કૅદર્તકસ્વામી મુંજસાગર તરક ગયે! એટલે ચે।રપગલે દામોદર પાછે! ફર્યો. મઠ વિશાળ હતે! અને તેને કરતી થે।રતી વાડ હતી. એ વાડમાંથી કેઈ છી'ડુ' શોધી કાઢવા માટે દામોદરે એતી બીજી બાજીનો રસ્તો લીધે. દામોદર ચકરાવે। લેતે! હતો ત્યાં એને એક જગ્યાએ કાંઈક છી'ડા નેવું ધખાયું. એ ત્યાં ગયો ને થોડી વાર ત્યાં ઊભે! રલ્ો.
આ જગ્યા બરાબર ધૃણીના પાછલ! ભાગમાં હતી, અતે જે ઝાડના ઝુડનેો એને આશ્રય લેવે। હતો એ પણુ પાસે હતું. દામોદરે ત્યાંથી અંદર પ્રવેશ કયો, અને બહુ જ સાવધાનતાથી ઝુડમાં આવીને, અંધારું વધારે ગાઢ લાગતું હતું તેવી જગ્યામાં તે બેસી ગચે।.
પેલે વેપારી સોમકાન્ત હવે ઊધતો ન હેય તેમ લાગ્યું. એ ને જેગી કાંઈક વાતે કરી રલ્યા હતા. દામે।દર્ તેતો શખ્દે શખ્દ પકડવા માટે એકકાન થઈ ગયે,
“ આ ખને હમણાં આવ્યા તે પણુ તમારી પેઠે રસ્તો ભૂલ્યા લાગે છે, સોમકાન્તજી !'“ લાગે તો છે, ગુરુજી ! પણુ મારા ખેટા ગઠિયા તો નહિ હેય નાં ?'
“ ગઠિયા હોય તો-પધ્ધિર લેનેદેનેકી કોઈ ચીજ તો નહદિ ઉય. મડ »ી પાંચછ ગોવાં હય--વે। તે છુટ્ટી ચર! હએ ગી. તુમ કીધર સે આતે હે! ?'
“હં તો *#શ્વેતપાદથી આવું છું. '
“ત્યાં સું કામ કરે છો ?'
' હૈં રત્નમાણિકયને વ્યાપારી છું ! '
' રતનમાણુકના વેપારી ? ત્યારે તો તમને ડર લાગે. તમારી પાસે જેખમ પણુ મે[ટુ' હશે. નગરીમાં પહોંચી ગયા હોત. આંહી કાંઈ ડર તો નથી--ભગવાન૪ી કુપાસે અભી તક કોઈ મુસાફર પવર હેરાન નહિ હુઆ હય--”
' મારો વિચાર તો નગરીમાં જ પહોંચી જવાનો હતો. પણુ સાંભળ્યુ કરે સાંજ પડયે તરત દરવાન્ન બ'ધ થઈ જય છે ને પછી કૈઈને અ'દર પેસના દેતા નથી. '
“ હા, યુલચ'દ્રજનેો હુકમ છે. કર્ણીટ--ચેદિ--પાટણુ અધી ખાજુાથી અવ'તીને ભય છે, એટલે અમારા દ'ડાધીરા બહ સાવધ રહે છે. ડીક છે, સવારે ચાલ્યા જજે. '
દામોદરતે મઠંપતિ સાદો નિખાલસ સાધુ જણાયે.
એને કાંઈ છુપાવવાનું હોય કે કાંઈ ખાસ નનણુવાનું હોય
એવું લાગ્યું નહિ. એના પ્રમાણુમાં વેપારી વાતમાં વધારે રસ લેતે। લાગ્યે।,
“ કર્ણાટ--ચેદિ તો બચારાં માળવાને નામે ધ્રૂજે, પાઢણુનો ભય ખરે. મે' તો બાધા લીધી છે, મુસ્જ ! કે મહા-કાલેશ્વર-સેમનાથની આખી જાત્રા ગુસ્કૃપાથી સફળ થઈ જાય, તો પાછા ફરતાં આવીને આ ભવાંતકેશ્રર મહાદેવને ચરણું રત્ન ધરવાં. એક બહુમોલું રત્ન તો નોખું જ રાખી મૂકયુ' છે ! બાપજી ! મને તો આ ખે જણુ આવ્યા ને બહુ ડર લાગ્યો. કયાંના--પાટણુના કીધા ? '
દામોદર ચમ૪ી ગયે. આ કેઈ ગુમચર છે, એ વિષેની એતી શકા વધારે દહ થઇ.
“ના, ના; વાગડથી આવ્યા છે. '
“તો તો ઠીક, બાપજી! હું તો તમારે આશરે આવીને માથે ગુપચુપ ઓઢીને પડયો છું. પેલા આવે તો એને મારાથી છેટે તાખશ્ને. માર એટા ગઠિયા નીકળે તે! મારા તો રામજ રમી ન્ય ના?”
થોડી વાર ખેમાંચી કેઈ ખોલ્યું નહિ. ધીમે ધીમે ધૃણીનું' લાકડું વધારે પ્રજ્વલિત થયું. દામોદર એકીટશે પેલા વેપારીને નિહાળી રલો હતો. તેણું પોતાના સ્મરણુપટમાંથી અનેક પરિચિત મુખમુદ્રાએ સ'ભારવા માંડી. પણુ એમાંની કેઈ આની સાથે મળતી ન આવી. એટલામાં પેલે વેપારી ખોલ્યો: “નનત્રા તો સફળ થાવી ન થાવી ભગવાનના હાથમાં, પણુ રાતની રાત નીકળી નય, કાંઈ વિધ્ન ન આવે, ને નગરીમાં પહોંચી જવાય--તો હે ભવાંતકેશ્વર મહાદેવ | : નગરીમાંથી પાછા વળતાં એક પોખરાજ પ્રભુને ચરણે * ધરીને પછી આગળ જવું, હે ભગવાન ! '
સાધુ એ સાંભળીને હસી પડયોઃ * તમારાં આટલાં બધાં રત્નો બચાવે ત્યારે તમે ભગવાનને એક આપે કાં ?'
' તમને હસવું આવે છે, ઈશાનરાશિજી ! પણુ મારેકળીએ કળીએ જવ કપાય છે. મીની જાત્રા થાય ને આવી મહાન નગરીઓમાં રત્નમાણિકયના પરખ'દા પણુ નીકળે, એમ ધારીને મે' મૂરખે ભાર પણુ ખૃબ લીધે છે. હે ભગવાન !' પેલે! વેપારી જણે ખરેખર નિરાશ બનતો હોય તેમ લાગ્યું. ઈશાનરાશિને એની નિઃસહાયતાની મનમાં દયા આવીઃ “ સોમકાન્તજ ! મુછ ફીકર મત કરે।. ધ્ધિર તુમારા બાલ ભી બાંકા નહિ હોગા. મહાકાલેશ્વર જશે કે નહિ? '
“ત્યાં જવા તો તીકળ્યાો છું, બાપજી ! મહે ત્સવ છે. તા દર્શનનાં દશન થાય ને મને ખેચાર દમ્મ પણુ મળે. ત્યાં તો અનેક લોક આવવાના. મહારાજ પધારશે કે નહિ ?'
“ કયું નહિ ? ભોજસાગરસે' વાપસ પ્ધિર હી જનેવાલે હુંય. ચાલીસ રેજકા મહોત્સવ હય. દેશવિદેશ સે જેગ'દર, વિદ્દાન લેક, કવિજન સબ કેઈ આવે'ગે.'
“ આપ જશે! કૈ નહિ, ઈશાનરાશિજ ?'
“કયું નહિ? હમ ભી ચલેગે' ! ' ર
“તો તો દીક, બાપજ ! તમારી સાથે સાથે જ હું પણુ આવું, નગરીમાં તો ખેચાર રે।જનું જ કામ છે.
' નગરીમાં કીધર ઠંહરેગે ? '
' છે. અમારા એક મિત્ર છે. શ્વેતપાદ દેરાને। જ છે.” તબ તો અચ્છા--ારાનગરી મે' વારાંગના લેક “. અમાંખમેસે' કણીકી તરહ લોકસે' દમ્મ ઊઠા લેતે. '
ર ' અરે ! બાપરે! હું તો કોઈની પડખે જ ચડુ' નહિ ને. સાંભળ્યુ' છે, મહોત્સવમાં કણોટરાજ સોમેશ્વર આવવાના છે, ચેદિરાજ વણુ મહાકાલેશ્વરને ચરણે મોક્તિકમાલા ધરવા આવવાના છે, અને અવ'લીનાથ તો હશે--ખ્યાતિ સાંભળી છેધારેશ્વરની કૈ પોતે જેવા કવિના, જેવા કાવ્યના તેવા રનના % પરીક્ષક છે. એટલે બાપજ ' મહે।ત્સવ ઉપર ઉજ્જેન જવું છે ! ' -"
દામોદર સે।8મકાન્તના શખ્દે શખ્દને તોળી તેોળીને તપાસી રહ્યો હતો. એને વહેમ તો પડયો % હતો કે આ કર્ણાટનોા કેઈ ગુપ્તચર લાગે છે. એણે શ્વેતપાદ દેશનું નામ તો ભુલાવામાં નાખવા માટે લીધું હતું.
“વો દિન અખ કહાં હય, સોમકાન્તછ ! વો દિન ગયે, ' ઈશિાનરાશિ ખોલ્યો. “ વો દિન જખ ભોજરાજ ખાલી હીરને ફોરને કુ તીકલતે, તે બેચાર સહસ્ત્ર સુવર્ણ: દ્રમ્મ, ધધિરઉધરહી અકિ'ચન જેગ'દરકુ, કવિજનક, આતીન્તી કેઈ વિદેશી પ૫'ડિતપ ક્તિકુ --દેનેલેનેમે' ચલે જતે. વે। દિન ગયે !'
“ગુરૃજી ! એમ કેમ ખોલ્યા? અમારા દેશમાં તે કાશ્મીરથી કૉંકણુ સુધીના પ્રવાસી પડિતો આવે છે. બધા એક જ વાણી ખોલે છેઃ નમરી ધારા, રાજન ભોજ; સારા ભારતવષ'માં એની તુલનામાં કોઈ ન આવે. '
' હય--ભારતવષમે' ભી--દુસરે રાશન તે હય-ચેદિરાજ કણુદેવ જી ખ્યાતિ સુતી «ય. કાસ્મીર દેશ કે અનંતવર્મા કી પ્રશસ્તિ ભી હોતી હય. અભી--અભી--મુછ પાટણુ કૈ લિયે ભી લોક બોલતે હુય--રાકન બડા પરાક્રમી હય. મગર યે ભો।જરાજ તે! ભે।જરાજ હય. ધારેશ્વરકીઃ ૪ીતિકી બાતમે' કોઈ રાજલે।ક ઉસકી સામને ખડે નહિ હો સકતે. યેહિ સચ્ચ હય. મગર મૅ તો હી કહ રહા યા કિ અભી વે દ્નિ નહિ જને કોંકણુવિજય કે દિન થા. એક' રોજ મે' કેટી દો કેરી દ્રમ્મ નહિ ખરચતે તો રાજામુ નિંદ નહિ આતી થી. વે! દિન થા. આજ યેહી દ્નિ નહિ હય--”'ર હોય--હવે દિત તો કૈસા હી આતેન્નતે. પણુ દાત કરી કરીને સુવણું ધટાડયુ' એ મહારાજને કવિજને તા અમૃતવર્ષી સુધાકર સાથે જ સરખાવે છે નાં? મણારાજતી મુખમુદ્રા પણુ મહાકાલેશ્વરતા શિરમાં બિરાજતી ચ૬કલાનું તેજ ધારે છે ! એ કાંધ નેવીતેવી વાત છે ? '
“ હય--હય--હય, નહિ કયું ? ભેોજરાજ ભારી દાની ણય, સે।મકાન્તજી ! અવ'તીપતિી સાથ અભી તક તો વિના વીર વિક્રમ કેઈ કી તુલના નહિ હેોતી--મગર યે તો દિન૪જી ચડતીપડતી ૪ બાત હય. આજથી ૬સકા પહેલાં તમે આવ્યા હેત તો તમારાં રત્નો એક ગુલચ'દ્રજ દ'ડાધીશ જેવો કે!ઈઈ ઉપાડી લેત ! '
“ કુલચદ્રજીનું નામ તો! સાંભળ્યું છે. બહુ પરાકમી છે. એમણુ જ પાટણુની રાજલક્ષ્મી ધેર આણી નાં ?'
“ આણી છે ને વળી ફરી પણુ આણુશે. કુલચદ્ર છે ત્યાં સુધી ધારાનગરી તે અજિત છે. એતી ગજસેના જ્ેરધ ને જ અતેક ધરતીપતિએ ક્રજ્ટે છે !'
' મારે એને પણુ રત્તમાણિકય બતાવવાં છે. કહે છે, તુરંગ, તરણી, ને તરલરત્નતો એની જખરી પરીક્ષા એની પાસે છે ! '
જવાબમાં ઈશાનરાશિ ભેદભરેલું હસ્ચે।.
“કેમ ગુરુજી! હસ્યા ?”
“ હસવા જેવી જ વાત થઇ નાં ?'
હ શું ?'
“ કુછ નહિ--આદમી ભી ન્નેગભ્રણ હેતે--ઠીક હય--”
' હાં, ણાં, ફુલચ'દ્રજ પહેલાં તો સાધુ હતા--એ તેજાણીતી વાત છે. '
“ સાધુ ભા કેસા? સારે દેરામે'--બિના જનમન્નેગ'દર કાઈ ઉસકી શક્તિ સાથ મુકાબલા નહિ કર સકતે, જબ્બર તપસી. શરીરને તો માખણુના ગોળાની પેઠે વાળેલું--મનને હાથમાં રાખેલા આમળાની પેઠે સાચવેલું. અજ વે સેનાનાયક હય. ડીક હય. આપ ખડે પરાક્રમી હય. માલવને એણુ મહાન બનાવ્યું છે. પણુ એની દેવી સંપત્તિ કચાં ? અને કટલી ? આજ રાજની કન્યા પદ્મશ્રીની એક તજની ઉપર એ નાચે--એવી એની દરા છે--જનમજેગ'દરની ! '
“ પણુ ત્યારે મહારાજને તે! ગમતી વાત હશે નાં ?'
“ ચાલે! જવા ધો--આપણે શું કામ છે, સોમક!ન્તજ ! મહારાજ ભોજરાજ તે] નહિ ખોલે--નથી ખોલતા--એ વાત પસ'દ નાપમ'દ કાંઈ નહિ કરતા હોય--પણ રાજકુમાર જયસિ'હનુ' મન ખાટું થઈ ગયું છે. ચાલેો--જવા દો-સસારની વાત--*
' જાવા ઘો ત્યારે, પ્રભુ ! આપણી વાત ચલાવે।. મારી પાસે એક પૈ।'ખરાજ છે, ગુરુજી! મહારાજને બતાવું તે તે પાછું નહિ આવે. એટલે સવારે આંહી જ શ કરચરણેું ધરીને પછી જ નગરીપ્રવેશ કરીશ ! ભગવાન ર'કરની કૃપાથી જ હે સાનજેતાજે નગરીપ્રવેશ કરી શકું છું ના ? જય ભોળા ! જય બમ્, જય મહાકાલેશ્વર !'
“ નગરી મે કબ તક ઠંહરેગે ? ?
“ એકાદ અઠવાડિયું તો થશે, ગુરુજી ! પાછા આપણે ઉજજયિતીમાં મળીયું. તમે ત્યાં કચાં હશે, ગુરુજી ? '
“ ચ'ડિકાશ્રમ હય. પ્ધિર મઠંપતિ મોનિરાશિ ઘય.' . .' એમ ! ત્યારે હુ મે! શાધી કાઢીને પણુ તમારાં દશન કરી જઈશ. '
ખન્ન પાછા શાંત થઈ ગયા. દામોદરે રાહ જેઈ પણુ જાઈ કાંઈ ખોલ્યું નહિ. આ કયાંકનેો ગુષ્નચર છે ને આંહીં આવેલ છે એ દામોદર સમજ ગયે।. સાધુ ધશાનરાશિ ભોળે।ભલે ભદ્ર માણુસ લાગ્યે।. તે એની કઈ વાતમાં કાંઈ સમન્યો હેય તેમ લાગ્યું નહિ.
ખન્નેને ચૂપ થઈ ગયેલા જ્નેઈ દામે।દરને હવે સાંભર્યું 8 ફાતિક હજી આવ્યે! નથી.
કાતિકની રાહ જેઈને આંહી' ખેસવા કરતાં તેને રસ્તે જ સામે જવા મારે તે બહાર નીકળ્યો.