પ્્ટણુ છોડયા પછી પણેલવહેલેો જ દડનાયકે દામે દરને મળવા આવતો હતો. ધધૂક્રાજનું કામ ન હેત દડનાયક કદાચ મળવા આવત નહિ.
દામોદરે હજ કેઈ દિવસ પોતાને મહામ'ત્રીશ્રર તરી ગણાવ્યો ન હતો, જેકે એ જ મહામંત્રીશ્રર હતો. ર!જમુદ એની પાસે રહેતી, સવસૃત્રસંચાલન એ કરતો. અ!ાગ્ાઝ એ આપતો. સાંધિવિમ્રહિકેને કા્યરેખા એ દર્શાવતો. સાંધિવિત્રહિક તરીકૈ સથારાન સાથે સર્વ પરરાજ્યપ્રકે1« ચર્ચાએ એ કરતો. દામોદર સાથે હવે શી રીતે વાણીવ્યવ*, ઝર્વો એ વિમલને માટે એક કોયડા થઈ પડયો હતો. થે: વખત પહેલાં તો એ આતન્તા કરતો ને દામોદર એતી આડ હાથ ન્નેડીને સાંભળતો.
વિમલ ગજરાજ ઉપરથી ઊતરીને દામોદરની પદ્ય, તરફ ચાલ્યો. પટ્ટકુટીને દ્વારે ન, દામોદર પોતે હાથ જેડી ઊભો ણતો. એણે દામોદર વિષે ને ધાયું હતું તેતી સા આ વાત સંગત ન હતી.
એને તો એમ છતું કે દામોદર હવે પોતાને મહામ ત્રશ્ર તોને આસા જ આપતે। હશે: ગએ કાઈની પાસેથી આત્તા લેતો નહિ હેય. ત્યારે આંહી” પટ્ટમુટીને ઠારે ઊભેલે દામોદર તો દ'ડનાયકને એ નો એ લાગ્યો. વિમલને એ જ્નેઈ ને કાંઈક આનદ થયો. “ આવો, પ્રભુ ! હૈ તમારી «૮ રાહ બતો છતો !' દામોદર નમસ્કાર કરીને ખોલ્યો.
“ અરે ! દામોદર !' વિમલે તેના ખભા ઉપર બ્ેમથી હાથ મૂકયો. “ હં તો ભઈ, મૂ_ઝાઈ ગયો છતો. મારે મહારાજને મળવું હતું ! '
“ મહારાજને મળી શકાય તેમ છે. કહે તો આયુષનં મોકલું ? '
“ના ના-આ તો પરરાજ્યનો પ્રશ્ન છે, એટલે પહેલાં તા તારી સાથે હં વાત કરી લઉ ! '
વિમલનેો અરધો સકોચ દામે।દરને ત્યાં ઊભેલો ન્નેઈ ને ઊડી ગયો હતો અને એના અવાજની માઠાશ જેઈ ને બીજે સ્પરપ્રાો સકોચ જતો રેલો. એતે લાગ્યું કે હજ પોતે પાટણતો જ છે. પાટણમાં હેય ને દામોદર સાથે ઘરઆંગણે વાત ફરતો હેય તેમ એ બોલ્યોઃ “ પરરાજ્યનો પ્રશ્ન જે એટ્લે મહારાજ પણ તને જ પૃછશે નાં ?'
દામોદરને [મલના સ્વમાની સ્ત્રભાવની સારી પિછાન હતી. ન્યાં નમતું નથી આપવું ત્યાં નમતું નથી જ આપવું એ સંકલ્પને મનમાં ૬૨ કરી લઈ ને દામોદર વધુ માઠાશથી ખોલ્યો: “ પૂછ્શે--પણુ તેથી કાંઈ તમે બાંધેલા નિણયને ફેર્વવાપણં જ હેય એમ નથી. જે પરરાન્યોના પ્રક સ'બ'ધી મણારાજ મારી સાથે વાતો કરે છે, તેમાં બધે કાંઈ થેાડા મહાન દ'ડનાયક હોય છે ? 'દામોદર આગળ ચાલ્યો. વિમલે પટ્ટુટીમાં પ્રવેશ કથે. ગાદીતકિયે ખેસતાં જ તેણું દામોદરને હાથ પકડીને ખેસાયો, “તું આંહી બેસ, મારી પાસે !'
દામે।દર કળી ગયે હતો કે આ સ્વપ્નધેલા દડનાયકથી કુનેથ તા ધણી દૂર છે. એટલે અ ભાવ જે એ દર્શાવી રહ્યો છે તે કોઈ ને કોઈ આંતરપ્રેરિત પળોનો વિપાક છે.
' દામોદર ! ધ'ધૂકરાજ પણુ આવેલ છે ! '
કયા છે ? મહારાજ તો કયારતા મને કહી *૪ રહ્યા હતા કે દડનાયકનો સ'દેશે છે એટલે ધ'ધૃકરાનન એકખે દિવસમાં આવશે. માટે તમે એમના આતિથ્યમાં ઊણપ ન આવે એ ન્નેજો. સારું થયું નાં, મે એક સુંદર રેશમી પટ્ટકુટી તો એમને માટે, મહારાજના નિવાસની પાસે જ ઉભી કરાવી દીધી છે !”
* પણ મારે તને એક બીજ વાત પખ્ુ કહેવાની છે. ધંધૂકરાજ આવ્યા છે તો સંધિ કરવા, પણ નને એ ન સ્વીકારાય--કે મણારાજની કેઈ વાત એમને અનુકળ ન લાગે-તો મેં વચન આપ્યું છે !'
દામોદરે માથામાં જરાક હાથ ખજવાળ્યો--એને સ'ધિ શખ્દ ખૂ*ચી રલ્યો હતોઃ “ તમારું વચન તો વિવેકી જ રરો!”
વચન અને વિવે%ી બતન્તે શબ્દોમાં રહેલ દ્રિઅથ વિમલને સૂઝે તે પહેલાં જ દામોદર ફરીને બોલ્યોઃ “ તમે આપેલું વચન--એટલે તે! પછી મહારાજનો જ કોલ થયે નાં ? '
“હા, દામોદર ! હું પણુ એમ જ માનું છું ! એટલે જ મે' ધ'ધૂકરાજને કહ્યું કે સંધિ થાય કે ન થાય પણુ તમેનિભ'યતાથી પાછા ફરી શકશે. સ'ધિનુ” પરિણામ ભ ભલે ગમે તે આવે.”
“સંધિ તે સમાન રાજ્યો વચ્ચે હોય. તમે એમ ઝહ્યુ' હરે, પ્રભુ ! કે મહારાજ એમની પ્રાથના સ્વીકારે કન સ્વીકારે પણ એને આ સસયપૃરતું અભયદાન તો આપે છે !' દામોદર ખોલ્યો.
દામોદર ! હં તો સંધિતી વાત લઈ ને આવ્યે છું ! '
“સંધિ તે પાટણુ કરે ચેદ્નાથ કે અવ'તીનાથ જેવાની સાથે; ચદ્રાવતી ને નડૂલ ને લાટ ને એ બધાં તો મહારાજને હમેશાં પ્રાથના ફરતાં આવ્યાં છે !'
' ગમે તેમ, દામોદર ! સમાધાન થાય એ 4૪ આપણે કરવું છે નાં ?”
' હા, કરવાનું તો એ જ છે.”
' ત્યારે નને, ધધૂકરાન્ટ આંહી આવ્યા છે લાહિનીદેવી પાસે ! લાહિનીદેવી પણુ એ જ વાત ડહે છે. તને ખખર નહિ હેય, દેવી અને ગણધર પણ લાહિનીદેવી પાસે અત્યારે વાતો કરતાં ખેઠાં છે ! '
' એમ ? યારે તો ન્નણે કટુ બમે મેળે। ! સો આવ્યાં છે ? દેવી પણુ છે ? ધધૂકરાજ તો ચિત્રકોટ્થી પરબારા આવતા હશે ? '
' હા. એમને પાછા લાવતાં અમારે ભાં ભારે પડરી છે. એ માલવરાજને આશ્રયે નાસી ગયેલા. એમને! યુવરાજ પૂણુપાલ તો અટ'૪ી છે. એ પોતે યુદ્ધભ્વજ નીચૅ મકવા માગતા નથી. છેવટે મેં સ'દેશો મોકલી એક વખત કેઈ જગ્યાએ મળવા માટે એ બન્નેને કહેવરાવ્યું. અમે ચદ્વાવતીનેએમતી આરસનગરીને--એમ નિ એમ । સાચવી, પડાવ બહાર જ રાખ્યો હતો એ વાતની પણુ એમને અસર થઈ. કાંઈક માલવનીતિ વિષે એમને વહેમનું' કાર્ણુ પણુ મળી ગયું હશે. ધધૂકરાનટ સ'કેત પ્રમાણે ચુપ્ત રીતે મળવા આવ્યા. મળ્યા ત્યારે મે' એમને સ્પજ્ે કથ કે તમને કેની સાથે સધિમાં લાભ છે એ વિચારે।. અવ'તીનાય તમને ગળી જશે. એ પરમાર છે, તમે પણુ પરમાર છે. એને આધારે તમે રહેશે તો વહેલેમોડે તમે એમાં સમાઈ જ્નશે।. અમારે આધારે તા તમે સ્વત'ત્ર રીતે જવી શકરશે।. પાટણનું રાન હજ ચડતું આવે છે. અવતીની ઊતરતી દશા ખએેસી ગઈ છે. તમે તમાર! ર1જપુરેહિતની સાથે પણ મંત્રણા કરી જુગએે।. દે તમને પાછા આવવા દેવાનું અભયવચન આપું--એમનૅ એ સાચુ લાગ્યું. એટલે એ સીધા ત્યાંથચી « મારી સાથે ચાલી નીકળ્યા. %૪રાક અનિશ્ચયી છે, દામો।1દર ! પણુ સાચા અતઃકરણથી મહારાજની સાથે સમાધાન ફરવા માગે છે ! માળવાવાળઃ તા આ ન્નણશે ત્યારે હાથ ધસશે !'
' અને પૃણ પાલ કયાં છે ?'
“ પૃૂણપાલ અત્યારે વિ'ાટવીમાં છે. પણુ મણારાજ ધ'ધૂકરાજના સમાધાનની વચ્ચે એ નહિ આવે !'
“ને આવે તો?”
“ નહિ આવે. એણું * દિવ્યજ્લ લઈ ને મારી સમક્ષ શપથ લીધા છે. ન્યાં સુધી મહારાજ ધ'ધૂકરાજ છે ત્યાં સુધી એમને! શબ્દ છું ઉપાડી લઈશ ! '
“ ને કૃષ્ણુરાન ? એ તે ત્યાં નડ્લમાં છે નાં ?'
એ ડયાં છે એ ખખર નથી. પષ્યુ ત્યાં જ હશે.”
' ધધૂકરાજને શું કહેવાનું છે ?'
“ ચદ્રાવતીમાં કેઈ દ'ડનાયક નહિ. ચદ્રાવતી પરમારની સ્વત'ત્ર નગરી ! '
દામોદર આંખો મી'ચીને વિંમલના શખ્દો અંતઃકરણુમાં ઉતારતો હેય તેમ ઘડીભર ખેઠો રલો. “ હ પછી ?' તેણે વિમલ સામે ન્નેયું.
“મા અ”“બા ભવાની પાસેના આરસના ૬ગરાઓ છે તે ધધૂકરાજ પાટણુને સૉંપે !'
* આરસના ૬5 ગરાએ ? '
' પાટણુ સું એને ગળે ખાંધશે ? ' દામોદર એક પળમાં વિમલની વિચારસરણી અને ધંધૃકરાજની શરતોનું રહસ્ય પામો ગયો. એટલે એણે અવાજ કાંઈક ખદલાવ્યો. એને લાગ્યું છે મંદિરો રચવાની વિમલની સ્તમધેલછા સિવાય ખીજ કેઈ વધારે પાથિવ વસ્તુ આ વાતમાં નથી. એને ધ'ધૂરના બીન પુત્ર કૃષ્ણુરાજની ગેરહાજરી પણુ ખૂ'ચી રહી. જાને ખબર છે આંહી આ પ્રમાણે સમાધાનીની વાતે। ચાલતી રાખીને તે કુલચ'દ્ર સાથે કેઈ નવે! જ વ્યૂહ નહિ રચતે। હોય ?
“ દ્રામોદર ! ' વિમલ કાંધકે અધીરતાથી ખોલ્યે!ઃ “ તારું પાટષ્ણ વિશાળ હશે, પણ | ચ'દ્રાવતી તો મહાન છે ! એ મહત્તા યારટખષ્મુ તો હજી પ્રાપ્ત કરે ત્યારે,
* મારું પાટણ ?' દામે!દરે આશ્ચયથી પૃછયુ: અને
અએ ચુ તમારું નથી?'
“તું ન્યારૈ એમ કહે છે નાં 3 આરસના ડુગરાઓનેપાટણુ શું ગળે બાંધશે ત્યારે હું તને એનો જવાબ આપું છું. આરસના ડગરાએ દ” મે'જ માગી લીધા છે. દ'ડનાયક ચ'દ્રાવતીમાં ન હેય--ને એટલે દૂર હોય તો પરમારરાજને પણુ સ્વમાન જળવાયું લાગે. ગણુધર આ આશરસમાંથી એવી સજવ સૃણ્િ સરજશે કે ન્યારે હં, તું, પાટણુ, ચદ1વતી કૈ કોઈ નહિ હોઈ એ--ત્યારે પણુ એ સૃછિ હશે ! ”
“ વિમલરાજ ! તમે આરસના ડુ'ગરાએ। લઈ શકા છે. ગણધર એને ગમે તેવી સૃણિ ત્યાં સ્થાપી શકે છે. પખ્યુ ને વડે પાટણની મણત્તા ખ'ડિત થાય એવું કેઈ કામ હૈં, તમે, % મહારાજ ભીમદેવ પોતે પણ કરી શકતા નથી ! '
' આમાં પાટણની મણત્તાને શ| હાનિ થવાની છે ?
' પાટણ પોતાની સત્તાબહાર કઈ દ્વિવસ અખ દમ ડલને જવા દેશે નહિ. એ જવા દઈ શકે પણ નહિ. જ્યારે અખુ૬મ'ડલ ઉપરતી સત્તા સોલજ૪ીએ। ગુમાવશે--ત્યારે પાટણુ પણ નહિ રહે. ચદ્રાવતી એ તો પાટણનું હૈદય છે. ને એ એમ «૪ રહેશે, એટલે અખ દપતિ ભલે આરાસુરના ૬ ગરાએ। તમને આપે--એ પાટણને! સામત આળસી નહિ શકે. તમે આવ્યા છેો--એ એના તરફથી સંધિ કરવા નહિ, મહારાજની પામે એતી ક્ષમાપ્રાર્થના યાચવા.' દામે!દરનો જવાખ એકદમ સીધે, કડક ને સપણ હતે।. વિમલને એમાં માનહાનિ લાગી. દામોદર એ કળી ગયોઃ “ આ ખે વાત તો ઠીક, એ સિવાય ત્રીજાં કાંઈ છે, પ્રભુ ? ' તે ખોલ્યો. “ મારે પાછું મહારાજને ઝહેવું પડશે નાં ?'
“યુવરાજ પૂણુંપાલ, ધ'ધૂકરાજ હશે લા સુધી મહારાજને અધીન રહેશે ! 'અને પછી?
“ અને પછી તો દામોદર સું થશે એ મને કે તને કૈ કાઈને શી ખબર પડવાની છે ? એમ સમતન્ને ને કે એણે પોતાને રેક જનળવવાનો લહાવે। લીધે. આપણે અખ ૬પતિને વશ કયો. બહ ખે ચવાથી તો વખતે આખ સુત્ર તૂરી પડે ! ને માળવાવાળા તો! એતી પીઠ થાબડવા ઊભા «૪ છેઃ! ”
' મહારાજને એમ લાગે કૈ આ બરાબર છે તો! મને તા શે વાંધો છે ?'
' પણુ મહારાજને શું લાગશે ? '
“એ તો હું પણુ ૨ રીતે ન્નણી ? મહારાન બહ તે! કોઈ એવી વસ્તુ સાગે કે ને ધ'ધૂકરાજને પાટણુ સાથે બાંધી રાખવામાં નિમિત્તરૂપ બને !' દામો।!દરના મનમાં હજ પણ જ્રખ્ણુરાજનાો ખ્યાલ રમી રલ્યો હતો. એને સિંધના યૃદ્ધમાં સાથે ઉપાડયો હોય કે નડૂલ લીધે! હેય તે પુત્રપ્રેમતે લીધે પણુ ધંધૂકરાજ શાંત રહે !
' %રઈ વસ્તુ મહારાજ માગે, એમ ? '
“ કોઈ વસ્તુ એટલે--એ તો મારું અનુમાન છે. પણ તમે ધધૂકરાજને વાત કરે. હં મહારાજને વાત કરું. મહારાજના શિબિર પાસેની પટટકૂટીમાં ધધૂકરાજ માટે અમે સધળી આતિથ્યસામગ્રી પણુ તેયાર રાખી છે! એ બલે ત્યાં આવીને રહેતા |! '
થ*ધ્રધૂકરાજ તો ત્યાં સૂયમદિરે પાસે જ રહેશે. ત્યાં મદિર છે--ને બધી ગેઠવણુ છે. વળા રાજપુરેાહિત સ્દ્રરાશિ ૫ પણ ત્યાં છે.”
' પ્રજુ !? દામોદર નવો જ પાસે! ફે|કવા માટે હોય
તખાણીતારિનાનતાત કન્યાના ટ્ોદતાસનાઇ ઇન. મનમા? તેમ વિનમ્ર થઈ ને બોલ્યોઃ “ મે' તમને ને કથુ' તે પાટણુની મણત્તા માટે હતું. પણુ હવે આ તે દેશવિદદેશની એની »૪ીતિ માટે ફહું ૭ ! '
“શું દામોદર ? શાની વાત કરે છે ?'
' પાટણુપતિએ અભયવચન આપ્યું, પછી અખુદપતિ એમની સાન્વધ્યમાં રહીને એમનું આતિથ્ય ન સ્વીકારે, તો તો દેશવિદેશમાં પાટણુપતિનું વચન હીણું ગણાશે ! કોઈ એમ નહિ કડે કે એની પુત્રી કે રાજપુરોહિત ત્યાં હતાં માટે એ ન ગયા; સો એમ કહેશે એ તો અભયવચન ખરૂં --પણ એને વિશ્વાસ શે ? પાટણુના વચનની આવી લે।કકય। યૂઈ જરે, ન્ને હવે આંહીં આવ્યા પછી ધ'ધૃકરાજ ત્યાં નિવાસ કરશે તે]. એટલે હું કહે છું.'
વિમલ વિચાર કરી રહ્યો.
દામોદર ! વાત તો તારી ખરી છે; પણુ ધધૂકરાજ માનશે ?' _ _
“હ પોતે આમ-ત્રણુ આપવા આવું તા? '
' હા- એ બરાબર, દામે।!દર ! કદાચ આવા બહમાનથી આતિથ્ય નકારતાં એ લન્ન્નગે ! '
થોડીવાર પછી દામોદર બહાર નીકળ્યો. બહાર આવતાં તેણે આયુષને એક બાજુ દૂર શાંત ઊભેલો દીડે. દામેાદરે તેને શારતથી ખોલાવ્યે.. તેને ધીમેથી કહ્યુ:
“ આયુષ ! મારી પટ્ટકુટોમાં પાછલા ભાગમાં ડ્ેટલાંક ચિઞ્રે। પડ્યાં છે. એમાંથી અખુદપતિના કૃષ્ણુરાજનું ચિત્ર જરા શોધી રાખજે. અને કાતિકસ્તામી આવે તો આંહી. દ રહેવાને કરેને. '
વિમલ ને દામેદર વટેશ્રરના મંદિર તરફ ગયા.