shabd-logo

દ'ડનાયક અને મહામત્રો

13 October 2023

0 જોયું 0

પ્‌્‌ટણુ છોડયા પછી પણેલવહેલેો જ દડનાયકે દામે દરને મળવા આવતો હતો. ધધૂક્રાજનું કામ ન હેત  દડનાયક કદાચ મળવા આવત નહિ.

દામોદરે હજ કેઈ દિવસ પોતાને મહામ'ત્રીશ્રર તરી ગણાવ્યો ન હતો, જેકે એ જ મહામંત્રીશ્રર હતો. ર!જમુદ એની પાસે રહેતી, સવસૃત્રસંચાલન એ કરતો. અ!ાગ્‌ાઝ એ આપતો. સાંધિવિમ્રહિકેને કા્યરેખા એ દર્શાવતો.  સાંધિવિત્રહિક તરીકૈ સથારાન સાથે સર્વ પરરાજ્યપ્રકે1« ચર્ચાએ એ કરતો. દામોદર સાથે હવે શી રીતે વાણીવ્યવ*, ઝર્વો એ વિમલને માટે એક કોયડા થઈ પડયો હતો. થે: વખત પહેલાં તો એ આતન્તા કરતો ને દામોદર એતી આડ હાથ ન્નેડીને સાંભળતો.

વિમલ ગજરાજ ઉપરથી ઊતરીને દામોદરની પદ્ય, તરફ ચાલ્યો. પટ્ટકુટીને દ્વારે ન, દામોદર પોતે હાથ જેડી ઊભો ણતો. એણે દામોદર વિષે ને ધાયું હતું તેતી સા આ વાત સંગત ન હતી.

એને તો એમ છતું કે દામોદર હવે પોતાને મહામ ત્રશ્ર તોને આસા જ આપતે। હશે: ગએ કાઈની પાસેથી આત્તા લેતો નહિ હેય. ત્યારે આંહી” પટ્ટમુટીને ઠારે ઊભેલે દામોદર તો દ'ડનાયકને એ નો એ લાગ્યો. વિમલને એ જ્નેઈ ને કાંઈક આનદ થયો. “ આવો, પ્રભુ ! હૈ તમારી «૮ રાહ બતો છતો !' દામોદર નમસ્કાર કરીને ખોલ્યો.

“ અરે ! દામોદર !' વિમલે તેના ખભા ઉપર બ્ેમથી હાથ મૂકયો. “ હં તો ભઈ, મૂ_ઝાઈ ગયો છતો. મારે મહારાજને મળવું હતું ! '

“ મહારાજને મળી શકાય તેમ છે. કહે તો આયુષનં મોકલું ? '

“ના ના-આ તો પરરાજ્યનો પ્રશ્ન છે, એટલે પહેલાં તા તારી સાથે હં વાત કરી લઉ ! '

વિમલનેો અરધો સકોચ દામે।દરને ત્યાં ઊભેલો ન્નેઈ ને ઊડી ગયો હતો અને એના અવાજની માઠાશ જેઈ ને બીજે સ્પરપ્રાો સકોચ જતો રેલો. એતે લાગ્યું કે હજ પોતે પાટણતો જ છે. પાટણમાં હેય ને દામોદર સાથે ઘરઆંગણે વાત ફરતો હેય તેમ એ બોલ્યોઃ “ પરરાજ્યનો પ્રશ્ન જે એટ્લે મહારાજ પણ તને જ પૃછશે નાં ?'

દામોદરને [મલના સ્વમાની સ્ત્રભાવની સારી પિછાન હતી. ન્યાં નમતું નથી આપવું ત્યાં નમતું નથી જ આપવું એ સંકલ્પને મનમાં ૬૨ કરી લઈ ને દામોદર વધુ માઠાશથી ખોલ્યો: “ પૂછ્શે--પણુ તેથી કાંઈ તમે બાંધેલા નિણયને ફેર્વવાપણં જ હેય એમ નથી. જે પરરાન્યોના પ્રક સ'બ'ધી મણારાજ મારી સાથે વાતો કરે છે, તેમાં બધે કાંઈ થેાડા મહાન દ'ડનાયક હોય છે ? 'દામોદર આગળ ચાલ્યો. વિમલે પટ્ટુટીમાં પ્રવેશ કથે. ગાદીતકિયે ખેસતાં જ તેણું દામોદરને હાથ પકડીને ખેસાયો, “તું આંહી બેસ, મારી પાસે !'

દામે।દર કળી ગયે હતો કે આ સ્વપ્નધેલા દડનાયકથી કુનેથ તા ધણી દૂર છે. એટલે અ ભાવ જે એ દર્શાવી રહ્યો છે તે કોઈ ને કોઈ આંતરપ્રેરિત પળોનો વિપાક છે.

' દામોદર ! ધ'ધૂકરાજ પણુ આવેલ છે ! '

કયા છે ? મહારાજ તો કયારતા મને કહી *૪ રહ્યા હતા કે દડનાયકનો સ'દેશે છે એટલે ધ'ધૃકરાનન એકખે દિવસમાં આવશે. માટે તમે એમના આતિથ્યમાં ઊણપ ન આવે એ ન્નેજો. સારું થયું નાં, મે એક સુંદર રેશમી પટ્ટકુટી તો એમને માટે, મહારાજના નિવાસની પાસે જ ઉભી કરાવી દીધી છે !”

* પણ મારે તને એક બીજ વાત પખ્ુ કહેવાની છે. ધંધૂકરાજ આવ્યા છે તો સંધિ કરવા, પણ નને એ ન સ્વીકારાય--કે મણારાજની કેઈ વાત એમને અનુકળ ન લાગે-તો મેં વચન આપ્યું છે !'

દામોદરે માથામાં જરાક હાથ ખજવાળ્યો--એને સ'ધિ શખ્દ ખૂ*ચી રલ્યો હતોઃ “ તમારું વચન તો વિવેકી જ રરો!”

વચન અને વિવે%ી બતન્તે શબ્દોમાં રહેલ દ્રિઅથ વિમલને સૂઝે તે પહેલાં જ દામોદર ફરીને બોલ્યોઃ “ તમે આપેલું વચન--એટલે તે! પછી મહારાજનો જ કોલ થયે નાં ? '

“હા, દામોદર ! હું પણુ એમ જ માનું છું ! એટલે જ મે' ધ'ધૂકરાજને કહ્યું કે સંધિ થાય કે ન થાય પણુ તમેનિભ'યતાથી પાછા ફરી શકશે. સ'ધિનુ” પરિણામ ભ ભલે ગમે તે આવે.”

“સંધિ તે સમાન રાજ્યો વચ્ચે હોય. તમે એમ ઝહ્યુ' હરે, પ્રભુ ! કે મહારાજ એમની પ્રાથના સ્વીકારે કન સ્વીકારે પણ એને આ સસયપૃરતું અભયદાન તો આપે છે !' દામોદર ખોલ્યો.

દામોદર ! હં તો સંધિતી વાત લઈ ને આવ્યે છું ! '

“સંધિ તે પાટણુ કરે ચેદ્નાથ કે અવ'તીનાથ જેવાની સાથે; ચદ્રાવતી ને નડૂલ ને લાટ ને એ બધાં તો મહારાજને હમેશાં પ્રાથના ફરતાં આવ્યાં છે !'

' ગમે તેમ, દામોદર ! સમાધાન થાય એ 4૪ આપણે કરવું છે નાં ?”

' હા, કરવાનું તો એ જ છે.”

' ત્યારે નને, ધધૂકરાન્ટ આંહી આવ્યા છે લાહિનીદેવી પાસે ! લાહિનીદેવી પણુ એ જ વાત ડહે છે. તને ખખર નહિ હેય, દેવી અને ગણધર પણ લાહિનીદેવી પાસે અત્યારે વાતો કરતાં ખેઠાં છે ! '

' એમ ? યારે તો ન્નણે કટુ બમે મેળે। ! સો આવ્યાં છે ? દેવી પણુ છે ? ધધૂકરાજ તો ચિત્રકોટ્થી પરબારા આવતા હશે ? '

' હા. એમને પાછા લાવતાં અમારે ભાં ભારે પડરી છે. એ માલવરાજને આશ્રયે નાસી ગયેલા. એમને! યુવરાજ પૂણુપાલ તો અટ'૪ી છે. એ પોતે યુદ્ધભ્વજ નીચૅ મકવા માગતા નથી. છેવટે મેં સ'દેશો મોકલી એક વખત કેઈ જગ્યાએ મળવા માટે એ બન્નેને કહેવરાવ્યું. અમે ચદ્વાવતીનેએમતી આરસનગરીને--એમ નિ એમ । સાચવી, પડાવ બહાર જ રાખ્યો હતો એ વાતની પણુ એમને અસર થઈ. કાંઈક માલવનીતિ વિષે એમને વહેમનું' કાર્ણુ પણુ મળી ગયું હશે. ધધૂકરાનટ સ'કેત પ્રમાણે ચુપ્ત રીતે મળવા આવ્યા. મળ્યા ત્યારે મે' એમને સ્પજ્ે કથ કે તમને કેની સાથે સધિમાં લાભ છે એ વિચારે।. અવ'તીનાય તમને ગળી જશે. એ પરમાર છે, તમે પણુ પરમાર છે. એને આધારે તમે રહેશે તો વહેલેમોડે તમે એમાં સમાઈ જ્નશે।. અમારે આધારે તા તમે સ્વત'ત્ર રીતે જવી શકરશે।. પાટણનું રાન હજ ચડતું આવે છે. અવતીની ઊતરતી દશા ખએેસી ગઈ છે. તમે તમાર! ર1જપુરેહિતની સાથે પણ મંત્રણા કરી જુગએે।. દે તમને પાછા આવવા દેવાનું અભયવચન આપું--એમનૅ એ સાચુ લાગ્યું. એટલે એ સીધા ત્યાંથચી « મારી સાથે ચાલી નીકળ્યા. %૪રાક અનિશ્ચયી છે, દામો।1દર ! પણુ સાચા અતઃકરણથી મહારાજની સાથે સમાધાન ફરવા માગે છે ! માળવાવાળઃ તા આ ન્નણશે ત્યારે હાથ ધસશે !'

' અને પૃણ પાલ કયાં છે ?'

“ પૃૂણપાલ અત્યારે વિ'ાટવીમાં છે. પણુ મણારાજ ધ'ધૂકરાજના સમાધાનની વચ્ચે એ નહિ આવે !'

“ને આવે તો?”

“ નહિ આવે. એણું * દિવ્યજ્લ લઈ ને મારી સમક્ષ શપથ લીધા છે. ન્યાં સુધી મહારાજ ધ'ધૂકરાજ છે ત્યાં સુધી એમને! શબ્દ છું ઉપાડી લઈશ ! '
“ ને કૃષ્ણુરાન ? એ તે ત્યાં નડ્લમાં છે નાં ?'
એ ડયાં છે એ ખખર નથી. પષ્યુ ત્યાં જ હશે.”

' ધધૂકરાજને શું કહેવાનું છે ?'

“ ચદ્રાવતીમાં કેઈ દ'ડનાયક નહિ. ચદ્રાવતી પરમારની સ્વત'ત્ર નગરી ! '

દામોદર આંખો મી'ચીને વિંમલના શખ્દો અંતઃકરણુમાં ઉતારતો હેય તેમ ઘડીભર ખેઠો રલો. “ હ પછી ?' તેણે વિમલ સામે ન્નેયું.

“મા અ”“બા ભવાની પાસેના આરસના ૬ગરાઓ છે તે ધધૂકરાજ પાટણુને સૉંપે !'

* આરસના ૬5 ગરાએ ? '


' પાટણુ સું એને ગળે ખાંધશે ? ' દામોદર એક પળમાં વિમલની વિચારસરણી અને ધંધૃકરાજની શરતોનું રહસ્ય પામો ગયો. એટલે એણે અવાજ કાંઈક ખદલાવ્યો. એને લાગ્યું છે મંદિરો રચવાની વિમલની સ્તમધેલછા સિવાય ખીજ કેઈ વધારે પાથિવ વસ્તુ આ વાતમાં નથી. એને ધ'ધૂરના બીન પુત્ર કૃષ્ણુરાજની ગેરહાજરી પણુ ખૂ'ચી રહી. જાને ખબર છે આંહી આ પ્રમાણે સમાધાનીની વાતે। ચાલતી રાખીને તે કુલચ'દ્ર સાથે કેઈ નવે! જ વ્યૂહ નહિ રચતે। હોય ?

“ દ્રામોદર ! ' વિમલ કાંધકે અધીરતાથી ખોલ્યે!ઃ “ તારું પાટષ્ણ વિશાળ હશે, પણ | ચ'દ્રાવતી તો મહાન છે ! એ મહત્તા યારટખષ્મુ તો હજી પ્રાપ્ત કરે ત્યારે,

* મારું પાટણ ?' દામે!દરે આશ્ચયથી પૃછયુ: અને

અએ ચુ તમારું નથી?'

“તું ન્યારૈ એમ કહે છે નાં 3 આરસના ડુગરાઓનેપાટણુ શું ગળે બાંધશે ત્યારે હું તને એનો જવાબ આપું છું. આરસના ડગરાએ દ” મે'જ માગી લીધા છે. દ'ડનાયક ચ'દ્રાવતીમાં ન હેય--ને એટલે દૂર હોય તો પરમારરાજને પણુ સ્વમાન જળવાયું લાગે. ગણુધર આ આશરસમાંથી એવી સજવ સૃણ્િ સરજશે કે ન્યારે હં, તું, પાટણુ, ચદ1વતી કૈ કોઈ નહિ હોઈ એ--ત્યારે પણુ એ સૃછિ હશે ! ”

“ વિમલરાજ ! તમે આરસના ડુ'ગરાએ। લઈ શકા છે. ગણધર એને ગમે તેવી સૃણિ ત્યાં સ્થાપી શકે છે. પખ્યુ ને વડે પાટણની મણત્તા ખ'ડિત થાય એવું કેઈ કામ હૈં, તમે, % મહારાજ ભીમદેવ પોતે પણ કરી શકતા નથી ! '

' આમાં પાટણની મણત્તાને શ| હાનિ થવાની છે ?

' પાટણ પોતાની સત્તાબહાર કઈ દ્વિવસ અખ દમ ડલને જવા દેશે નહિ. એ જવા દઈ શકે પણ નહિ. જ્યારે અખુ૬મ'ડલ ઉપરતી સત્તા સોલજ૪ીએ। ગુમાવશે--ત્યારે પાટણુ પણ નહિ રહે. ચદ્રાવતી એ તો પાટણનું હૈદય છે. ને એ એમ «૪ રહેશે, એટલે અખ દપતિ ભલે આરાસુરના ૬ ગરાએ। તમને આપે--એ પાટણને! સામત આળસી નહિ શકે. તમે આવ્યા છેો--એ એના તરફથી સંધિ કરવા નહિ, મહારાજની પામે એતી ક્ષમાપ્રાર્થના યાચવા.' દામે!દરનો જવાખ એકદમ સીધે, કડક ને સપણ હતે।. વિમલને એમાં માનહાનિ લાગી. દામોદર એ કળી ગયોઃ “ આ ખે વાત તો ઠીક, એ સિવાય ત્રીજાં કાંઈ છે, પ્રભુ ? ' તે ખોલ્યો. “ મારે પાછું મહારાજને ઝહેવું પડશે નાં ?'

“યુવરાજ પૂણુંપાલ, ધ'ધૂકરાજ હશે લા સુધી મહારાજને અધીન રહેશે ! 'અને પછી?

“ અને પછી તો દામોદર સું થશે એ મને કે તને કૈ કાઈને શી ખબર પડવાની છે ? એમ સમતન્ને ને કે એણે પોતાને રેક જનળવવાનો લહાવે। લીધે. આપણે અખ ૬પતિને વશ કયો. બહ ખે ચવાથી તો વખતે આખ સુત્ર તૂરી પડે ! ને માળવાવાળા તો! એતી પીઠ થાબડવા ઊભા «૪ છેઃ! ”

' મહારાજને એમ લાગે કૈ આ બરાબર છે તો! મને તા શે વાંધો છે ?'

' પણુ મહારાજને શું લાગશે ? '

“એ તો હું પણુ ૨ રીતે ન્નણી ? મહારાન બહ તે! કોઈ એવી વસ્તુ સાગે કે ને ધ'ધૂકરાજને પાટણુ સાથે બાંધી રાખવામાં નિમિત્તરૂપ બને !' દામો।!દરના મનમાં હજ પણ જ્રખ્ણુરાજનાો ખ્યાલ રમી રલ્યો હતો. એને સિંધના યૃદ્ધમાં સાથે ઉપાડયો હોય કે નડૂલ લીધે! હેય તે પુત્રપ્રેમતે લીધે પણુ ધંધૂકરાજ શાંત રહે !

' %રઈ વસ્તુ મહારાજ માગે, એમ ? '

“ કોઈ વસ્તુ એટલે--એ તો મારું અનુમાન છે. પણ તમે ધધૂકરાજને વાત કરે. હં મહારાજને વાત કરું. મહારાજના શિબિર પાસેની પટટકૂટીમાં ધધૂકરાજ માટે અમે સધળી આતિથ્યસામગ્રી પણુ તેયાર રાખી છે! એ બલે ત્યાં આવીને રહેતા |! '

થ*ધ્રધૂકરાજ તો ત્યાં સૂયમદિરે પાસે જ રહેશે. ત્યાં મદિર છે--ને બધી ગેઠવણુ છે. વળા રાજપુરેાહિત સ્દ્રરાશિ ૫ પણ ત્યાં છે.”

' પ્રજુ !? દામોદર નવો જ પાસે! ફે|કવા માટે હોય

તખાણીતારિનાનતાત કન્યાના ટ્ોદતાસનાઇ ઇન. મનમા? તેમ વિનમ્ર થઈ ને બોલ્યોઃ “ મે' તમને ને કથુ' તે પાટણુની મણત્તા માટે હતું. પણુ હવે આ તે દેશવિદદેશની એની »૪ીતિ માટે ફહું ૭ ! '

“શું દામોદર ? શાની વાત કરે છે ?'

' પાટણુપતિએ અભયવચન આપ્યું, પછી અખુદપતિ એમની સાન્વધ્યમાં રહીને એમનું આતિથ્ય ન સ્વીકારે, તો તો દેશવિદેશમાં પાટણુપતિનું વચન હીણું ગણાશે ! કોઈ એમ નહિ કડે કે એની પુત્રી કે રાજપુરોહિત ત્યાં હતાં માટે એ ન ગયા; સો એમ કહેશે એ તો અભયવચન ખરૂં --પણ એને વિશ્વાસ શે ? પાટણુના વચનની આવી લે।કકય। યૂઈ જરે, ન્ને હવે આંહીં આવ્યા પછી ધ'ધૃકરાજ ત્યાં નિવાસ કરશે તે]. એટલે હું કહે છું.'

વિમલ વિચાર કરી રહ્યો.

દામોદર ! વાત તો તારી ખરી છે; પણુ ધધૂકરાજ માનશે ?' _ _

“હ પોતે આમ-ત્રણુ આપવા આવું તા? '

' હા- એ બરાબર, દામે।!દર ! કદાચ આવા બહમાનથી આતિથ્ય નકારતાં એ લન્ન્નગે ! '

થોડીવાર પછી દામોદર બહાર નીકળ્યો. બહાર આવતાં તેણે આયુષને એક બાજુ દૂર શાંત ઊભેલો દીડે. દામેાદરે તેને શારતથી ખોલાવ્યે.. તેને ધીમેથી કહ્યુ:

“ આયુષ ! મારી પટ્ટકુટોમાં પાછલા ભાગમાં ડ્ેટલાંક ચિઞ્રે। પડ્યાં છે. એમાંથી અખુદપતિના કૃષ્ણુરાજનું ચિત્ર જરા શોધી રાખજે. અને કાતિકસ્તામી આવે તો આંહી. દ રહેવાને કરેને. '

વિમલ ને દામેદર વટેશ્રરના મંદિર તરફ ગયા.

35
લેખ
રાજ સન્યાસી
0.0
"રાજસન્યાસી" એ એક આકર્ષક સાહિત્યિક કૃતિ છે જે માનવીય લાગણીઓ, આધ્યાત્મિકતા અને સ્વ-શોધની સફરની જટિલતાઓને શોધે છે. એક માસ્ટર સ્ટોરીટેલર દ્વારા લખાયેલ, પુસ્તક એક મનમોહક કથા વણાટ કરે છે જે તેના નાયકના જીવનને અનુસરે છે, પ્રેમ, બલિદાન અને જ્ઞાનની શોધની થીમ્સ શોધે છે. લેખક કુશળતાપૂર્વક આબેહૂબ છબી બનાવે છે અને એક કાવ્યાત્મક ભાષાનો ઉપયોગ કરે છે જે વાચકોને એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં પૂર્વીય ફિલસૂફી સમકાલીન જીવનને મળે છે. પાત્રો સારી રીતે વિકસિત અને સંબંધિત છે, દરેક તેમના પોતાના આંતરિક રાક્ષસો સાથે ઝઝૂમી રહ્યા છે અને પડકારોનો સામનો કરીને અર્થ શોધે છે. પુસ્તક માત્ર એક વાર્તા નથી; તે એક દાર્શનિક સંશોધન છે, જે વાચકોને જીવનના ઊંડા પ્રશ્નો પર વિચાર કરવા આમંત્રિત કરે છે. તે આત્મનિરીક્ષણને પ્રોત્સાહિત કરે છે અને માનવ સંબંધોની જટિલતાઓ અને ઉચ્ચ ઉદ્દેશ્યની શોધમાં આંતરદૃષ્ટિ આપે છે. જ્યારે ગતિ ક્યારેક ચિંતનશીલ લાગે છે, તે નાયકની આત્મનિરીક્ષણ પ્રવાસને પ્રતિબિંબિત કરે છે, વાચકોને ધ્યાનના અનુભવ તરફ દોરે છે. કથા વિચારપ્રેરક છે, કાયમી અસર છોડીને અને વાચકોને તેમના પોતાના માર્ગો અને આકાંક્ષાઓ પર પ્રતિબિંબિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એકંદરે, "રાજસન્યાસી" એ એક વિચારપૂર્વક રચાયેલ સાહિત્યિક ભાગ છે જે આધ્યાત્મિકતાને મનમોહક કથા સાથે મિશ્રિત કરે છે, જે મનોરંજન અને જ્ઞાન બંનેની શોધ કરનારાઓ માટે તે વાંચવા યોગ્ય બનાવે છે.
1

પ્રતિઝાપ ન પાછી' તેદ રોરબ નરડમાં પડુ' ! ”

12 October 2023
0
0
0

ચળ પ્રદેશના કીતિંગઢતી દિશા ઉપર નજર માંડીને, સાંન્ટ્ટાગે, એક સાંઢ ગરી સવાર જઈ રજ્યો હતે. એની ચારે તરફ રેતીને મહાસાગર પથરાયેલો હતા. રેતીના ૬ ગરા ને દુ'ગરા અત્યારે તો સ્થિર બતીને શાંત ણ્‌ભા હતા, પણ પ

2

દામોદરને દૂત

12 October 2023
0
0
0

કેસર મકવાણાએ પોતાની પ્રાતિસા પાળી એ વાત તો ભાટચારણના કતી ને બાનીની શોભા બની ગઈ. એેની એ પરાકમકથા ટચ્છ, સિધ ને વઢ્યારમ ડલમાં ઘેર્ધેર્‌ પહાંચી ગઈ. પણુ એ વખતે ૦૪ કોઇ ભાટે કહ્યું: “ભા ! રણના રાજવી

3

મ'ગલ રાવે રા' કછુ?

12 October 2023
0
0
0

કેદતિ કસ્વામી માષુસને પારપ્મુ ન હેત તે! પહ અએ કળી જવાય એવી વાત હતી. એની સામે ઊભેલી પાતળી, સુદર, કૈત#ીના સારા જેવી, કાંઈક ઉત્તુંગ નારી, એ ન્નણું નારી ન હતી--જેગમાયા હતી. એના ચહેરામાં પણ રૂપ કે અરપન

4

પ્રતાપ દેવી નાસી છૂટી

12 October 2023
0
0
0

બીજે દિવસ સવારમાં કેસરને! માણુસ તેડવા આવ્યે। ત્યારે કાતિકસ્વામી પ્રાતવિધધિ પરી કરી તૈયાર થઈ ગયે। હતો. કાતિકસ્વામી રાજગઢમાં આવ્યો. કીતિંગઢમાં શોકની યા ફેલાયેલી હતી. અને કોઈ પણ પ્રકારનો ઉત્સાહ ન્નેવ

5

બે રસ્‍તા ફટાયા

12 October 2023
0
0
0

કોર્તિગઢ છોડીને થે!ડ દૂર ગયા એટલે કસરદેવે કાતિકસ્વામીને એમનો માર્ગ બતાવ્યો: “ સભટ્ટરાજ ! આંહી'થી હં હવે મારે માગે જઇશ. બીજું કાઈ કહવાન છે તમારે ? મહારાજના ચરણમાં અમાર પ્રણામ ધરજ્ને. કહેન્ને કે મકવાણુ।

6

ડાહ્યો શિષ્ય જથટ્ટ

12 October 2023
0
0
0

કિ કસ્વામી આગળ જતાં પણુખશા નદી એળ'ગી પૂર્વ તરક વળી ગયે. એને વિચાર હવે વહેલામાં વજેલી તકે ચ'દ્રાવતી પણાંચવાનો હતે. દામોદરે એને ધ'ગી વખત કથ્યું હતું ક કેટલાક માણુસે। તમે જેટલું કહે તેટલું જ કરે

7

પિતા અને પુત્ર

12 October 2023
0
0
0

ઘોસવાર જે તરફ જતો હતો તે તરક કાતિકસ્વામી જેઈ રહલો. એ અરસ્ય થયે ક તુરત જ એણે બતાવી હતી તે દિશા તરક એ વળ્યો. ટેકરીએ।ના પડછાયાથી આંહી અ'ધારું લાગતું હતું. અનેક ક્ષોથી વીંટાયેલા આ વિશાળ ચોગાનમાં કૈણુ કયાં

8

પૃજુપાલનેઃ નિસષય

12 October 2023
0
0
0

પૂષ્પપાલે રોહકનો સંદેશો વાંચી લીધે. “કેમ? શુ લાગે છે?' ' એમાં ખીજાં શું લાગવાનું હતું ? એકને દુશ્મન તે ખીન્નનો મિત્ર બને જ. પણુ આવી ધારેશ્રરની રમ્મત વહેલેમે। ડે તમને પરાધીન બનાવશે. એની આ એક રમ

9

આરસની નગરો

12 October 2023
0
0
0

કાતિડકસ્વામાને ચદ્રાવતી «વાનું હતું. તે ડું ગરાગમન આડેઅવળે પ'થે થઈને ચ'દ્રાવતી તરક ચાલ્યો. એણ રસ્તામાં વાગડના કોઈ સનિક પાસેથી સાંઢને બદલે ધોડે। લીધે. ધો હડીલેો! ટતો, તો સાંઢ મૃસાફરીની કાયર છતી. એટલે ક

10

હઠ પરમસાારનતી સચેોજ

12 October 2023
0
0
0

“લમે સાંભળ્યુ'?' વિમલે અદર પ્રવેશ કરતાં ૦૪ શ્રીને કહ્યું. ' આ તમે શું જ્નેઈ રાં છે। ? ' “આ રફાટિકમાં કેોતરેલું સૂર્ય મદિર છે ! ' “ કચાંનું છે? સુ'દર નમને છે ! ' મહારાજ ધધૂકરાજની પુત્રી લાહ

11

વટેશ્વરતા મ'દિરસા

13 October 2023
0
0
0

કટલાક સમય પછી કાતિકસ્વામાં વટપુર જવા નીકળ્યો ત્યારે એની પાસે દામેો!દર સસક્ષ રજૂ કરવા નેવી વ્રગી રૂરીં બાબતો હતી. દડ પરમારની અખ'ડચોકઈીની વાત ન્યારે પ્ણ પાલે સાંભળી ત્યારે એને વિમલ પ્રત્યે એક પ્રકારનું

12

ખમણુદસ'ત્રીશ્ર દામોદર

13 October 2023
0
0
0

નંડ્લના સમરણેુ જગાવેલી લાગણીને દબાવતે। દામે।૬ર્‌ પાતાની પટ્ટકુટીમાં પાછા ક્યો. કોઈ વખત જવનમાં એવી હ્વણુ આવી ૦૮તી ત્યારે તે ભયકર રીતે જ્તતને અટપટા ર1૦૪કારણમાં લીન કરી દેતો. અત્યારે પણુ એણું એમ ક્યૂ. તે

13

વિસલ્યનોા સ'દેરેપ

13 October 2023
0
0
0

બીજે દિવસે સવારૅ જયદેવ સ્તાનસ'ષ્યાદિથી ૫2વારી “રક લટાર મારવા નીકળતો «તો ત્યાં તણું આયુષને પોતાના તરફ આવતે ન્નેચે।. “કેમ ? ' જયદેવે આયુષને આવતો નજ્નેઈ ને પૃછયુ. * મ'ત્રીશ્ષર ખોલાવે છે, કાતિકસ્વ

14

દ'ડનાયક અને મહામત્રો

13 October 2023
0
0
0

પ્‌્‌ટણુ છોડયા પછી પણેલવહેલેો જ દડનાયકે દામે દરને મળવા આવતો હતો. ધધૂક્રાજનું કામ ન હેત  દડનાયક કદાચ મળવા આવત નહિ. દામોદરે હજ કેઈ દિવસ પોતાને મહામ'ત્રીશ્રર તરી ગણાવ્યો ન હતો, જેકે એ જ મહામંત્રીશ્રર

15

ઝાતિ'કસ્વાસી લાઉહનીવાપીની રચન નિહાળે છે?

13 October 2023
0
0
0

ધૃધકરાજ આવ્યાના આયુષ દામેો!દરને સમાચાર અઃપ્યા કે તરત કાતિકસ્વામી વટેશ્વર તરફ ગયે! હતે. તેણ ત્યાં મ'દિરમાં ચારે તરફ કરીને ન્નેતાં કોઈ સૈનિક, દાતિ. ઘોડેસવાર કે ગજધિપતિને નનેયો નહિ. કવળ ધધૂકર

16

કહેવું  ન કહેવું?

13 October 2023
0
0
0

કારને કસ્વામી ન્યાં સોલકી છાવણીમાં પાછે! આવ્યો ત્યાં આયુષ ખખર આપ્યા કે મત્રીશ્રર મહારાજને મળવા ન્ત્વાના છે પણ તમારા પાછા આવવાની રાહ જુએ છે. કાર્તિક ઝપાટાબંધ અંદર ગયે. તેણે કોઈ દિવસ નછિ એવી ચિ'

17

એમેક નહિ પચ બે કવલ

13 October 2023
0
0
0

ઉઝુયટેવ ! ' “જમ કાતિકજ ! કેમ ? શું કહો છો ? ' “તું ત્યાં ચું નુએ છે?” 'કચયા?' ' પેલી વાપીતી નજકમાં કોઠા તરક, ત્યાંથી ચાલ્યા આવતા ખે માણસ તું જુએ છે ? ' “હ, મહારાજ ! કેમ ?' “ખત્

18

રુદ્રરારિતું ત્રિકપ્લઝ્ન

13 October 2023
0
0
0

નેન્‌ર્સ્બતી નદીને સામે તીરે આવેલ જ'ગલમાં સદ્રરાશિના અનુછાનમાં જઈ રહેલ ધ'ધૂકરાજની પાછળપાછળ દ્વામોદર પણુ કૅસર મકવાણાને સાથે લઈ ને જઈ રલ્રો હતે. એ વખતે મધરાતના સમય છશે. ધધૂકરાજ એકલો ચાલ્યે જતો હતે. દામો

19

મકવાણાએ શ કહ્યુ ?

13 October 2023
0
0
0

નેનવાર થતાં “કાતિકસ્તામી અને જ્યદેવે છુટકારાનો દમ લીધો. આખી રાત્રિ એમણુ મહાવત કલ્લની ચર્ચા ભોવામાં વિતાવી હતી. પણુ ખેમાંથી કયે! કલ્લ કયાં રહલો એ વાત રાત્રિના અ'ધકાર્‌ નેવી જ છાની રહી. સવારે વટેશ્

20

કહલ શી રીતે ઓડખાયો?

13 October 2023
0
0
0

સંત્રીશ્વરને સ્વપ્નમાં રાચવાની બહુ ટેવ ન છતી, તો વિધિ પણ એને બહ વખત સ્વપ્નમાં રણેવા દેવા ખુશી ન છતો. દામે।દરે પ્રવેશ કરતાં જ કાતિ'કે હાથ ન્નેડીને કહ્યું: ' મહારાજ | મારી પાસે બહ મહત્ત્વના સમાચાર છે. ત

21

મંત્રસભા

14 October 2023
0
0
0

દામોદર  ધધૂકરાજને। સંદેરો! લઈ ને જ્યાં મહારાન૪ની પાસે જવાની તેયારી કરી રથો હતો ત્યાં કાતિકે પ્રવેશ કર્યો: “ કેમ ? કલ્લને કબજે કર્યો ? ' દામોદરે એને જ્નેતાં જ સીધો સવાલ કર્યો. “' હા, મહારાજ ! “

22

મહારાજ ભીમદેવે આપેલે નિરાચ

14 October 2023
0
0
0

મહારાજ ભીમદેવની પાછળ  અખ દર્પાતે આવી રજો હતો. દડનાયક વિમલ તેને પડખ હતે. ભીમદેવે પટ્ટીમાં પ્રવેશા કર્યો. આખું મંત્રીમંડળ મહારાજને સત્કારવા માટે હાથ જોડીને નતમસ્તક ત્યાં ઊભ રુ. ન્તરેયાનના મહામૂલ

23

પણ એ જન સાધ્વી કોણ?

14 October 2023
0
0
0

સલ'કીની ાવણીમાં કૃખ્ણુરાન્ટ નજરકેદ થયે. દામાદરની ભાષા પમાણે તો એ રાજઅતિથિ ગણાયો. એ કાર્ય પૃરું થયું એ રાતે «૮ દામોદરે કાતિકતે બોલાવ્યો: “ કાતિક ! તારે તે જયદેવને હવે ચિત્રકોટ જવાનું છે. જયદેવ ચિત્રકોટ

24

દામોદર પોતાનું સ્વપ્ન કહે છે.

14 October 2023
0
0
0

કેરતકસ્વામી દેવરાજને! જવાખ સાંભળે તે પહેલાં પાતાની પાછળ ઈના પગલાના ધીમા અવાજને એ ચૉંકી ઊઠ્યો. તેગ્ર ઝડપથી પાછું ફરીને જેયું. દામે1દર તેની પાળા ઊભે! હતે. કરા્તિક વિવરણ થઈ ગયે. ' હ કફ્ેવરાન્ટ્ને કહે

25

દામોદર ની ચિંતા

14 October 2023
0
0
0

જંવરાજ અને કાતિ કસ્વામી ગયા કે તરત દામે।૬ર બધું ભૂલી જવા મથતો હેય તેમ આમતેમ ખે ધડી આંટા મારવા માંડયા. જ્યારે દામેદરે દેવરાજને કહ્યું કે કૃષ્યુરાજની યોજના પ્રમાણે મૃગયાવિહાર કરવા હજી પણુ મહારાન્‍૮

26

ચૌલા દેવી ની આત્મશ્રદ્ધા

14 October 2023
0
0
0

દામેોદર પટકટીતરફ આવ્યો, ચોલાદેવીની દ।રપાલિકા ત્યાં ઊભા હતીઃ દામે!દરે બોલ્યા વિતા કેવળ અથ સૂચક મુદ્રાથી પોતાનું આગમન ચૌલાદેવીને જણાવવાનું તેને કહ્યું. દારપાલિકાએ પણ કાંઈ ખોલ્યા વિના એક તરફ ખસીને દામોદર

27

મૃદં ઘોષનિઘોષ

14 October 2023
0
0
0

સ્રહારાજ ભીમદેવ સાથે ધંધૂકરાજનેો મૃગય॥ાંવહાર અએ અવ'તીનાથના ગુપ્તચરેને તો શલ્યનો બા થઈ પડવો. તેમણું તો દોડીને ચિત્રક્રાટમાં સમાચાર પણુ આપી દીધા કે અખુંદૃપતિ તો હવે મહારાજ ભીસદેવના મહામંડલેશ્વર ગણાવામાં

28

બાલા પ્રસાદ નમ્યા

14 October 2023
0
0
0

મહારાજ ભાંમદેન પાસે બષી હકોક્ત આવી ગઇ હતી. કૃષ્ણુરાજને હવે વધુ સખ્ત ન્નપતામાં રાખવામાં આવ્યે. તેના ઉપર સશસ્ત્ર સેનિકેો ખેસી ગયા. બાલપ્રસાદ એે સાંભળીને ઘણુ। ખિન્ન થયે. તે વિઝપ્તિ કરીને દામે।દરને ન્નતે

29

ચિત્રકોટ પદ્મભવન મા

14 October 2023
0
0
0

મહારાજ ભીષદેવ પાસેથી દામોદર સીધો ચૌલાદેવી પાસ ગયે. એની પટ્ટકુટીની રચના દામે!દરે નાતી સરખી વાટિકામાં એવી રીતે ગોઠવી હતી કૈ આયુષ ને દેવરાજ સિવાય બી”્ન કેઈ ને આ સ્થાનતી હજી ખબર પડી ન હતી. દામોદર ચૌલા પાસ

30

અવંતિનાથ ની વિદ્યાસભા

14 October 2023
0
0
0

ભોજરાજ માલવપતિના ગૌરવથી આવી ર૨લ્યો હતો. ભારતીય સ'સ્કૃતિનાં ઉત્તમ અ ગો એનામાં મૂતિમાન થયાં હેય તેમ તેનાં શરીર, મન અને આત્મા ત્રણૅતી વચ્ચે એક ધકારને સંવાદ દષ્િગાચર થતો હતે. ભોજરાજ આવી રલા છે એ ન્નેતાં જ

31

ભોજરાજ અને ભીમદેવ

16 October 2023
0
0
0

“બૅધકાર થતાંની સાથે ૦૪ દામે।દર છેક ભૌમદેવના કાન પાસે માથુ' લાવીને બોલ્યોઃ “મણારાજ ! હવે ગમેક ધડી પણુ થે।ભવું નથી ! ' “પણુ--ચોલા, દામે।૬ર ! ' “એ તો આપણી પહઠેલાં રસ્તે પરી ગવાં બથ; અની સાથે દેવર

32

પાટણ

16 October 2023
0
0
0

ચોલારવી પાટણમાં પાછી ફર. મહારા” ભીમદેવ ને દામોદર તે ચદ્દાવતી થઈને પાછળથી આવવાન! હતા. પાટણુની નગરીમાં ન્યાારે અખુંદ, નડૂલ, ને ધારાર્પાતિના સમાચાર આવ્યા ત્યારે મેદની રગે ચડી. આખી નગરીમાં ઉત્સવના સડાણુ થ

33

દામોદર ની માંગણી

16 October 2023
0
0
0

એૃહારાજ ભીમદેવ, પાટણમાં થોડે! વખત ગાળીને, તરત જ ખાલુકરાય અને મકવાણાના સૈન્ય સાથે થઇ જવા માટે પાટણુથી નીકળવાની તયારી કરવા લાગ્યા. એમના * સધ પ્રત્યેના વિનસ્યપ્રસ્થાન માટે ધેરધેર મગલેોત્સવ થયે।. પાછું પા

34

મકવાણા સાતસે સાલ લાવ્યે

16 October 2023
0
0
0

પ્‌્‌ટણુમાથી ખાન? દિવસે મંગલપ્રસ્થાન કરીને મહારાજ ભીમદેવનું સૈન્ય સિધને રસ્તે પડચુ. સિંધના હમ્મૂક મહાન અને અનય દુશ્મન છતો. તેનો જલદુગ અભેદ્ય ગણાતો. દામે।દરે સૈન્યને સિ'ધના વિસ્તરેલા રણપટમાં દોરવા

35

કુલચ'દે પાટષ્ક લૂટરૈ--ે જત્યું--

16 October 2023
0
0
0

દાસાદરે દુર'દેશા તો વાપરી હતી. અને સોલ) સૈન્ય સિંધના રષ્મુપટમાં હોય તે વખતે ગુજરાત ઉપર કોપ સ્થાયી વિજય મેળવી ન ન્નય એટલા માટે ખાસકરા્‌યની મજલ, ભિન્નમાલને રસ્તે ધીમે ધીમે પ્રજત્તિ કરી રહી હતી, હતાં એક

---

એક પુસ્તક વાંચો