shabd-logo

વિસલ્યનોા સ'દેરેપ

13 October 2023

0 જોયું 0

બીજે દિવસે સવારૅ જયદેવ સ્તાનસ'ષ્યાદિથી ૫2વારી “રક લટાર મારવા નીકળતો «તો ત્યાં તણું આયુષને પોતાના તરફ આવતે ન્નેચે।.

“કેમ ? ' જયદેવે આયુષને આવતો નજ્નેઈ ને પૃછયુ.

* મ'ત્રીશ્ષર ખોલાવે છે, કાતિકસ્વામીજ આવ્યા છે !'

' હા, આવી પહોચ્યા ? પ્રતાપદેવીના ખબર છે કાંઈ ? ”

ના, ના, એ તે।, બીજ ધણી વધારે અગત્યની વાતા લાવ્યા લાગે છે, તમે મારી સાથે ચાલે।. મકવાણ્‌।ાજ પણ આંહી આવવાના સમાચાર છે !'

' મકવાણાજી ? કવારે ? '

“શોડા વખતમાં--'

જયદેવ આયુષ સાથે ચાલ્યો. મહામ-ત્રીશ્વરની પટટમુટીમાં એ આવ્યો તો ત્યાં તેણું કાતિકર્વામીને એક બાજુ પર્‌ ઊભેલો જ્નેયો. દામે।૬ર ત્યાં ન હતો.

કાંતિ કસ્વામીને જઈ ને જયદેવે પૂછ્યું: “ કેમ કાતિ કસ્વામીજ ! તમને રસ્તે પરતાપદેવીની કાંઈ ભાળ મળી ? સને તો ન મળી.'“ના; ના; હં તો ચદ્રાવતી જ રતે. '

એટલામાં દામોદર આવ્યે. તેના હાથમાં એક ખારીક વસ્ત્ર જેવું ભૂજ પત્ર લટકતું હતું: તેમાં કાંઈક રેખાએ! દેખાતી હતી.

“કાતિકસ્વામી ! તે જે વિમલનો સહદેશે આપ્યે કે બ્‌ધૂકરાજને વશ કરવા એ યત્ન કરે છે માટે આપણે આંછો પરમારના સ્થાનને માન આપવું ને કોઈ નતની યુદ્ધપદ્ધાંત ન ચલાવવી--એ બરાબર છે. પરમારરાજને તેડવા કોણ કુલચ દ આવ્યો હતો નાં ?”

હા, મહારાજ ! પણુ એ ખબર દ'ડનાયકને નથી.

એ કુલચદ્રે પ્રતાપદ્ેવી ઉપર મોકલેલો આ ગુપ્ત સદશા--ને પ્રતાપદેવીએ હમ્મુકરાજને માલવામાંથી ઘઉંની પાકે ખારાપાટમાં પહોંચાડવા માટેની કરેલી યોજના--જે અ ભૂજ પત્રના લેખમાં એ બધી હ%ીકત છે. મકવાણાજી સાથે હમ્મૃકરાજ તરત લડવા માગે છે, જયદેવ ! '

(3, મહારાજ, એટલે તો મકવાણાજએ પહેલી રારૂઆત કર છે. હમ્મૃકરાજને નડે છે ખારેોપાટ. ખારાપાટમાં રેહોને ખાવું ચું?”

“ એટલે માલવામાંથી ઘઉ'ની પોકે ત્યાં પહાંચાડવાની યોજના વિચારાય છે. વટેશ્વરમાં પડેલે આપણે! પડાવ ઊઠે ભો આ યોજના પાર પાડે. ધધૂકરાજ ને કુલચ'(્ર બસે એક છે. ધધૂક ઉપર હવે કટલો વિશ્વાસ મૂકવો ? એ આપણુને આહી'યી ઉઠાડવા માટે આ જીક્તિ કરતો હે।ય તે ? '

દામોદરે આપેલો સાંકેતિક લેખ કાતિકસ્વામીએ હાથમાં લીધો. તેણું તે ઉઠ્કેલ્યો અને કહ્યું: ' મહારાજ !ધધૂકરાજનેો પુત્ર પૂણુપાલ અટકી યોદ્ધો છે. ધધૂકરાજ નમતું આપશે, પણ પૃણુ પાલ તે! વહેલેમોડે લડી લેશે. એ ખાવું જુક્તિવાળું કામ નહિ કરે. ધ'ધૂકરાજનું ક કહેવાય નહિ.”

“ અરે ! લડવું હેય એ ભલેને લડે--આ તા મહામૃલ્યવેવાન સમય ચાલ્યો ન્નય છે, એની વાત છે--- દામે।દરે કક્યું. “યોદ્ધા અટકી હોય કે ધણા હોય એ કાંઇ બહ મદેત્તતતી વાત નથી ' આપષખને સૈન્યો! હરાવે એને વાંધા નછિ--કેવળ સમય ચૃકયા ને હારી ખએેસીએ એવું ન થાય એટલે ઘણું. આપણું સમયની કિમ્મત છે.'

“આ લેખ કોણું આયુષે મેળવ્યો ?'

'ના--ના--એ તો આમણે-- દામેો!દરે જયદેવ તરક નિશાની કરી.

' કોણ જથદેવે ? ”

' મહારાજ ! મને તો ખબર પણ્‌ નથી !' ન્ત્યદેવ ક્ષોભ પામીને ખોલ્યો.

' પેલી સિ'ધી કૂતરાની ખાલ હતી નાં--એમાં એક જગ્યાએ વચ્ચ આ શીવી લીધેલો હતો, એમાં માલવાના ઘઉંની પેઠે કયે રસ્તે જાય--એ રસ્તાની રેખા પણ આપેલી છે.'

જયદેવના આશ્રયની કોઈ સીમા ન રણી. મહાન રાન્યોના ગુપ્તચર તરીકે તો એક ધડી પણુ પોતે કામ ન કરી શકેએ વાત એ પોતાની મેળે સમજ ગયે. તેને વધારે સાવધ થવાની જાણુ આ રીતે તાલીમ મળી રહી દતી.

“એટલે તેં જ મેળવી દીધો કહેવાય નાં, જયદેવ ! '
કે મીઠાશથી જચયદેૅવને પ્રોત્સાહન આપ્યું. પ્રતાપદેવીને નાસી જવાની બહ ઉતાવળ હશે ત્યારે જ આટલી ભૂલ યઇ હશે ! '

' તું લાહિનીદેવી ઉપર પણ સ'દેશે। લાવ્યો છે કેમ ? ' દામો1દરે કાતિ કને પૂછ્યું.

“હા મણારાન ! શ્રોદેવીનો. તે ત્યાંથી આ બાનુ આવવા ક્યારના નીકળી ચૂકેલ છે. પાછળથી દ ડનાયક પોતે ધ ધૂકરાજને લઈને મહારાજને મળવા આવશે. ૬'ડનાયક્રે અમને અભય આપ્યું છે--'

“કે--? શાનુ અભય?”

' કદાચ, મહારાજ ભીષદેવ, ધધૃકરાજની સંધિ ન સ્વીકારે તો દ ડનાયક એને પાછા ર સુધી પહોંચાડી “ય !”

“સંધિ? મહારાજ પાસે એણ સ'ધિની વાત મૂકવાની ન હોય. એની તે। અભ્યથના ઊય. એની શા પાર્થના છે ?'

' એ તો મહારાજ પાસે જ સુકાશે એમ લાગે છે.'

'ને એ આંહો રણે--એમાં આપણને કાંઈ જ ભય નહિ? કોને ખબર છે એ આપણી વ્યણરચના જવ! નહિ આવતે હોય ? મહાર1ક૪ એની અભ્યર્થના નહિ સ્વીકારે એવી હશે--તો ધંધૂકરાજ નડૂલનું યુદ્ધ પરું થતાં સુધી આંહીો' આપણુ। બહમાન્ય અતિથિ તરીકે રહેશે. અરે આયુધ! ' .

દામોદરના શખ્દ સાથે જ આયુષ દેખાયે।, “આયુષ ' મહારાજની પોતાની પટ્ટકેટી પાસે એવી જ મહામૃલ્યવાન
એક બીજ પટ્ટ પટ્ટુટી તૈયાર કરો. ને ધૂંધૂકરાજની સેવામાં નિત્ય હાજર એવું હયદળ ને ગજદળ ગોઠવી કાઢે ! '

' મહારાજ ! દડનાયકે તો એમને અભયવચન આપ્યું છે.'

' ધધૂકરાજ અભય રહેશે; પણા એનો અથ એવે નથી કે આપણું ભયમાં રહોએ. એમને આપણુ અભય રાખવા છે: અને આપણું પણુ નેભય રણેવું છે ! '

' પણ કદ્દાચ દડનાયક આ નાહિ સહે! ”

' તતો, આ વરેશ્વરનુ' જ્રયમદિર ઘણું સુંદર છે. ૬'ડનાયક ત્યાં થોડે વખત ગણધર સાથે રહેશે. એમને માટે શિલ્પની એ મનોરમ સ્રજિ ખસ છે. હન્નરે। પદણીએ। પોતાના સ્વજનોને મૂષ્રીને આંહી રણક્ષેત્રમાં આવ્યા છે--તેમને દં, દ'ડનાયકના શબ્દની ખાતર્‌ વઢાઈ નાહ જવા દઉં. મારે

જ ભવિષ્યમાં મહાન યૃદ્દો કરવાનાં છે ! '

એ જ વખતે આયુષ બહારથી દોડતો આવ્યે: “ મહા ર1ન૪ ' દડનાયક આ બાજુ આવી રલ્યા છે !'

આયુપના સહેશાના ઉત્તરમાં હોય તેમ દામે।દરે એક અત્ય'ત અર્થ વાદી ૬ણ્િથી કાતિ ક તરફ ન્નેયું, તે માંએથી કાંઈ જ ખોલ્યો નહિ.

કાતિકગ્વામી માથું નમાવી નમસ્કાર કરી તરત ચાલતે। થઈ ગયે.

જયદેવે પણુ જવા માટે પગ ઉપાડયો. તેને જતો જોઈ દામેદરે કહ્યું: “ તું મને સાંનટે મળજે ! જયદેવ ! મારે તારું કામ છે !”

જયદેવ ને આયુષ બન્ને પ્રણામ કરીને બહાર નીકળ્યા.

આયુષ કાતિકસ્વામીને જતો જેઈ રજનો.“કેમ શુ જુઓ દે છે 1? ' જયદેવે કયું. ક છ ૧૦૦ કે કે લ્ય દડનાયકને। ગજર।જ તો હજી સામે કાંહે છે. કાતિક-

સ્વામી તે! મ'દિરે તરફ જતા લાગે છે! '

“એ કૈમ ત્યાં ગયા? ”

' અખુદપપતિની આતિશ્યવ્યવસ્થામાં કોઈ વાતે અપૃણુતા ન રહે એટલા માટે શે! ' આયુષ હસતો છસતો ખાલોઃ ' મત્રીશ્રરનો સત્કાર તે! જગપ્રસિદ્ધ છે! '

પાતાને દામોદર સાંજે શા માટે તેડાવતો હશે એ

“યદેવ જી સમજી શકયો ન હતો. એ આંહોંની વસ્તુસ્થિતિ

ઉપર વિચાર કરતો ચાલ્યો ગયે.

સ'પૃણુંતા પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં દરેકે દરેક હિલ-

ચાલને ને દરેકે દરેક વસ્તુને નિહાળવાની અગત્ય એ કવે સમજ શકવયો હતો.

35
લેખ
રાજ સન્યાસી
0.0
"રાજસન્યાસી" એ એક આકર્ષક સાહિત્યિક કૃતિ છે જે માનવીય લાગણીઓ, આધ્યાત્મિકતા અને સ્વ-શોધની સફરની જટિલતાઓને શોધે છે. એક માસ્ટર સ્ટોરીટેલર દ્વારા લખાયેલ, પુસ્તક એક મનમોહક કથા વણાટ કરે છે જે તેના નાયકના જીવનને અનુસરે છે, પ્રેમ, બલિદાન અને જ્ઞાનની શોધની થીમ્સ શોધે છે. લેખક કુશળતાપૂર્વક આબેહૂબ છબી બનાવે છે અને એક કાવ્યાત્મક ભાષાનો ઉપયોગ કરે છે જે વાચકોને એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં પૂર્વીય ફિલસૂફી સમકાલીન જીવનને મળે છે. પાત્રો સારી રીતે વિકસિત અને સંબંધિત છે, દરેક તેમના પોતાના આંતરિક રાક્ષસો સાથે ઝઝૂમી રહ્યા છે અને પડકારોનો સામનો કરીને અર્થ શોધે છે. પુસ્તક માત્ર એક વાર્તા નથી; તે એક દાર્શનિક સંશોધન છે, જે વાચકોને જીવનના ઊંડા પ્રશ્નો પર વિચાર કરવા આમંત્રિત કરે છે. તે આત્મનિરીક્ષણને પ્રોત્સાહિત કરે છે અને માનવ સંબંધોની જટિલતાઓ અને ઉચ્ચ ઉદ્દેશ્યની શોધમાં આંતરદૃષ્ટિ આપે છે. જ્યારે ગતિ ક્યારેક ચિંતનશીલ લાગે છે, તે નાયકની આત્મનિરીક્ષણ પ્રવાસને પ્રતિબિંબિત કરે છે, વાચકોને ધ્યાનના અનુભવ તરફ દોરે છે. કથા વિચારપ્રેરક છે, કાયમી અસર છોડીને અને વાચકોને તેમના પોતાના માર્ગો અને આકાંક્ષાઓ પર પ્રતિબિંબિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એકંદરે, "રાજસન્યાસી" એ એક વિચારપૂર્વક રચાયેલ સાહિત્યિક ભાગ છે જે આધ્યાત્મિકતાને મનમોહક કથા સાથે મિશ્રિત કરે છે, જે મનોરંજન અને જ્ઞાન બંનેની શોધ કરનારાઓ માટે તે વાંચવા યોગ્ય બનાવે છે.
1

પ્રતિઝાપ ન પાછી' તેદ રોરબ નરડમાં પડુ' ! ”

12 October 2023
0
0
0

ચળ પ્રદેશના કીતિંગઢતી દિશા ઉપર નજર માંડીને, સાંન્ટ્ટાગે, એક સાંઢ ગરી સવાર જઈ રજ્યો હતે. એની ચારે તરફ રેતીને મહાસાગર પથરાયેલો હતા. રેતીના ૬ ગરા ને દુ'ગરા અત્યારે તો સ્થિર બતીને શાંત ણ્‌ભા હતા, પણ પ

2

દામોદરને દૂત

12 October 2023
0
0
0

કેસર મકવાણાએ પોતાની પ્રાતિસા પાળી એ વાત તો ભાટચારણના કતી ને બાનીની શોભા બની ગઈ. એેની એ પરાકમકથા ટચ્છ, સિધ ને વઢ્યારમ ડલમાં ઘેર્ધેર્‌ પહાંચી ગઈ. પણુ એ વખતે ૦૪ કોઇ ભાટે કહ્યું: “ભા ! રણના રાજવી

3

મ'ગલ રાવે રા' કછુ?

12 October 2023
0
0
0

કેદતિ કસ્વામી માષુસને પારપ્મુ ન હેત તે! પહ અએ કળી જવાય એવી વાત હતી. એની સામે ઊભેલી પાતળી, સુદર, કૈત#ીના સારા જેવી, કાંઈક ઉત્તુંગ નારી, એ ન્નણું નારી ન હતી--જેગમાયા હતી. એના ચહેરામાં પણ રૂપ કે અરપન

4

પ્રતાપ દેવી નાસી છૂટી

12 October 2023
0
0
0

બીજે દિવસ સવારમાં કેસરને! માણુસ તેડવા આવ્યે। ત્યારે કાતિકસ્વામી પ્રાતવિધધિ પરી કરી તૈયાર થઈ ગયે। હતો. કાતિકસ્વામી રાજગઢમાં આવ્યો. કીતિંગઢમાં શોકની યા ફેલાયેલી હતી. અને કોઈ પણ પ્રકારનો ઉત્સાહ ન્નેવ

5

બે રસ્‍તા ફટાયા

12 October 2023
0
0
0

કોર્તિગઢ છોડીને થે!ડ દૂર ગયા એટલે કસરદેવે કાતિકસ્વામીને એમનો માર્ગ બતાવ્યો: “ સભટ્ટરાજ ! આંહી'થી હં હવે મારે માગે જઇશ. બીજું કાઈ કહવાન છે તમારે ? મહારાજના ચરણમાં અમાર પ્રણામ ધરજ્ને. કહેન્ને કે મકવાણુ।

6

ડાહ્યો શિષ્ય જથટ્ટ

12 October 2023
0
0
0

કિ કસ્વામી આગળ જતાં પણુખશા નદી એળ'ગી પૂર્વ તરક વળી ગયે. એને વિચાર હવે વહેલામાં વજેલી તકે ચ'દ્રાવતી પણાંચવાનો હતે. દામોદરે એને ધ'ગી વખત કથ્યું હતું ક કેટલાક માણુસે। તમે જેટલું કહે તેટલું જ કરે

7

પિતા અને પુત્ર

12 October 2023
0
0
0

ઘોસવાર જે તરફ જતો હતો તે તરક કાતિકસ્વામી જેઈ રહલો. એ અરસ્ય થયે ક તુરત જ એણે બતાવી હતી તે દિશા તરક એ વળ્યો. ટેકરીએ।ના પડછાયાથી આંહી અ'ધારું લાગતું હતું. અનેક ક્ષોથી વીંટાયેલા આ વિશાળ ચોગાનમાં કૈણુ કયાં

8

પૃજુપાલનેઃ નિસષય

12 October 2023
0
0
0

પૂષ્પપાલે રોહકનો સંદેશો વાંચી લીધે. “કેમ? શુ લાગે છે?' ' એમાં ખીજાં શું લાગવાનું હતું ? એકને દુશ્મન તે ખીન્નનો મિત્ર બને જ. પણુ આવી ધારેશ્રરની રમ્મત વહેલેમે। ડે તમને પરાધીન બનાવશે. એની આ એક રમ

9

આરસની નગરો

12 October 2023
0
0
0

કાતિડકસ્વામાને ચદ્રાવતી «વાનું હતું. તે ડું ગરાગમન આડેઅવળે પ'થે થઈને ચ'દ્રાવતી તરક ચાલ્યો. એણ રસ્તામાં વાગડના કોઈ સનિક પાસેથી સાંઢને બદલે ધોડે। લીધે. ધો હડીલેો! ટતો, તો સાંઢ મૃસાફરીની કાયર છતી. એટલે ક

10

હઠ પરમસાારનતી સચેોજ

12 October 2023
0
0
0

“લમે સાંભળ્યુ'?' વિમલે અદર પ્રવેશ કરતાં ૦૪ શ્રીને કહ્યું. ' આ તમે શું જ્નેઈ રાં છે। ? ' “આ રફાટિકમાં કેોતરેલું સૂર્ય મદિર છે ! ' “ કચાંનું છે? સુ'દર નમને છે ! ' મહારાજ ધધૂકરાજની પુત્રી લાહ

11

વટેશ્વરતા મ'દિરસા

13 October 2023
0
0
0

કટલાક સમય પછી કાતિકસ્વામાં વટપુર જવા નીકળ્યો ત્યારે એની પાસે દામેો!દર સસક્ષ રજૂ કરવા નેવી વ્રગી રૂરીં બાબતો હતી. દડ પરમારની અખ'ડચોકઈીની વાત ન્યારે પ્ણ પાલે સાંભળી ત્યારે એને વિમલ પ્રત્યે એક પ્રકારનું

12

ખમણુદસ'ત્રીશ્ર દામોદર

13 October 2023
0
0
0

નંડ્લના સમરણેુ જગાવેલી લાગણીને દબાવતે। દામે।૬ર્‌ પાતાની પટ્ટકુટીમાં પાછા ક્યો. કોઈ વખત જવનમાં એવી હ્વણુ આવી ૦૮તી ત્યારે તે ભયકર રીતે જ્તતને અટપટા ર1૦૪કારણમાં લીન કરી દેતો. અત્યારે પણુ એણું એમ ક્યૂ. તે

13

વિસલ્યનોા સ'દેરેપ

13 October 2023
0
0
0

બીજે દિવસે સવારૅ જયદેવ સ્તાનસ'ષ્યાદિથી ૫2વારી “રક લટાર મારવા નીકળતો «તો ત્યાં તણું આયુષને પોતાના તરફ આવતે ન્નેચે।. “કેમ ? ' જયદેવે આયુષને આવતો નજ્નેઈ ને પૃછયુ. * મ'ત્રીશ્ષર ખોલાવે છે, કાતિકસ્વ

14

દ'ડનાયક અને મહામત્રો

13 October 2023
0
0
0

પ્‌્‌ટણુ છોડયા પછી પણેલવહેલેો જ દડનાયકે દામે દરને મળવા આવતો હતો. ધધૂક્રાજનું કામ ન હેત  દડનાયક કદાચ મળવા આવત નહિ. દામોદરે હજ કેઈ દિવસ પોતાને મહામ'ત્રીશ્રર તરી ગણાવ્યો ન હતો, જેકે એ જ મહામંત્રીશ્રર

15

ઝાતિ'કસ્વાસી લાઉહનીવાપીની રચન નિહાળે છે?

13 October 2023
0
0
0

ધૃધકરાજ આવ્યાના આયુષ દામેો!દરને સમાચાર અઃપ્યા કે તરત કાતિકસ્વામી વટેશ્વર તરફ ગયે! હતે. તેણ ત્યાં મ'દિરમાં ચારે તરફ કરીને ન્નેતાં કોઈ સૈનિક, દાતિ. ઘોડેસવાર કે ગજધિપતિને નનેયો નહિ. કવળ ધધૂકર

16

કહેવું  ન કહેવું?

13 October 2023
0
0
0

કારને કસ્વામી ન્યાં સોલકી છાવણીમાં પાછે! આવ્યો ત્યાં આયુષ ખખર આપ્યા કે મત્રીશ્રર મહારાજને મળવા ન્ત્વાના છે પણ તમારા પાછા આવવાની રાહ જુએ છે. કાર્તિક ઝપાટાબંધ અંદર ગયે. તેણે કોઈ દિવસ નછિ એવી ચિ'

17

એમેક નહિ પચ બે કવલ

13 October 2023
0
0
0

ઉઝુયટેવ ! ' “જમ કાતિકજ ! કેમ ? શું કહો છો ? ' “તું ત્યાં ચું નુએ છે?” 'કચયા?' ' પેલી વાપીતી નજકમાં કોઠા તરક, ત્યાંથી ચાલ્યા આવતા ખે માણસ તું જુએ છે ? ' “હ, મહારાજ ! કેમ ?' “ખત્

18

રુદ્રરારિતું ત્રિકપ્લઝ્ન

13 October 2023
0
0
0

નેન્‌ર્સ્બતી નદીને સામે તીરે આવેલ જ'ગલમાં સદ્રરાશિના અનુછાનમાં જઈ રહેલ ધ'ધૂકરાજની પાછળપાછળ દ્વામોદર પણુ કૅસર મકવાણાને સાથે લઈ ને જઈ રલ્રો હતે. એ વખતે મધરાતના સમય છશે. ધધૂકરાજ એકલો ચાલ્યે જતો હતે. દામો

19

મકવાણાએ શ કહ્યુ ?

13 October 2023
0
0
0

નેનવાર થતાં “કાતિકસ્તામી અને જ્યદેવે છુટકારાનો દમ લીધો. આખી રાત્રિ એમણુ મહાવત કલ્લની ચર્ચા ભોવામાં વિતાવી હતી. પણુ ખેમાંથી કયે! કલ્લ કયાં રહલો એ વાત રાત્રિના અ'ધકાર્‌ નેવી જ છાની રહી. સવારે વટેશ્

20

કહલ શી રીતે ઓડખાયો?

13 October 2023
0
0
0

સંત્રીશ્વરને સ્વપ્નમાં રાચવાની બહુ ટેવ ન છતી, તો વિધિ પણ એને બહ વખત સ્વપ્નમાં રણેવા દેવા ખુશી ન છતો. દામે।દરે પ્રવેશ કરતાં જ કાતિ'કે હાથ ન્નેડીને કહ્યું: ' મહારાજ | મારી પાસે બહ મહત્ત્વના સમાચાર છે. ત

21

મંત્રસભા

14 October 2023
0
0
0

દામોદર  ધધૂકરાજને। સંદેરો! લઈ ને જ્યાં મહારાન૪ની પાસે જવાની તેયારી કરી રથો હતો ત્યાં કાતિકે પ્રવેશ કર્યો: “ કેમ ? કલ્લને કબજે કર્યો ? ' દામોદરે એને જ્નેતાં જ સીધો સવાલ કર્યો. “' હા, મહારાજ ! “

22

મહારાજ ભીમદેવે આપેલે નિરાચ

14 October 2023
0
0
0

મહારાજ ભીમદેવની પાછળ  અખ દર્પાતે આવી રજો હતો. દડનાયક વિમલ તેને પડખ હતે. ભીમદેવે પટ્ટીમાં પ્રવેશા કર્યો. આખું મંત્રીમંડળ મહારાજને સત્કારવા માટે હાથ જોડીને નતમસ્તક ત્યાં ઊભ રુ. ન્તરેયાનના મહામૂલ

23

પણ એ જન સાધ્વી કોણ?

14 October 2023
0
0
0

સલ'કીની ાવણીમાં કૃખ્ણુરાન્ટ નજરકેદ થયે. દામાદરની ભાષા પમાણે તો એ રાજઅતિથિ ગણાયો. એ કાર્ય પૃરું થયું એ રાતે «૮ દામોદરે કાતિકતે બોલાવ્યો: “ કાતિક ! તારે તે જયદેવને હવે ચિત્રકોટ જવાનું છે. જયદેવ ચિત્રકોટ

24

દામોદર પોતાનું સ્વપ્ન કહે છે.

14 October 2023
0
0
0

કેરતકસ્વામી દેવરાજને! જવાખ સાંભળે તે પહેલાં પાતાની પાછળ ઈના પગલાના ધીમા અવાજને એ ચૉંકી ઊઠ્યો. તેગ્ર ઝડપથી પાછું ફરીને જેયું. દામે1દર તેની પાળા ઊભે! હતે. કરા્તિક વિવરણ થઈ ગયે. ' હ કફ્ેવરાન્ટ્ને કહે

25

દામોદર ની ચિંતા

14 October 2023
0
0
0

જંવરાજ અને કાતિ કસ્વામી ગયા કે તરત દામે।૬ર બધું ભૂલી જવા મથતો હેય તેમ આમતેમ ખે ધડી આંટા મારવા માંડયા. જ્યારે દામેદરે દેવરાજને કહ્યું કે કૃષ્યુરાજની યોજના પ્રમાણે મૃગયાવિહાર કરવા હજી પણુ મહારાન્‍૮

26

ચૌલા દેવી ની આત્મશ્રદ્ધા

14 October 2023
0
0
0

દામેોદર પટકટીતરફ આવ્યો, ચોલાદેવીની દ।રપાલિકા ત્યાં ઊભા હતીઃ દામે!દરે બોલ્યા વિતા કેવળ અથ સૂચક મુદ્રાથી પોતાનું આગમન ચૌલાદેવીને જણાવવાનું તેને કહ્યું. દારપાલિકાએ પણ કાંઈ ખોલ્યા વિના એક તરફ ખસીને દામોદર

27

મૃદં ઘોષનિઘોષ

14 October 2023
0
0
0

સ્રહારાજ ભીમદેવ સાથે ધંધૂકરાજનેો મૃગય॥ાંવહાર અએ અવ'તીનાથના ગુપ્તચરેને તો શલ્યનો બા થઈ પડવો. તેમણું તો દોડીને ચિત્રક્રાટમાં સમાચાર પણુ આપી દીધા કે અખુંદૃપતિ તો હવે મહારાજ ભીસદેવના મહામંડલેશ્વર ગણાવામાં

28

બાલા પ્રસાદ નમ્યા

14 October 2023
0
0
0

મહારાજ ભાંમદેન પાસે બષી હકોક્ત આવી ગઇ હતી. કૃષ્ણુરાજને હવે વધુ સખ્ત ન્નપતામાં રાખવામાં આવ્યે. તેના ઉપર સશસ્ત્ર સેનિકેો ખેસી ગયા. બાલપ્રસાદ એે સાંભળીને ઘણુ। ખિન્ન થયે. તે વિઝપ્તિ કરીને દામે।દરને ન્નતે

29

ચિત્રકોટ પદ્મભવન મા

14 October 2023
0
0
0

મહારાજ ભીષદેવ પાસેથી દામોદર સીધો ચૌલાદેવી પાસ ગયે. એની પટ્ટકુટીની રચના દામે!દરે નાતી સરખી વાટિકામાં એવી રીતે ગોઠવી હતી કૈ આયુષ ને દેવરાજ સિવાય બી”્ન કેઈ ને આ સ્થાનતી હજી ખબર પડી ન હતી. દામોદર ચૌલા પાસ

30

અવંતિનાથ ની વિદ્યાસભા

14 October 2023
0
0
0

ભોજરાજ માલવપતિના ગૌરવથી આવી ર૨લ્યો હતો. ભારતીય સ'સ્કૃતિનાં ઉત્તમ અ ગો એનામાં મૂતિમાન થયાં હેય તેમ તેનાં શરીર, મન અને આત્મા ત્રણૅતી વચ્ચે એક ધકારને સંવાદ દષ્િગાચર થતો હતે. ભોજરાજ આવી રલા છે એ ન્નેતાં જ

31

ભોજરાજ અને ભીમદેવ

16 October 2023
0
0
0

“બૅધકાર થતાંની સાથે ૦૪ દામે।દર છેક ભૌમદેવના કાન પાસે માથુ' લાવીને બોલ્યોઃ “મણારાજ ! હવે ગમેક ધડી પણુ થે।ભવું નથી ! ' “પણુ--ચોલા, દામે।૬ર ! ' “એ તો આપણી પહઠેલાં રસ્તે પરી ગવાં બથ; અની સાથે દેવર

32

પાટણ

16 October 2023
0
0
0

ચોલારવી પાટણમાં પાછી ફર. મહારા” ભીમદેવ ને દામોદર તે ચદ્દાવતી થઈને પાછળથી આવવાન! હતા. પાટણુની નગરીમાં ન્યાારે અખુંદ, નડૂલ, ને ધારાર્પાતિના સમાચાર આવ્યા ત્યારે મેદની રગે ચડી. આખી નગરીમાં ઉત્સવના સડાણુ થ

33

દામોદર ની માંગણી

16 October 2023
0
0
0

એૃહારાજ ભીમદેવ, પાટણમાં થોડે! વખત ગાળીને, તરત જ ખાલુકરાય અને મકવાણાના સૈન્ય સાથે થઇ જવા માટે પાટણુથી નીકળવાની તયારી કરવા લાગ્યા. એમના * સધ પ્રત્યેના વિનસ્યપ્રસ્થાન માટે ધેરધેર મગલેોત્સવ થયે।. પાછું પા

34

મકવાણા સાતસે સાલ લાવ્યે

16 October 2023
0
0
0

પ્‌્‌ટણુમાથી ખાન? દિવસે મંગલપ્રસ્થાન કરીને મહારાજ ભીમદેવનું સૈન્ય સિધને રસ્તે પડચુ. સિંધના હમ્મૂક મહાન અને અનય દુશ્મન છતો. તેનો જલદુગ અભેદ્ય ગણાતો. દામે।દરે સૈન્યને સિ'ધના વિસ્તરેલા રણપટમાં દોરવા

35

કુલચ'દે પાટષ્ક લૂટરૈ--ે જત્યું--

16 October 2023
0
0
0

દાસાદરે દુર'દેશા તો વાપરી હતી. અને સોલ) સૈન્ય સિંધના રષ્મુપટમાં હોય તે વખતે ગુજરાત ઉપર કોપ સ્થાયી વિજય મેળવી ન ન્નય એટલા માટે ખાસકરા્‌યની મજલ, ભિન્નમાલને રસ્તે ધીમે ધીમે પ્રજત્તિ કરી રહી હતી, હતાં એક

---

એક પુસ્તક વાંચો