારાન ! મન તો બીક હતી કે મારી રક પટટટટીમાં આપનું આતિશથ્ય કરવાને! લહાવો! મનૅ ર્નાહે મળે કે શું ? પણુ ભગવાન સો।મનાથે કૃપા કરી--પધારે।। મહાર।૦૮ ! આ--બાનુ---' દામેોદરે ધ'ધ્ૃરકરાજને હાથ દશાવી આગળ રાર્યા. કાર્તિકને ગોંધી કાઢવા દામોદર “રા પાછળ રજ્ાઃ ' મહારાજ ! આ હં આવ્યા--' તેણે કાતિકને પાસે જ ઊભેલો ન્નેયે।.

“અરે કાતિક! ન્તે તું યાં--રહેજે--' દામેદરે પાછળ જ્નેઈ ધીમેથી કાતિકને કહ્યું. પણુ એ ૦૮ વખતે સય કિરણથી પરાવત થઈને આવતું કોઈ તેન્તફેર્ણુ એની આંખને ઝાંખપ આપતું ચાલ્યું ગયું. દામે।દરે ત્વરાથી તેજની દિશ! પકડી. ન૪રા। દૂર આંબા પાસે ઊભેલા એક ગજરાજ ઉપર એની દછષિ સ્થિર થઈ ગઈ. સૂર્યનાં બાલકિરણુા સાથે જ એક મનોહારી રત્ન નાચી રહ્યું ટતું ને તેમાંથી તેજ પરાવત થતુ હતુ. પેલો ગજરાજ ધધૂકરાજનો કરે?”હા, મહારાજ !' કાતિઝકે કહ્યું.

“ત્યારે ને, મરખ ! આ એના ઉપર છે એ જ કૃખગુર।જ છે ! ” દ્ામોદરે અત્યત ધીમેથી કહ્યુ. એટલો જ ધામા આશ્રય વ્યક્ત કરતો ને પૃચ્છા કરતો જવાબ મળ્યોઃ મણારાભ !?”

* મોટા માટા પણ ભૂલે છે, કાતિક ! વેષભૂષા , ચહેરે, રસ્્રઅસ્ર સઘળ આખેઠ્ઠબ બનાવનારની પણુ એક નાની ભલ રહી ગઈ છે. આંગળી ઉપરની અમૂલ્ય રાજમુદ્રિકાના રત્નમાંથી આ તેન કિરણા આવે છે--ને, હવે એ બાજુ ન જતોા--એને યાદ આવ્યું લાગે છે ને એણે મુદ્રિકા આંગળીએથી કારી લીધા. પણુ મહારાજ ધ ધૂકરાનટ આંહીથી પાહા જવા ઊપડે તે પહેલાં પેલો બીજને કલ્લ આપણા હાયમાં આવી જવે। જઇ એ. ત્યાં સુધી તો. આંહી' છાયાશાસ્ત્રી, મંત્રણા વગેરે ચાલતું થશે. હવે તું જ્તા--જયદેવને સાથે લશ્ને બાન્ન કલ્લન હાથ કરી લે! જેજે બહુ ધમાલ ન રરતા--જુક્ત કરને !'

“હા, મહારાન# !' કાતિક પ્રષ્‌ામ કરીને ગયો ને તે બ/યદેવને મળવા મકવાણાજીની પટ્ટકુટી તરક ચાલ્યે.

[વિમલ ને ધંધૃકરાજ પદકુટીમાં પ્રવેશ કરતા હતાઃ ત્યાં દામોદર આવી પોંચ્ચેઃ “ મહારાજ ! મતે કહેવરાવ્યું પમ નહિ? મારે આપને યોગ્ય સન્માનસામત્રી રાખવાની હૈય ! '

' અરે ! દામોદર ! ધ'ધૂકરાજની આપણા પ્રત્યે એવી પ્રીતિ છે કૈ મને પણુ ખબર ન કહાવ્યા ને આવીને ઊભા રઘ. કહે--ચાલો, મ'ત્રીશ્રરતે મળીને મણારાજ પાસેજવું છે !'

“ મહારાજ ! માર્‌ હદયને આજે પરમ આન'દ થયો ! આપને સત્કાર કરવા માટે આવો ખીજ કયો સમય સને મળત ? સાથે જુદ્ધ ગાજતાં હોય--ત્યારે તે! આવે! મિત્રલાભ સુભાગ્ય હેય તે। જ પ્રામ થાય !'

“ મારે મહારાજને મળવું છે, મત્રીશ્રર ! ન મારા મનની વાત કરી નાખીને માથેથી ભાર પણુ ઇળવે! કરવો

દહે.

છે !' ધ'ધૂકરાજ ખોલ્યે.

“ મહારાજનો આજે મંત્રણાદિન જ છે, પ્રભુ ' આપની વતી વાત હ મૂઝું. કેમ દડનાયક ?

' મંત્રણાદિન છે એટલે સો મત્રોમંડળ પણ્‌ &1૬૮૨ હશે, દામોદર ! એ ડીક છે !' વિમલ ખોલ્યો.

' હા, પ્રભુ ! મહારાજને સુભાગ્યે, સમય બણ યોગ્ય છે !

' અબુદપતિની વાત તેં તો જણી છે નાં? ન “તણી જોય તો ન્નણી લેને, એટલે પછી મહારાજ પાસ વાત કરતાં પાછું પડવું ત પડે. કેમ મહારાજ ? '

' હા--' ધ'લૂકરાજ ખોલો: “ વાત બીજ શા છે ? અમે તો પરાપૂર્વથી આખૃગઢ જાળવતા આવ્યા છીગે ને ભઉળવતા આવશું !

એ તો છે જ, મહારાજ ! દામેદદર બોલ્યોઃ “જએ ને ધરણીવરાહ મહારાજની દીર્ધ દૃણિ ! અખુંદગઢ પણુ સચવાયેો ને પાટણુપતિને પણુ “નળવ્યા. અમારે તમારા સબધ ડયાં આજકાલને છે? તમે પહેલેથી જ પાટણુના રહ્યા છે. ને હવે પણુ પાટણુના જ રહે, પ્રજ્ુ! આ જ વાત છે નાં ? ' ધરણ્‌ીવરાડતી વાત કરીને આણુની સ'પૃણુ અધીનતાનું સૂચન કા આપી દીધું હ ડતું. મહાર1જ #મુધકરરિને એ ર્યું નહિ.

“ વાત તો એની એ જ છં, સત્રીશ્ષર ! પછી ભલામાણુસ, ખે શાખ્દ આમ મૂકો કે ખે શખ્દ તેમ મૂકો ! '

' શખ્દતી વાતને આપણે પહોંચી વળીશું, મહારાજ !”

“હ સહારાજનૅ મળું--વાત કરું

' હા, પ્રભુ ! કહે તો આપનો સ'દેશો ૦ પોતે જ લઇ જાઉ ? પછી કાંઈ વાધા છે ? '

' હા, હા, દામોદર ! એમ ૦૪ કરે।. મણારાજને તું સલાહ આપજે--હું પણ્‌ વાત કરીશ. ધ'ધૂકરાજ તો આપણા સિત્ર જ છે તે મિત્ર રહે એટલે બસ !' વિમલે કહ્યુ.

“હા, મારું પણુ એ જ કહેવાનું છે !' ધધૃક બોલ્યેઃ ' સને મોટામાં મેરી બીક મારા પૂણ-પાલની. પછે દ'ડનાયકનેઆડાવળા ડગે પણુ એ ન ડગે !”

“ હા, મહારાજ ! મે એ સાંભળ્યુ હતું. કેસર મકવાણાને નૅ પાટણુના વધુ સેનિકેને આંહી તેડાવ્યા ત્યારે મારા મનમાં એ જ વાત હતી. મારા મનને એમ કે આંહી'નું થાળે પાડીને પછી જ બીજું ડગલું ભરવું !”

' દામોદર ! જે ને હું તને કહં. મહારાન ધ'ધૂકરાન્નને હવે યુદ્ધ ખપતું નથી !' વિમલે કહ્યું.

' આપણી ને ચ'દ્રાવતી વસ્ચે યુદ્નના સબધ જ કયાં છે, કે એમને યુદ્ધ ખપે ? પૃણુ પાલજ તો વિંજ્યમાં હશે, મહારાજ ! ને કૃષ્ણુરાજજ ? ' દામે!દરે અચાનક પૃછયુ.

ધ'ધૂક સહેજ ગભરાયેલો લાગ્યોઃ “ કૃષ્ણુ--કૃષ્ણ્ર1જ એ તો ત્યાંજ છે નાં!' ખાલપ્રસાદ પાસે નડૂલમાં કાં ?' દામોદર જ એની મુશ્કેલી કળી જ મદદે આવ્યો.

' હૉ--ત્યાં નડૂલમાં--' ધધૃકરાજે કશું.

' થયું ત્યારે પ્રભુ |!” દામેો।!દરે વિમલ સામે જેઈ ને કહયું: “તમે કણો તે સદેશે મહારાજને પણૉચાડ'. પૃણુપાલજી તો દિવ્યજલ લઈ આપણા મિત્ર બન્યા છે. મહારાજ તો [મંત્ર છે જ. ને કૃષ્ણુરાજ તો આપણા જ છે--- દામે।દર હસ્યો: “ બાલપ્રસાદને ત્યાં એટલે આપણે તો વરઆંગણે જ થયું નાં?'

“ મહતા ! કેમ ઘરઆંગણુ ખાલ્યા?' ધંધુકરાજે સહન્ટ આયુળતાથા પૃછયું.

દામોદર એની આકળતા કળી ગના. પોતાની કૃષ્ણ્‌રાજની ધારણા વિષે એના મનમાં વધુ ખાતરી થઇ.

'ઘરઆંગણું નહિ, પ્રજુ ! બાલપ્રસાદ એટલે સહા: રાજનું તો મામામાોસાળ નાં ? '

“હા... હા--બરાબર !”

આયુષ પ્રવેશ કરયો. “ મણારા*૮ | પેલા છાયાશાસ્ત્રી આવ્યા છ !'

“ અરે! મહાર।૦૪ ! આ એફ વસ્તુ આપના સત્કાર પ્રસંગે, ધશ્વરકૃપાથી “૮ મળી ગઈ છે. થોડા રે।જ પહેલાં જ એક છાયાશાસ્રી આ બાજ કરતા ફરતા આવી સડયા. ખેમની પાસે એક અદભુત વિદ્યા છે.'

“૨?”

“ તમારી છાયા ઉપરથી તમારું ભવિષ્ય કહી આપે !'

' હૈ"? ખરેખર?”' હા, મહારાજ ! શાં લાલા રાઈ મી મારા ન્નષ્યામાં આવ્યો નથી. આપ આવ્યા ત્યારે જ મે' એને બે।લ[વ્યો.

થોડીવારમાં છાયાશાસ્્રી આવ્યા. એટલે વિમલ દ'ડનાયક, મહારાજ ધ'ધૂકરાજ, દામોદર સૌ પદ્ટકટીની બહાર નીકળી બાલસૃયનાં કિરણ લેવા માટે મેદાનમાં આવ્યા.

' શાસ્રીજ ! સમહારાન્ટ અખઅુદપતિની ઇચ્છા છે કે તમારી વિદ્યાના પરિચય કરાવે।,' દામે[દરે કઠ્યું.

' પ્રજુ !' મારી પાસે ખે પ્રકારની વિદ્યા છે. એક તે! હ છાયા ઉપરથી ભવિષ્ય કહી શક પ૭. બીજાં છાયા ઉપરયી પુસ્ષના કુલઇતવાસ આપી શકુ છું.”

“ એમ--એ છે હા ! આ તો અદ્ભૃત વિદ્યા ગણાય --લ્યો ત્યારેં આ અમારા આયૃપનો--અથવા રહો--' દામોદર આયુષ તરક કર્યોઃ “ આયુષ! દોડ તો, તારો ઇતિઢાસ તા થા ડાઘણા પણ લોકસમૂથઢમાંથી મળી આવે, મહારાજના અને ૬ ડનાયકજના બન્ન સહાવતને ખએોલાવ તે। ! '

' અરે ! મહેતા! શું કામ? ' ધધૂકરાને ઉતાવળે કલ્યું, ' ઊભા તો રહો !

એટલામાં તા આયુષ દોડતો ગયો ને બને મહાવત સાથૅ આ બાજુ આવવા લાગ્યે।. બન્ને જણા। આવી પહોંચ્યા. દામોદરની દૃણિ ધધ્રકરાજના કલ્લના જમણુા। હાથ ઉપર પડી ઝડપથી પાછી વળી ગઈ. આંગળીએ રત્નજડિત મુદ્દા ન હતી. શકા ન પડે માટે દામોદર ડૃષ્ણુરાજ તરક પીઠ ફેરવીને જ ધૃ છૂકરાન સાથે વાતોએ ચડયો? “ શું મહારાન | નડ્લમાં એક છાયાશાસ્્રી હતો. તમારી છાયા માપીને તમારૂં ભવિષ્યતો કહી દે--પણુ તમારો ભૂતકાળ પણુ કહી દે. ને એક વખત માપ લઈ ને તેના ઉપરથી તમારે। આનુૃવ'શિક ઇતિહાસ ખોલી ન્નય ! '

' હે! મહેતા ! ખરેખર ?”

“ત્યારે મહારાજ--નાહિ? એ પણુ એક વિદ્યા છે. '

એટલામાં છાયાશાસ્ત્રી હાથ જેડીને આગળ આવ્યોઃ ' મહારાજ ! નડૂલવાળા છાયાશાસ્ત્રીનો હ શિષ્ય છું. ગુરુએ એમની સર્વ વિઘા મને આપી છે. « પણ્‌ છાયા ઉપરથી આનુવ'શિક પ(તિઢાસ કહી શાયુ' કું ! '

' કણે ત્યારે--લેો--આ અમારા મણારાન૮ના મહાવત છૅ--એનો જ ઉ્તિહાસ આપે. લ્યો.”

' અરે ! મહેતા, થેભો! થોભો. અમારા મહાવતનો તિકાસ એ તો અમારી રાજની ગુપ્કકથા કહેવાય. કહાં ય એમ ગુપ્રકટ્થા આમ પ્રગટ રીતે વણવાય ખરી કે :'

“ ત્યારે નહિ લ્યો, મહારાજ ' શાસ્રીછ ! આ અમારા આયુપને છાતહાસ આપે ! ”

' મહારાજ! છાયા લાંખી પડે ક ટ્ઝા પડે એ ઉપરથી વંશનું માપ નીકળે છે. રાજવ'શીની છાયા લાંબી હોય !”

કૃષ્ણુરાજ આ સાંભળતા હતો, તેને હિમ્મત આવી. તેને થયું કૈ લાવને હ રાજ્વ'શી નથી એવી સિદ્ધ વાત પ્રગટ કરાવી દઉ. તે આગળ આવ્યે!ઃ ધંધૂકરાજને પ્રણુ।!મ કયોઃ “ મહારાજ ! ભલેને છાયાશાસ્રી મારું છાયામાપ લેતા ! '

' પણુ આપણી રાજવાર્તા પ્રગટ થાય નાં ?'

' ના, મહારાજ ! ' છાયાશાસ્્રી ખોલ્યો? “ હ તે! માત્ર વશ પ્રગટ કરીશ! ”
* હા, થો--લો--ત્મારે : આ હ હ ઊભોા--” કુષ્ણુ૨।% બે!લ્ચે।.

છાયાશાસ્ત્રીએ છાયાનું માપ લેવાનું રાર કયું. થોડીવારમાં પૂરૂં કરીને એ આગળ આવ્યે।ઃ

“ મણારાજ ! વશ--સાતિ--શદ્ર--

દામે।1૬રે '"ખડખ્ખમડાટ હસી પડયો. “ અરે ! શાસ્્રીજ ! ગ્મમણું તો વામનર્‌પ કરીને છાયા લેવરાવી છે. જુએ પગ --સામે જુએ! ! '

સૌ ખડખડાટ થસી પડથયા. વાતે વિનોદનુ. રૂપ લઈ લીધું. એટલે ધધૂકરાજ નિશ્ચરિ'ત થઈ ગયે!. કૃષ્ણુરાજ પણુ માં ફેરવીને વવિમલના મહાવત સાથે હાથતાલી દઈને પોતે કાંઈ સુંદર મસ્કરી કરી લેય તેમ થસી રહ્યો હતો. છાયાશાસ્ત્રો ૦૮રાક '"ખંસિયાણા પડી ગયે.

ગ્મંક માત્ર દામોદર આ વિનેદનું ર્છસ્ય પામી ગયા હતો. તને ખાતરી થઈ ગઇ કે મહાવત પોતાને! વશ છુપાવવા માગે છે. માટે એ ચોક્કસ રાજવ'શી છે. કૃષ્ણુરાજની બહરપીર્ની કલા ઉપર તે મનમાં ને મનમાં એને ધન્યવાદ આપી રલ.

' ચાલો--ત્યારે સૌનું જવા દો. હ જ આગળ આવું છેં, ' દામોદર ખોલ્યો.

ઠાયાશાસ્ત્રી પણુ ગંભીરતાથી એની છાયાનું માપ કાઢવામાં રે।કાઈ ગયે.

35
લેખ
રાજ સન્યાસી
0.0
"રાજસન્યાસી" એ એક આકર્ષક સાહિત્યિક કૃતિ છે જે માનવીય લાગણીઓ, આધ્યાત્મિકતા અને સ્વ-શોધની સફરની જટિલતાઓને શોધે છે. એક માસ્ટર સ્ટોરીટેલર દ્વારા લખાયેલ, પુસ્તક એક મનમોહક કથા વણાટ કરે છે જે તેના નાયકના જીવનને અનુસરે છે, પ્રેમ, બલિદાન અને જ્ઞાનની શોધની થીમ્સ શોધે છે. લેખક કુશળતાપૂર્વક આબેહૂબ છબી બનાવે છે અને એક કાવ્યાત્મક ભાષાનો ઉપયોગ કરે છે જે વાચકોને એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં પૂર્વીય ફિલસૂફી સમકાલીન જીવનને મળે છે. પાત્રો સારી રીતે વિકસિત અને સંબંધિત છે, દરેક તેમના પોતાના આંતરિક રાક્ષસો સાથે ઝઝૂમી રહ્યા છે અને પડકારોનો સામનો કરીને અર્થ શોધે છે. પુસ્તક માત્ર એક વાર્તા નથી; તે એક દાર્શનિક સંશોધન છે, જે વાચકોને જીવનના ઊંડા પ્રશ્નો પર વિચાર કરવા આમંત્રિત કરે છે. તે આત્મનિરીક્ષણને પ્રોત્સાહિત કરે છે અને માનવ સંબંધોની જટિલતાઓ અને ઉચ્ચ ઉદ્દેશ્યની શોધમાં આંતરદૃષ્ટિ આપે છે. જ્યારે ગતિ ક્યારેક ચિંતનશીલ લાગે છે, તે નાયકની આત્મનિરીક્ષણ પ્રવાસને પ્રતિબિંબિત કરે છે, વાચકોને ધ્યાનના અનુભવ તરફ દોરે છે. કથા વિચારપ્રેરક છે, કાયમી અસર છોડીને અને વાચકોને તેમના પોતાના માર્ગો અને આકાંક્ષાઓ પર પ્રતિબિંબિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એકંદરે, "રાજસન્યાસી" એ એક વિચારપૂર્વક રચાયેલ સાહિત્યિક ભાગ છે જે આધ્યાત્મિકતાને મનમોહક કથા સાથે મિશ્રિત કરે છે, જે મનોરંજન અને જ્ઞાન બંનેની શોધ કરનારાઓ માટે તે વાંચવા યોગ્ય બનાવે છે.
1

પ્રતિઝાપ ન પાછી' તેદ રોરબ નરડમાં પડુ' ! ”

12 October 2023
0
0
0

ચળ પ્રદેશના કીતિંગઢતી દિશા ઉપર નજર માંડીને, સાંન્ટ્ટાગે, એક સાંઢ ગરી સવાર જઈ રજ્યો હતે. એની ચારે તરફ રેતીને મહાસાગર પથરાયેલો હતા. રેતીના ૬ ગરા ને દુ'ગરા અત્યારે તો સ્થિર બતીને શાંત ણ્‌ભા હતા, પણ પ

2

દામોદરને દૂત

12 October 2023
0
0
0

કેસર મકવાણાએ પોતાની પ્રાતિસા પાળી એ વાત તો ભાટચારણના કતી ને બાનીની શોભા બની ગઈ. એેની એ પરાકમકથા ટચ્છ, સિધ ને વઢ્યારમ ડલમાં ઘેર્ધેર્‌ પહાંચી ગઈ. પણુ એ વખતે ૦૪ કોઇ ભાટે કહ્યું: “ભા ! રણના રાજવી

3

મ'ગલ રાવે રા' કછુ?

12 October 2023
0
0
0

કેદતિ કસ્વામી માષુસને પારપ્મુ ન હેત તે! પહ અએ કળી જવાય એવી વાત હતી. એની સામે ઊભેલી પાતળી, સુદર, કૈત#ીના સારા જેવી, કાંઈક ઉત્તુંગ નારી, એ ન્નણું નારી ન હતી--જેગમાયા હતી. એના ચહેરામાં પણ રૂપ કે અરપન

4

પ્રતાપ દેવી નાસી છૂટી

12 October 2023
0
0
0

બીજે દિવસ સવારમાં કેસરને! માણુસ તેડવા આવ્યે। ત્યારે કાતિકસ્વામી પ્રાતવિધધિ પરી કરી તૈયાર થઈ ગયે। હતો. કાતિકસ્વામી રાજગઢમાં આવ્યો. કીતિંગઢમાં શોકની યા ફેલાયેલી હતી. અને કોઈ પણ પ્રકારનો ઉત્સાહ ન્નેવ

5

બે રસ્‍તા ફટાયા

12 October 2023
0
0
0

કોર્તિગઢ છોડીને થે!ડ દૂર ગયા એટલે કસરદેવે કાતિકસ્વામીને એમનો માર્ગ બતાવ્યો: “ સભટ્ટરાજ ! આંહી'થી હં હવે મારે માગે જઇશ. બીજું કાઈ કહવાન છે તમારે ? મહારાજના ચરણમાં અમાર પ્રણામ ધરજ્ને. કહેન્ને કે મકવાણુ।

6

ડાહ્યો શિષ્ય જથટ્ટ

12 October 2023
0
0
0

કિ કસ્વામી આગળ જતાં પણુખશા નદી એળ'ગી પૂર્વ તરક વળી ગયે. એને વિચાર હવે વહેલામાં વજેલી તકે ચ'દ્રાવતી પણાંચવાનો હતે. દામોદરે એને ધ'ગી વખત કથ્યું હતું ક કેટલાક માણુસે। તમે જેટલું કહે તેટલું જ કરે

7

પિતા અને પુત્ર

12 October 2023
0
0
0

ઘોસવાર જે તરફ જતો હતો તે તરક કાતિકસ્વામી જેઈ રહલો. એ અરસ્ય થયે ક તુરત જ એણે બતાવી હતી તે દિશા તરક એ વળ્યો. ટેકરીએ।ના પડછાયાથી આંહી અ'ધારું લાગતું હતું. અનેક ક્ષોથી વીંટાયેલા આ વિશાળ ચોગાનમાં કૈણુ કયાં

8

પૃજુપાલનેઃ નિસષય

12 October 2023
0
0
0

પૂષ્પપાલે રોહકનો સંદેશો વાંચી લીધે. “કેમ? શુ લાગે છે?' ' એમાં ખીજાં શું લાગવાનું હતું ? એકને દુશ્મન તે ખીન્નનો મિત્ર બને જ. પણુ આવી ધારેશ્રરની રમ્મત વહેલેમે। ડે તમને પરાધીન બનાવશે. એની આ એક રમ

9

આરસની નગરો

12 October 2023
0
0
0

કાતિડકસ્વામાને ચદ્રાવતી «વાનું હતું. તે ડું ગરાગમન આડેઅવળે પ'થે થઈને ચ'દ્રાવતી તરક ચાલ્યો. એણ રસ્તામાં વાગડના કોઈ સનિક પાસેથી સાંઢને બદલે ધોડે। લીધે. ધો હડીલેો! ટતો, તો સાંઢ મૃસાફરીની કાયર છતી. એટલે ક

10

હઠ પરમસાારનતી સચેોજ

12 October 2023
0
0
0

“લમે સાંભળ્યુ'?' વિમલે અદર પ્રવેશ કરતાં ૦૪ શ્રીને કહ્યું. ' આ તમે શું જ્નેઈ રાં છે। ? ' “આ રફાટિકમાં કેોતરેલું સૂર્ય મદિર છે ! ' “ કચાંનું છે? સુ'દર નમને છે ! ' મહારાજ ધધૂકરાજની પુત્રી લાહ

11

વટેશ્વરતા મ'દિરસા

13 October 2023
0
0
0

કટલાક સમય પછી કાતિકસ્વામાં વટપુર જવા નીકળ્યો ત્યારે એની પાસે દામેો!દર સસક્ષ રજૂ કરવા નેવી વ્રગી રૂરીં બાબતો હતી. દડ પરમારની અખ'ડચોકઈીની વાત ન્યારે પ્ણ પાલે સાંભળી ત્યારે એને વિમલ પ્રત્યે એક પ્રકારનું

12

ખમણુદસ'ત્રીશ્ર દામોદર

13 October 2023
0
0
0

નંડ્લના સમરણેુ જગાવેલી લાગણીને દબાવતે। દામે।૬ર્‌ પાતાની પટ્ટકુટીમાં પાછા ક્યો. કોઈ વખત જવનમાં એવી હ્વણુ આવી ૦૮તી ત્યારે તે ભયકર રીતે જ્તતને અટપટા ર1૦૪કારણમાં લીન કરી દેતો. અત્યારે પણુ એણું એમ ક્યૂ. તે

13

વિસલ્યનોા સ'દેરેપ

13 October 2023
0
0
0

બીજે દિવસે સવારૅ જયદેવ સ્તાનસ'ષ્યાદિથી ૫2વારી “રક લટાર મારવા નીકળતો «તો ત્યાં તણું આયુષને પોતાના તરફ આવતે ન્નેચે।. “કેમ ? ' જયદેવે આયુષને આવતો નજ્નેઈ ને પૃછયુ. * મ'ત્રીશ્ષર ખોલાવે છે, કાતિકસ્વ

14

દ'ડનાયક અને મહામત્રો

13 October 2023
0
0
0

પ્‌્‌ટણુ છોડયા પછી પણેલવહેલેો જ દડનાયકે દામે દરને મળવા આવતો હતો. ધધૂક્રાજનું કામ ન હેત  દડનાયક કદાચ મળવા આવત નહિ. દામોદરે હજ કેઈ દિવસ પોતાને મહામ'ત્રીશ્રર તરી ગણાવ્યો ન હતો, જેકે એ જ મહામંત્રીશ્રર

15

ઝાતિ'કસ્વાસી લાઉહનીવાપીની રચન નિહાળે છે?

13 October 2023
0
0
0

ધૃધકરાજ આવ્યાના આયુષ દામેો!દરને સમાચાર અઃપ્યા કે તરત કાતિકસ્વામી વટેશ્વર તરફ ગયે! હતે. તેણ ત્યાં મ'દિરમાં ચારે તરફ કરીને ન્નેતાં કોઈ સૈનિક, દાતિ. ઘોડેસવાર કે ગજધિપતિને નનેયો નહિ. કવળ ધધૂકર

16

કહેવું  ન કહેવું?

13 October 2023
0
0
0

કારને કસ્વામી ન્યાં સોલકી છાવણીમાં પાછે! આવ્યો ત્યાં આયુષ ખખર આપ્યા કે મત્રીશ્રર મહારાજને મળવા ન્ત્વાના છે પણ તમારા પાછા આવવાની રાહ જુએ છે. કાર્તિક ઝપાટાબંધ અંદર ગયે. તેણે કોઈ દિવસ નછિ એવી ચિ'

17

એમેક નહિ પચ બે કવલ

13 October 2023
0
0
0

ઉઝુયટેવ ! ' “જમ કાતિકજ ! કેમ ? શું કહો છો ? ' “તું ત્યાં ચું નુએ છે?” 'કચયા?' ' પેલી વાપીતી નજકમાં કોઠા તરક, ત્યાંથી ચાલ્યા આવતા ખે માણસ તું જુએ છે ? ' “હ, મહારાજ ! કેમ ?' “ખત્

18

રુદ્રરારિતું ત્રિકપ્લઝ્ન

13 October 2023
0
0
0

નેન્‌ર્સ્બતી નદીને સામે તીરે આવેલ જ'ગલમાં સદ્રરાશિના અનુછાનમાં જઈ રહેલ ધ'ધૂકરાજની પાછળપાછળ દ્વામોદર પણુ કૅસર મકવાણાને સાથે લઈ ને જઈ રલ્રો હતે. એ વખતે મધરાતના સમય છશે. ધધૂકરાજ એકલો ચાલ્યે જતો હતે. દામો

19

મકવાણાએ શ કહ્યુ ?

13 October 2023
0
0
0

નેનવાર થતાં “કાતિકસ્તામી અને જ્યદેવે છુટકારાનો દમ લીધો. આખી રાત્રિ એમણુ મહાવત કલ્લની ચર્ચા ભોવામાં વિતાવી હતી. પણુ ખેમાંથી કયે! કલ્લ કયાં રહલો એ વાત રાત્રિના અ'ધકાર્‌ નેવી જ છાની રહી. સવારે વટેશ્

20

કહલ શી રીતે ઓડખાયો?

13 October 2023
0
0
0

સંત્રીશ્વરને સ્વપ્નમાં રાચવાની બહુ ટેવ ન છતી, તો વિધિ પણ એને બહ વખત સ્વપ્નમાં રણેવા દેવા ખુશી ન છતો. દામે।દરે પ્રવેશ કરતાં જ કાતિ'કે હાથ ન્નેડીને કહ્યું: ' મહારાજ | મારી પાસે બહ મહત્ત્વના સમાચાર છે. ત

21

મંત્રસભા

14 October 2023
0
0
0

દામોદર  ધધૂકરાજને। સંદેરો! લઈ ને જ્યાં મહારાન૪ની પાસે જવાની તેયારી કરી રથો હતો ત્યાં કાતિકે પ્રવેશ કર્યો: “ કેમ ? કલ્લને કબજે કર્યો ? ' દામોદરે એને જ્નેતાં જ સીધો સવાલ કર્યો. “' હા, મહારાજ ! “

22

મહારાજ ભીમદેવે આપેલે નિરાચ

14 October 2023
0
0
0

મહારાજ ભીમદેવની પાછળ  અખ દર્પાતે આવી રજો હતો. દડનાયક વિમલ તેને પડખ હતે. ભીમદેવે પટ્ટીમાં પ્રવેશા કર્યો. આખું મંત્રીમંડળ મહારાજને સત્કારવા માટે હાથ જોડીને નતમસ્તક ત્યાં ઊભ રુ. ન્તરેયાનના મહામૂલ

23

પણ એ જન સાધ્વી કોણ?

14 October 2023
0
0
0

સલ'કીની ાવણીમાં કૃખ્ણુરાન્ટ નજરકેદ થયે. દામાદરની ભાષા પમાણે તો એ રાજઅતિથિ ગણાયો. એ કાર્ય પૃરું થયું એ રાતે «૮ દામોદરે કાતિકતે બોલાવ્યો: “ કાતિક ! તારે તે જયદેવને હવે ચિત્રકોટ જવાનું છે. જયદેવ ચિત્રકોટ

24

દામોદર પોતાનું સ્વપ્ન કહે છે.

14 October 2023
0
0
0

કેરતકસ્વામી દેવરાજને! જવાખ સાંભળે તે પહેલાં પાતાની પાછળ ઈના પગલાના ધીમા અવાજને એ ચૉંકી ઊઠ્યો. તેગ્ર ઝડપથી પાછું ફરીને જેયું. દામે1દર તેની પાળા ઊભે! હતે. કરા્તિક વિવરણ થઈ ગયે. ' હ કફ્ેવરાન્ટ્ને કહે

25

દામોદર ની ચિંતા

14 October 2023
0
0
0

જંવરાજ અને કાતિ કસ્વામી ગયા કે તરત દામે।૬ર બધું ભૂલી જવા મથતો હેય તેમ આમતેમ ખે ધડી આંટા મારવા માંડયા. જ્યારે દામેદરે દેવરાજને કહ્યું કે કૃષ્યુરાજની યોજના પ્રમાણે મૃગયાવિહાર કરવા હજી પણુ મહારાન્‍૮

26

ચૌલા દેવી ની આત્મશ્રદ્ધા

14 October 2023
0
0
0

દામેોદર પટકટીતરફ આવ્યો, ચોલાદેવીની દ।રપાલિકા ત્યાં ઊભા હતીઃ દામે!દરે બોલ્યા વિતા કેવળ અથ સૂચક મુદ્રાથી પોતાનું આગમન ચૌલાદેવીને જણાવવાનું તેને કહ્યું. દારપાલિકાએ પણ કાંઈ ખોલ્યા વિના એક તરફ ખસીને દામોદર

27

મૃદં ઘોષનિઘોષ

14 October 2023
0
0
0

સ્રહારાજ ભીમદેવ સાથે ધંધૂકરાજનેો મૃગય॥ાંવહાર અએ અવ'તીનાથના ગુપ્તચરેને તો શલ્યનો બા થઈ પડવો. તેમણું તો દોડીને ચિત્રક્રાટમાં સમાચાર પણુ આપી દીધા કે અખુંદૃપતિ તો હવે મહારાજ ભીસદેવના મહામંડલેશ્વર ગણાવામાં

28

બાલા પ્રસાદ નમ્યા

14 October 2023
0
0
0

મહારાજ ભાંમદેન પાસે બષી હકોક્ત આવી ગઇ હતી. કૃષ્ણુરાજને હવે વધુ સખ્ત ન્નપતામાં રાખવામાં આવ્યે. તેના ઉપર સશસ્ત્ર સેનિકેો ખેસી ગયા. બાલપ્રસાદ એે સાંભળીને ઘણુ। ખિન્ન થયે. તે વિઝપ્તિ કરીને દામે।દરને ન્નતે

29

ચિત્રકોટ પદ્મભવન મા

14 October 2023
0
0
0

મહારાજ ભીષદેવ પાસેથી દામોદર સીધો ચૌલાદેવી પાસ ગયે. એની પટ્ટકુટીની રચના દામે!દરે નાતી સરખી વાટિકામાં એવી રીતે ગોઠવી હતી કૈ આયુષ ને દેવરાજ સિવાય બી”્ન કેઈ ને આ સ્થાનતી હજી ખબર પડી ન હતી. દામોદર ચૌલા પાસ

30

અવંતિનાથ ની વિદ્યાસભા

14 October 2023
0
0
0

ભોજરાજ માલવપતિના ગૌરવથી આવી ર૨લ્યો હતો. ભારતીય સ'સ્કૃતિનાં ઉત્તમ અ ગો એનામાં મૂતિમાન થયાં હેય તેમ તેનાં શરીર, મન અને આત્મા ત્રણૅતી વચ્ચે એક ધકારને સંવાદ દષ્િગાચર થતો હતે. ભોજરાજ આવી રલા છે એ ન્નેતાં જ

31

ભોજરાજ અને ભીમદેવ

16 October 2023
0
0
0

“બૅધકાર થતાંની સાથે ૦૪ દામે।દર છેક ભૌમદેવના કાન પાસે માથુ' લાવીને બોલ્યોઃ “મણારાજ ! હવે ગમેક ધડી પણુ થે।ભવું નથી ! ' “પણુ--ચોલા, દામે।૬ર ! ' “એ તો આપણી પહઠેલાં રસ્તે પરી ગવાં બથ; અની સાથે દેવર

32

પાટણ

16 October 2023
0
0
0

ચોલારવી પાટણમાં પાછી ફર. મહારા” ભીમદેવ ને દામોદર તે ચદ્દાવતી થઈને પાછળથી આવવાન! હતા. પાટણુની નગરીમાં ન્યાારે અખુંદ, નડૂલ, ને ધારાર્પાતિના સમાચાર આવ્યા ત્યારે મેદની રગે ચડી. આખી નગરીમાં ઉત્સવના સડાણુ થ

33

દામોદર ની માંગણી

16 October 2023
0
0
0

એૃહારાજ ભીમદેવ, પાટણમાં થોડે! વખત ગાળીને, તરત જ ખાલુકરાય અને મકવાણાના સૈન્ય સાથે થઇ જવા માટે પાટણુથી નીકળવાની તયારી કરવા લાગ્યા. એમના * સધ પ્રત્યેના વિનસ્યપ્રસ્થાન માટે ધેરધેર મગલેોત્સવ થયે।. પાછું પા

34

મકવાણા સાતસે સાલ લાવ્યે

16 October 2023
0
0
0

પ્‌્‌ટણુમાથી ખાન? દિવસે મંગલપ્રસ્થાન કરીને મહારાજ ભીમદેવનું સૈન્ય સિધને રસ્તે પડચુ. સિંધના હમ્મૂક મહાન અને અનય દુશ્મન છતો. તેનો જલદુગ અભેદ્ય ગણાતો. દામે।દરે સૈન્યને સિ'ધના વિસ્તરેલા રણપટમાં દોરવા

35

કુલચ'દે પાટષ્ક લૂટરૈ--ે જત્યું--

16 October 2023
0
0
0

દાસાદરે દુર'દેશા તો વાપરી હતી. અને સોલ) સૈન્ય સિંધના રષ્મુપટમાં હોય તે વખતે ગુજરાત ઉપર કોપ સ્થાયી વિજય મેળવી ન ન્નય એટલા માટે ખાસકરા્‌યની મજલ, ભિન્નમાલને રસ્તે ધીમે ધીમે પ્રજત્તિ કરી રહી હતી, હતાં એક

---

એક પુસ્તક વાંચો