shabd-logo

મહરાજ ભેજને! પ્રત્યુત્તર

2 November 2023

3 જોયું 3

સૃહારાજ ભોજ “ સરસ્વતીકઠાભરણુ 'તા ભતગ્ય પ્રાસાદતી ચ'્રશાલામાં ખેઠા હતા. સાંધ્ય સમય હતો ર ગબેરંગી આકાશ ખીલતું આવતું હતું; ચ'દ્રાવતીથી પાછો ફરેલ ઉદયાદિત્ય શિલ્પી ગણુધરતી વાત કહી રલો હતે. જુમા જયસિંહ, #& રાજમાતા કુસુમવતી, રાજમહિષી લીલાવતી ગો એકષ્યાન બનીને એ સાભળી રહ્યાં હતાં. પજથ્રી પાસેના એક ખ'ડમાં ગૃપચુપ ખેસીને ચારેતરફ વિસ્તરતી નેર્સગર રૌભાને આંખથી નિહાળી રહી રતી અને કાનથી ચદાવતીની ગૌરવગાથા સાંભળી રહી હતી. એ પોતાના ખ'ડમાં એકલી જ થતી. એનું ચિત્ત કુલચ'દ્રના સમાચાર મેળવવા અધીરું બન્યું હતું.

' મહારાજ! કુમારે પૃણુ પાકે તે! ચહ્રાવતીમાં દૂંધવે આરસ પાથયો હતો અતે નગરને અદ્ભુત બનાવી હતી; પણુ દડનાયક, રોલ્પી ગણુધર, ને જગદ'બા સમી વિમલની પત્નૌશ્રી--એમણેું તો વિશ્વકમાં આવે તો એ પષુ બેવડી થંભી જાય એવી સનોહારી દિવ્યરચના ઉપાડી છે. એહોહે। ! ગણુધરે ત્યાં શું દપણુકન્યાએ। મૂકી છે ? એક જુએ ને બીઝભૂલે; અને એવી તો ભવ્ય સ્તમ્ભાવલિ પ્રગટાવી છે ક ઈદ્સભા પણુ એની પાસે તુચ્છ લાગે. દડનાયક તો અમર થઈ ગયે।. ગણધરે એને જુગજગાંતરનેો આ પૃથ્વીનો શણગાર ખનાવી દીધો ! ”

“ મે' સાંભળ્યું છે ઉદ્યાદિ દેત્ય, કે હૈહયરાજ પણુ એવી % ચારું નગરી કરી રહયા છે; એક અતિભવ્ય ઉત્તુંગ મદિર પણુ એમાં રચાવવાના છે, એવું મંદિર કે જેની પાસે કર્ણાટના કવ્યાણુનગરનાં મ'દિરે પણુ કુદ લાગે !”

' એ ઉત્તુંગ મ'દિરનો ભેદ વળી જુદો છે, મહારાજ ! ' ઉદયાદિત્ય બોલ્યો. “ માલવને મ'દિર્‌ રચાવવાનું આહ્વાન આપવા માટે એ તૈયારી કરે છે !'

“આહવાન આપવા માટે? શાનું આહવાન ?

“એમ કે કાં તમે રચાવે।:--નતહિતર હે રચાવું; તમે મદિર શરૂં કરો--તે જ મૃઠતે હે પણ શર કરું ; બેમાંથી નેના! મદિર ઉપર પહેલો કલશખ્તજ કરકે--તેનો રાજમ'ડલમાં વિજય"્વ% કરકવથો કહેવાય ! બીજે આવીને એને નમે !'

“તા માલવ શિલ્પીએએ કવ્રાં સરસ્ત્રતીકઠાભરણુ, મુંજસાગર, ભોજસાગર, મહાકાલેશ્વર, સિપ્રાતરગ--એવી અનેક કૃતિઓ રચી નથી કૈ એવા આહવાનની આપણુને નવાઈ હૈય ?' જયસિંહે કહ્યું: “ હેહયરાજનું એવું સ્વપ્ત તો એન «૮ ભારે પડશે !'

“ પષ્યુ ઉદયાદ્ત્યિ ! અવ'તીએ તે। મા સરસ્વતીનાં મહામોલાં શ્રેતવસ્રને શણુમારવામાં ગૌરવ માન્યું છે. એનું સામર્થ્ય તો શખ્દ્ઉપાસનામાં છે. જુગના જુગ ભલે વીતી ન્નય---ભલેને પ્રનનેો કાસ થઈ જય--પણુ શખ્દ કાંઈ મરે? એને કાણુમારી શકે? એને શી રીતે મોટો ૨ સમર્થમાં સમર્થ ડિ પણુ ણી શકે? વિશ્વમાં ન્યાં સુધી માનવ છે, માનવના હેદ્યમાં જ્યાંસુધી રસ છે, અને પૃથ્વીના પટ ઉપર ન્યાં સુધી કવિતા છે --ત્યાં સુધી તો અવ'તી અમર છે! લેહયરાજ ભલે ઉત્તંગ મ'દિરે। ઉઠાવે--માલવની મહત્તા તો એની વિદ્યાસભા, એની કનકસભા,એની કવિસભા--એમાં રહી છે. આપણે ભારતભરના શિલ્પીઓ, નતિકાઓ, વારાંગનાએ।, વિદ્દાનો, કવિએ ।, વાદીએ, નૃત્યાચાયી સોને એટલા માટે તો અવ'તોને આંગણે નિમત્યા છે; કણુ દેવના વિદ્યાપતિ, કાશ્મીરના કવિ બિલ્હણુ, કર્ણાટનો વિજ્તાનેશ્વર, પાટણુના ગાંતિસ૨િ--ભલે સૌ આવે. અવ'તોને તો સૌ ત્યારે ઓળખશે. ધારાનગરીમાં આપણે એક છેલ્લીવેલી કનકસભા કરી લઈ એ. ઉદયાદિત્ય ! કાલની કોને ખબર છે ? ' મહારાજ ભોજરાજે આકાશ તરફ દણ્િ કર.

એ ૬દછણિમાં આવતા ભા1વેતી વિષાદછાયા કેતેઈ ઉદયાદિત્ય વિકળ થઈ ગયો,

“મહારાજ ' એમ કેમ ખોલ્યા? કેમ છેલ્લીવેલ્સા ? અવ'તી તો એક નહિ--એક રાત કનકસભાએ। ખોલાવશે. મહારા% ! કઈ અવ'તીપતિ કોઈ દિવસ હજી સુધા નિરાશ થયા *નણ્યા નથી. મુંજમહારાજને હણુનારો નિરાશ થયો થતોા--સમુ'જ મહારાજ પોતે નહિ. એમણે મ!ણેલે મૃત્યુને આનદ તે! દેવતાએ । પણુ જેઈ રલ્યા હતા. મહારા૦૮ના મૉંમાં આજે આવી નિરાશ વાણી કયાંથી ?'

“ નિરાશ વાણીની વાત નથી, ઉદદયાદ્ત્ય ! ક્ણોટ સામે ને હેઠય સામે હવે જે યુદ્ધ હશે--તે અવ'તી માટે છેલ્લું હશે, લાંમુ હશે, ભય'કર્‌ હરે, ને નિશ્રયાત્મક હશે ! '' ભોજ, હવે તો વું ] મેટા! ક ડુણાંટ [ટ શામે--ચુદ્ધ, યુદ્ધ કર્યાં કરે છે એ મને ગમું તથી હે--મને તો આજે પડિતર1૦૪ ઉવટે બરાખર સ'ભળાવી દીધું ! ' કુસુમવતીએ કહ્યુ.

“ગં કયું, કાર મા?”

પ'ડિતરાજે કહ્યું કે મોક્ષ તો મહારાજ પૃથ્વીવલ્લભ --અવ'તીનાથને[--ત્યારે જ થશે, જ્યારે મહારાજ ભે।જરા૦7 વેરશુદ્દિ કરશે; વૈરશુહદિ વિના હ્ાત્રિયનો ઉદ્દાર નહિ; વેરશુદ્ધિ વિના ક્ષત્રિયને બીન્ને ધમ નહિ; વેરશુદ્ધિ વિના ક્ષત્રિયને શ્રાદ્ધ પપ્મ નહિ, મઢારાજ ભોજર।જ કર્ાટને રોળરો--જેમ મહા21૦7 શ્રીવલ્લભને *ક્રીનગરતી શેરીએ માં ભૂ'ડે હાલે રખડવું પ છતું, એમ ન્યારે ક્ણાટના આહવમલ્લ આંહી' ધારામાં

ખડશે, ત્યારે અવ'તીના પિતૃએ પિંડ લેશે, તે પહેલાં નહિ. મન ર સરસ્વતીને કાંડે બેસવાનું ક્યારનું મત છે; એનો કાંઠા સને બહુ સાંભરે છે; હું પણુ ભિખ્ખુષ્ી થાઉ ---તો જીવનની છેલી પળે। સુધરી 'રય--પણુ મારું શરીર ક્ષત્રિયાણીનું, મન ક્રત્રિયાણીનું, આત્મા પણુ ક્ષત્રિયાણીનો. અવ'તીપતિ જે વૈરશાહ ન લઈ શ, તો. હ ભલેને સું, સરસ્વતીને કાંડે, પણ રોગવનરક વિના બીજે કચાંય મને ચૈન ન પડે તો? એટલે દે રાહ નેતી મરણુને ઠેલી રહી છું !'

“સા! કર્ષીટ ને અવ'તી તો લડતાં આવ્યાં છે ને લડરેો. પણ અત્યારે તો સોમેશ્રર આહવમલ--એતી ગજઞેનાની વાતા તમે સાંભળી છે ? અને અવ'તીને અરિદિળમાં કાંઈ એક્ટ કણોટ છે ? કર્ણાટ છે, ચેદિ છે, પાટણુ છે, ચ દેલ છે, યાદવ છે, લાટ છે, કોકણ છે--ક્રણુ નથી? હું તોકણાટને મેળવીને પહેલું પાટણુને ાઇવામી અવ'તીનું મ્ય નેઉ' છું ' ' જયસિંહ બોલ્યો. “ અને અત્યારે એ બને તેમ પણ છે. નેની વિધાએ ભારતભરમાં માન મુકાવ્યું, એવી પડિતા પત્રી પહ્મત્રી આપણે ત્યાં છે; આહવમલને પુત્ર વિક્રમાદિત્ય એ પણુ ભારતપ્રસિદ્ધ છે; અવ'તી લડતું તો હમેશાં રહ્યું છે. પણ્‌ યુદ્ધ એટલે વિજય એમ તમને કેણે કહ્યું ? વિજય તો આ જઓ, પાટણના મ'ત્રી મેળવી રલો છે--કેતળ પ્રસગે પ્રસગે પોતાની રાજનીતિ ફેરવીને. અવ'તીને પણુ હવે એ શીખવું પડશે. કર્ણાટ એ અત્યારે અવ'તી માટે સહાર્થઃ મિત્ર* છે

“આવાણી છે સિધુરાજના પોત્રતી સાંભળું ખુ? ન્યસિહ ! કુમાર ! તું આવે] સંબધ બાંધીશ નાં--એની સાથે જ અવ'તીનું ગૌરવ રસાતાળ નનશે ! ' કુસુમવતીએ કહ્યું. “પરાજિત અરિની કન્યાઓ પરમારે! લેતા આવ્યા છે-સિધુરાજે એ જ કયું હતું. પણુ અવ'તી વિજ્ય મેળવવા કન્યાએ આપે એ આન નવું સાંભળ' છું પ

* રસાતાળ ગૌરવ તો અત્યારે જઈ રહ્યું છે, મા ! પૂછે! આ ઉદ્યાહ્ત્યિત? આ સબ'ધથી તો નહિ જય !'

દર્યાદિત્ય ! શું છે ! પરમારે। ગૌરવ પણુ ગુમાવવા

મેંદા છે એમ? ર4 ખૂએ--અને ખોશે *૪--તે ભલે ખૂએ; પણુ આ રહીસહી એમની વ'શવારસાની મૂડી, જેને આધારે નાનામાં નાનો પરમાર પણુ બગલમાં સમરેર મારી, ગમેત્યાં પોતાનું યે | ધડી, જ મેળવી શકે તેમે: છેડ પષ્યુ હવે નનવા ખેડું' છે ? એમ ? આ હં ચું સાંભળ છું ?' મુસુમવતીનો અવાજ ભ૨દ્દાવસ્થાથી કાપતો હતે.

“ઉદયાદિત્ય ! શું છે ? શાની વાત જયસિ'હ કહે છે ? ભોજરાજે પૂછ્યું.

“ મહારાજથી એ વાત કયાં અજણી છે ? પરમારેના ગૌરવમાં કેઈ ક્લ'ક નહિ પેસે--તો પરમારે પૃથ્વી તો પામતા આવ્યા છે ને પામશે;, પૃથ્વી તો રાજાઓને મળે, રહે, પળે, વળી આવે ને નય; પણુ જે વખતે, મહારાજ ! ભવિષ્યમાં-તમે કહ્યું નાં શખ્દ અમર છે ? એટ્લે કહું ષ્ઠં-કે ભવિષ્યમાં -પ્રધ દેવીપુત્ર બિરદાવલિમાં પદ્મશ્રીને, કૃલચ'% જતિની ભાર્યા કહીને વણુ વશે, . લારે ઉન્જેનને। ધણી ભલે ગમે તે હેય, પષ્મુ તેનું માં ભારતભરના રાજરાજેન્દ્રોતી સભામાં આવડુ' થઈ “શે ! મહારાજની ૪ીર્તિ તે। સાત સમુ પાર ગઈ છે--એમાં આ ક્લ'ક ઉશે તો એ પણુ સાત સમુદ્ર પાર જરે. પરમારાથી આ ગોરવદાનિ સહી નથી જતી, મહારાજ ! જયસિષ એ વાત કહેતા લાગે છે ! પૂણુપાલને પણુ એ લાગે છે !”

કુલચ'દ્રમાં, ઉદયાદિત્ય ! ક્ષત્રિયની મછત્ત્વાકાંક્ષા છે; આજન્મ સહાની રખુકુશળતા છે: એ દેખાય છે જતિ જેવે --પણુ એ જન્મ્યો છે રાન્ન જેવે। !'

“ પણુ તેથી શું ? એથી એ કાંઈ પરમાર બને છે, એમ કોઈથી પરમાર થવાય છે ખરું? એ શું પરમાર છે ભોજસજ ?? કુસુમવતીએ ટકેર કર્યો.

“મહારાજ ' આ અવ'તીનું સિહ્મસન માત્ર સિ'લુરાજનું, મુંજરાજનું કે ભોજરાજનું તથી. ભારતભરમાંઆંહી'ના સિસાસેમની અનોખી વિશે: . એના । ઉપર વીર વિક્રમની છાયા છે. પાટણુમાં એક પ્રસ'ગ--સહેન નછિ જેવો જ--બન્યો તો, આટલે! ૪--કે વારાંગના રાણી યપ. પણુ બીજે દિવસે દ'ડનાયકે ચ'દ્ાવતીમાં આરસની ઉપાસના શર કરી દીધી ને અમાત્યપદ કે”? દીધં. આનું નામ તે રાજવ'શી ગૌરવની પ્રતિષ્ઠા માટે સવષ્ત્યાગની શક્તિ. પરમારવશી ગૌરવને પણ જેને મહારાજ હાનિ પહોંચાડે--તો મહારાજ! આપ અવ'તીનાથ છે1, વિદદાન છો, સર્વ છે।--અમારી સમરૈર તમારે ચરણે પડી છે--પણુ ભગવાન નીલકકેશ્વર આ ઉદયાદિત્યિને તો એવે પ્રસ'ગે પોતાના સાન્નિષ્યમાં માળા ફેરવવા આપે એટલે એનું મરણુ સુધરી ગયું. સાધુ સ'સારી બને એ જ મઢાપાતક ! એમાં પાછે દિગ્વસ્રીઃ અને મહારાજ ભોજનતી કન્યાનું એ પાણિમ્રડણુ કરે--પછી કઈ પરમાર ચોહ્દા હાથમાં માથું લઇને, આ રાજકૃમારી ને ૦૮તીડાનાં છે1કરાંતી પાછળ ચાલશે ખરે કે ? ' “પણુ એવું રલચ'્રનું--આંહીં છે શું ? ક્લચ દ્રે પાછું નવું જોઇએ ત્યાં, જ્યાં એનું સ્થાન હતું ! ' જ્યસિહ ખોલ્યે।. 'ભોાજરાજ ! પાટણુમાં તો છડેચોક વાત ચાય છે કે અભ'તી પડર, કારણ કે એતે ત્યાં વિદ્યા, વિત્ત ને વારાંગના ત્રણેનો વિવેક નથી ! ' કુસુમવતીએ કલ્યુ': “ ઉવટ 'પડ્તિરાજ તો કણે છે કે જેને ૩મ કાંડમાં શ્રદ્ધા નથી એવા આ પ્રચ્છન્ન તાસ્તિક્રોને મહારાજે ભેગા કર્મા છે તો ભલ્ષે ભેગા કર્યા--પણુ ભગવાન સહાકાલેશ્વરને ધ્વજદ'ડ મને કાંઇક અશુભ વાત કહ૩હીરલોકજછે! ફલચ'દ્રનું આંહીં સ્થાન ન હેય, બે! રાજ |! ' પ'ડિતરાજ ઉવટ સાનવાર્તા કહેવા આવ્યા છે એ સમા-ચારે ૨ રાજમાતા ને સ ગાહારાણી લીલાવતી ઊઠીને અ'દર ગયા.

ભોજરાજ ઉદ્યાદ્ત્યિનાં વેણુ સ'ભારી રહા હતા--અને

લુ ત્તર આપવા જતા હતા એટલામાં જ દારપાળે પ્રવેશ કચ.

“ મહારાજ! એક ઓડી--ઓડી શું? રણુન્દ્ર આવ્યે

છે. કુલચદ્રજતો। સ'દેશો એની પાસે છે. મહારાજને હમણાં નં હમણાં આપવાનો છે !'

સો આ સમાસારે ચમકી ગયા. કુલચ%, દધિપદ્ સ ડલ

તરફ ગયે! હતો એ સોને ખબર હતા. પણુ ત્યાં યાદવરાજ

સાથે યુદ્ધ શરૂ થયું--કૈ લાટના ત્રિલાચનપાલ વિષે કાંઈ છે

કે શું છે--સૌ ન્નણુવા આતુર બનતી ગયા. “ એને ઉપર

મોકલ, “ન !' મહારાજે કસું. થોડી વારમાં જ રણેુન દોડતો ઉ૫૨ આવ્યે. પણુ એ

મહારાજ બો%ર।જનતી સમક શય તે પહેલાં જ પાસેના ખ'ડમાંથી એક અવાજે એતે રોક્યો. “ રણેન્દ્ર ! તું કયાંથી આવે છે? અને આ શું? તારા માં ઉપર નૂર કૈમ નથી? કાંઈ ભયકર સમાચાર લાવ્યો છે? ફુલચદ્રજ કયાં છે ? છે તા સૌ સારા સમાચાર નાં ?' પવાશ્રી એને રોકીને આતુરતાથી પૃછી રહી હતી.

' અરે ! દેવી---દેવી ' કાં છે મહારાજ ? મારે એમને સ'દેશો આપવો છે. ઝુલચ'--ત્યાં મૃત્યુના મૉંમાં છે. એક પળ પણુ અત્યારે એક વરસ નેવી છે. મને જવા દે !' રણુન્દ્ર ઉતાવળે ખોલ્યો. અને તેણુ જવા માટે પગ ઉપાડયો.

“પણુ સદેશે શે છે ?' પહાથ્રીએ એને રોકયો.

“ અરે ! મહારાજ કચથાં છે ? તમે મને અત્યારે રોકો ' મા, દેવી ! મુલચ'દજ% વેરાયા છે ! '' ઘેરાયા છે ? કેણું વેર્યા છે ? ' રબુન્દ્ર જવાબ આપ્યા વિના જ અદર દોડબો.

પડ્ાત્રી પણુ એતી પાછળ દોડીને પાસેના ખંડમાં વાતચીત સાંભળવા ઊભી રહી ગઈ. એનું હદય ધ્રજી રહ્ય હતું. મત ગભરાઈ ગયું હતું.

“શું છે, રણુન્દ્? ફકલચદરજી કયાં છે ?' મહારાજે રણેન્દ્રને જ્નેતાંવૈ'ત જ પૃછ્યુ.

“ મહારાજ ' ફાઈ કહેવાની વાત નથી--કુલચ જ ધેરાયા છે !' રણેન્ડ્રે નમીને જવાખ વાળ્યો. તેણે મહારાજના હાથમાં સંદેશો આપ્યેઃ.

“ઘેરાયા છે ? કોણે ધેયા છે ? પોતે કયાં છે ? '

“ મહારાન૪ ' ત્યાં સેટ્કા ને મહીસાગર વચ્ચે સ્તમ્ભનકના આચાયે વેયા લાગે છે; મહીસાગરનાં કતર માંથી નીકળાય તેવું રક્ુ' નથી !'

“પષ્યુ પોતે ત્યાં--કયાંથી ?'

“ સિદ્ધપુર માતૃશ્રાદ્ કરી, પાટણ થઇ પાછા ફરતાં આ દશા થઈ છે. દેવસ્થાનના પુસ્ષાને કાઈ જનું ધર્મ વેર લાગે છે; કે પછી સાધુ સંસારી થયા એનું મનમાં લાગ્યું હેય; ગમે તે ઊય, પણુ યાં સ્તમ્ભનક પાસથી નીકળતાં બરાબર ઘેરાયા છે. કોતરો, જ ગલે, અને ટેકરીએથી ચારે તરક 6હકાયલી નેળમાં સેનાપતિ સાઢાના જેવી"અવસ્થા થઈ છેં. મહારાજ એટલા માટે સ'દેશે મોકલ્યો છે ! '

“દામોદર કથા છે, ઉદયાદિત્ય ? ' મહારાજે અચાનક પૂછ્યુ. “દામોદર તે, મહારાજ ' આપણી આગામી કનક-સભા રિ એ ર સો કરે ! મારી સાધે ચડા વતીથી પાછો ફર્યો. પછી તો આંહી' જ છે !”

“ એતે ખેલાવો તો ખરા, આ છે શું? સ'ધિમાં આ દૂષણુ કયાંથી ? પાટણનું તો આ કામ નથી નાં?”

એક માણસ દામે।દરને ખોલાવવા ગચો.

મહાર।*૮ બભોજરાજે કુલચ દનો *સહદેરો વાંચવા લીધે. વાંચીને ઉદયાદિત્યને આપ્યો. ઉદયાદિત્યે જયસિંહના સાથમાં આપ્યો.

' સઢારાન !” રણેન્દ્રે હાથ જેડચા; “ કુલચ'્રજને બચ।વવા હય તો તરત જ નીકળવું જેધએ. પછી નહિ બચે ! ' ભોજરાજે ઉદયાદિત્ય સામે નેયું. ઉદયાદિત્ય બોલ્યો નહિ. એના ચહેરા ઉપર અર્થભયું મોન હતું. જયસિંહ શાંત હતો. રણેન્દ્ એ ભેતાં ગભરાઈ ગયે.“ પ્રભુ !' તેણે ઉદયાહ્ત્યિને કાથ નતેડયાઃ કહ્યું “ કુલચદ્રજ ભૂખ્યા ને તરસ્યા ખેઠા છે. જ'ગલ વીંધાય તેમ નથી. કોતરો ચડાય તેમ નથી. માણુસોએ ટેકરીએ ટેકરી ને ચુફાએ ગુફામાં પડાવ નાખીને એમને ધેયા છે. બહાર નીકળે તા વીધી નાખે--અ“દર રણે તો! ભૂખે મરે. જે કરો તે ઝટ કરે. તાત્કાલિક મોટુ સેન્ય મોકલે ! ”

“ એ તો તને એમ લાગે, રણેન્‍૬ ! તને યુદ્ધનો અનુભવ નહે નાં--એટલે. કુલચ%રજનેો વાંકો વાળ કરનારો હજી સુધી તો કોઈ જન્મ્યો નથી !' ઉદયાદિત્યે કહ્યું: “ વીરનાં ને સિંહનાં કચાય ટોળાં ભાળ્યાં છે ? એ તો એકલા લડે ને એકલા સંચરે !'

' અરે પણુ, પ્રભુ ! મહારાજ---મહારાજ !--' રણુન્દ બે હાથ નેડીને ખેબાકળે। બનીને બોલી રજો હતે.

મહારાજે ઓજ સ'દેશાના શ્લોકની છેલ્લી *પ'ક્તિ ફેરવી, સ'દેશે। પાછો રણુન્દ્રના હાથમાં આપ્યે।.

રણુન્દ્ર! આ સહેશે તું પાછો લઈ ન્ન !'

' મહારાજ ! સ'દેશે લઈ જવાને છે ? અને સૈન્ય ?'

“ સદેશે લઈ ન્ન. એ સ'ેશામાં મહાન સૅન્ય પણુ છે !'

અરે ! પ્રશુ ! મહારાજ ! મલારાજ !--' રણેન્દ્રના સ્વર્‌ આત્ત ખની ગયે.ત્યાં પવ્મશ્રીએ પ્રવેશ કો, ' | મહારાજ! [ક આપની પુત્રી આપની પાસે એક ભિક્ષા માચુ.

' પવાશ્રી ! રા“્નએઓ ને પુત્ર કે પુત્રા હોતાં નથી, ' ભોજમ૦૮ બોલ્યાઃ “ પુત્ર કે પુત્રી રાજને હોય છે; તું ભોરજની પૃત્રી નથી, તું અવ'તીની પૃત્રી છો ! અવતીની પુત્રીઓ [ભિક્ષા માગતી નથી !”

એ જ વખતે દામેદરે પ્રવેશ ક્ષો, નબરન્ક્ને આંહા' *નેતાં જ કુલચદ્રતી અવસ્થાતા સમાચાર એ પામી ગયે. પોતે કાંઈ ન્ણુતો ન હોય તેમ, કઈ ન્નતનું મુતૂહલ, શકા, ક આશ'ક! ક ગભરાટ 3 ૃત્રિમ ઉપેક્ષા કાંઈ કહેતાં કાંઈ પૃણુ બતાવ્યા વિના મહારાજને નમીને હમેરની જેમ એ શાંતિથી ખેડે.

“ મહારાજ ! મને સ'ભાર્યો ? ડં આપણી કનકસભ! --'

“દામોદર ! પાટણું સ'ધિમાં કાંધક દૂષણ ઉત્પન્ન ર લાગે છે. ઉદયાદિય હમણાં પાટુ પ્રતિ ન્નય છે. તારે સમાચાર આપવા હોય તો તું નલટદી અવ'તી છોડી શ. |તિકર્વામી કયાં છે? ' ભેોાજરાજે કહ્યુ.

“ ફક્ષચ'દ્રજ સાથે પાટણમાં; પાટણમાં એમને યોગ્ય સત્કાર થાય એટલે મે' મે।કલેલ છે. મશારાજ કચ્છમ'ડલમાં રા, એટલે વખતે કુલચદ્રના વીરત્વનેો સત્કાર ન થાય તે! નાણકનાો ઝઘડે! જાગે. કુલચ%્રજએ પાટણુ લૂટયું હતું એ સ'ભારીને વખતે એમનું કોઈ અપમાન કરી ખેસે, માટે મે' કાતિ કને નાં મોકલ્યો છે. કુલચદ્રજનું પાય્ણુમાં ક્રાઈએ અપમાન કર્યું છે કે ચું ? સધિમાં દૂષણુ કેણણુ કર્કુ છે, મહા- ' રાજ? રી રીતે દૂષણુ થયું છે એમ કછો છે? મહારાજને લાટના કાંઈક સમાચાર. આપવા જતો જો, રુ લાટવાળા પાછા કાંધકે સળવળ્યા છે. યાદવરા।ન---કૈ કાટ એમાંથી એકની સહાય એમને મળી લાગે છે ! '

શું દૂષણુ છે--આ રણેન્દ્ર તને કહેશે ! '

' પ્રભુ ! કુલચ' “રજને ત્યાં સેઢિકા ને મહીસાગર વ વચ્ચે ધેર્યા છે ! ' રણેન્દ્ર બોલ્યો.

“ ઘેર્યા છે ? કેણણે ઘેર્યા છે ?' દામોદરના અવાજમાં આશ્ચર્યનો પાર ન હતે. ' કવાંતી ? પાટણુની વાત છે ? '

“ ત્યાં સ્તમ્ભનકની પાસે; ત્યાંના આચાયે કલચ %ૃજને ઘેર્યા લાગે છે !'

' આચાયે કુલચદ્રજને ધેયો ? ' દામોદરે હાથથી નવાઇ પામતો હેય તેવો અભિનય કર્યો. “ આપણું આચાય જને કહેવરાવી દઈ એ--માને તો. આ તો તમે ધમસ્થાનતી વાત કરી. હવે એમાં પાટણુથી માથું ૨0 રીતે મરાશે ? પણુ એણે શું કામ ધેર્યા છે ? ખબર છે તને કાંઈ ? ' રણેુન્દ્ર કાંઈ ખોલ્યો નહિ.

' આ ધર્મ --ધમના ઝધડા, મહારાજ ! મને તો એમ થાય છે કૈ હવે બધા ધમ ને માનવા માંડુ' ! આ તે ત્યારે લાટ તરકની લડાઈ નથી લાગતી, કે નથી પાટષ્યુની વાત જણાતી; આ તો વળી જુટી જ વાંત નીકળી. આ ધર્મ ધમંતી અચિહિષ્ણતાની વાત લાગે છે. મુલચ%્રજી પાસે વખતે પ્રતિત્ના કરાવશે--ફરી સાધુધર્મ સ્વીકારતાની ! આંહી'થી કેઈ ધર્મવિશારદ પુસ્ષને મોકલીએ એ રસ્તો છે, મહારાજ ! '

' અરે પણુ, પ્રભુ ! ત્યાં ઝુલચ'દ્રજી હરક્ષણે . મૃત્યુ તરક ધકેલાઈ રહ્યા છે !' રણેન્દ્ર બોલ્યે.પદ્મશ્રી રશેન્ના અ આ વાયૅયે ક કપી ઊડી. તે સાંભળીને સઘન કરી ન શકતી હોય તેમ એકદમ ખહાર દોડી ગઈ

“કહે તો હું પોતે જાઉ, મહારાજ ! ' દામોદર હાય જેડીને ખોલ્યેઃ “ પણુ મારું માનશે ખરા? ન માતે તો ? ધર્માચાર્યો તો કહેશે, અમે કુલચ'દ્રજને એમના પાતક માટે --ને એમના ઉદ્દાર માટે આ પ્રાયશ્રિત્ત આપ્યું છે. આમાં તો કેઈ ધમ વિદ્ની જરૂર છે, મહારાજ ! આપના વિના ખીન્ને કોઈ આ પ્રશ્નનો ઉકેલ નહિ લાવી શકે. આમાં પાટણનો કાંઈ દોષ નથી. પાટણનો કાંઈ દોષ છે, રણુનદ્ર ? '

' ના, ' રણેન્દ્રે ઉતાવળે જવાબ વાળ્યો, એને અત્યારે ઉતાવળ થતી. વાદવિવાદ કરવ એ માગતો જ ન હતો. મહારાજે રણેન્દ્ર સામે જ્યું: “ રણેન્દ્ર! ત્યારે એ સ'દેરી। તું લઈ જ !'

( મહારાજ--!' રણેન્દ્રા અવાજમાં ઘેરે! શેક હતો. દામોદર ચમકી ગયે.

“એ સદેશે લઈ જા--!? ભોજરાજે ફરી કહ્યું. રણેન અત્યત શોકાતુર થઈ ગયો, એક વખત એણે ફરી હાથ જેડયાઃ “ મહારાજ ! આવે સેનાપતિજ--'

“ એ સદશો કુલચ'દ્રજને આપવાને છે, રણેન્દ્ર ! નન.' ભોજરાજે અત્યત આગ્ાવાહી સ્વરે કહ્યુ: “ અનુચરતું કામ પૂછવાનું નથી; શખ્દને લઈ જવાનું છે, ન જે શખ્દ મૂકયો છે--એ શખ્દમાં સેકડો શેનિકે છે, નન.

રણુન્દ્ર નમીને ચાલતો થયે. પણુ એના પગ ભાંગી વયા હતા.

38
લેખ
કર્ણાવતી
0.0
"કર્ણાવતી" એ ઐતિહાસિક કાલ્પનિક માસ્ટરપીસ છે જે વાચકોને પ્રાચીન ભારતની વાઇબ્રન્ટ ટેપેસ્ટ્રીમાં લીન કરે છે.  15મી સદીના કર્ણાવતી સામ્રાજ્યની પૃષ્ઠભૂમિ પર સેટ કરેલી, આ નવલકથા ષડયંત્ર, રોમાન્સ અને રાજકીય ઉથલપાથલથી ભરેલી મનમોહક કથાને વણાટ કરે છે. વાર્તા પ્રબળ ઈચ્છાશક્તિવાળી નાયક, પ્રિન્સેસ મીરાની આસપાસ ફરે છે, જ્યારે તેના પિતા, રાજા, પાડોશી રાજ્યના વારસદાર રાજકુમાર દેવ સાથે તેના લગ્નની ગોઠવણ કરે છે ત્યારે તેના જીવનમાં એક અણધાર્યો વળાંક આવે છે.  આ રાજકીય રીતે પ્રેરિત જોડાણ બે રાજ્યો વચ્ચે શાંતિનું વચન ધરાવે છે, પરંતુ મીરા તેના ભાગ્યને એટલી સરળતાથી સ્વીકારવા તૈયાર નથી.  તે એવા સમાજમાં પોતાનું વ્યક્તિત્વ દર્શાવવા માટે કટિબદ્ધ છે જ્યાં મહિલાઓની ભૂમિકાઓ તેમના પિતા અને પતિ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે
1

ધારાનગરી તરફ જતાં

30 October 2023
1
0
0

નેબુમીસાંજતે। સમય હતો. નાના નાના ડુંગરાટેકરાઓમાંથી પસાર થતે, વાંકે।ચૂ'કો, અને ધારાનગરી તરફ જતો સીમનેો માગ ધીમેધીમે મુસાફ્રવિહેણા ખનતો હતો. અજવાળુ એણછું થતું હતું, અને આધેનાં દશ્યો! ઝાંખા અંધકારમાં

2

એ અજાન્યો આદમી કોન?

30 October 2023
0
0
0

શોડી વારમાં એમણું એક મહાન ગજરાજને રસ્તા ઉપર આવતે દીઠે।. એતી આગળ સુગ'ધી તેલની મશાલ લઈ ને ખે “ણુ ચાલ્યા આવતા હતા. મશાલનું તેજ રસ્તા ઉપર્‌ પડીને પાછળ આવનારને માર્ગદર્શન કરાવતું હતું. ગજરાજની આગળપાછળ ત્રણ

3

શ્તપાદને। વેપારી

30 October 2023
0
0
0

કૅદર્તકસ્વામી મુંજસાગર તરક ગયે! એટલે ચે।રપગલે દામોદર પાછે! ફર્યો. મઠ વિશાળ હતે! અને તેને કરતી થે।રતી વાડ હતી. એ વાડમાંથી કેઈ છી'ડુ' શોધી કાઢવા માટે દામોદરે એતી બીજી બાજીનો રસ્તો લીધે. દામોદર ચકરાવે। લ

4

મંજુસરમા

30 October 2023
0
0
0

કેલચ'દને જનમબ્નેગે'દર કહેવામાં પશિાનરાશિએ અતિશયોક્તિ કરી ન હતી. સાધુ હતે! ત્યારે કુલચ% નિસ્પૃહતાને જીવનકલા તરીકે પોતાતી બનાવી શકો ભતે. રાગમાત્રને મતમાં ને મનમાં શમાવી દઈ ને એણે પોતાના સ્વાન'દતી એક અનો

5

પદ્મશ્રી

30 October 2023
0
0
0

કુવિકુલગરુ કાલિદાસ, માળવી સ્ત્રીની કલ્પના કરતાં શા માટે સ્વગેગાના સોનેરી પહારેણુથી શબ્દોને છાઈ દે છે એ હવે મને સમ”નયું, દેવી ! ' “શા માટે? ' પદ્મત્રીએ જવાબ વાળ્યો. પણુ એની દડી જેઈને કલચ ચમકી ગયો.

6

ફુલચંદ્ર નુ નિશાન

30 October 2023
0
0
0

ભેસ્મલ્લે ન્યારે કહયું કે નૌકા આવી રહી છે હારે ત્વરાથી નીચે શી રીતે પાછા કિનારે પહોચી જવું--એ કાતતિકસ્તામીને એક કોયડો થઈ પડચા. ઉપર જય તો માલવના કોઈ ને કોઈ માણુસની નજરે ચડૅ. નીચે પાણીમાં ઊતરી તરતો! નય

7

અંધારી મદદ

30 October 2023
0
0
0

કેડચ'દે જે તીર ફે“ક્યું' તે બરાબર એના નિશ।નને % વીંધી શક્યું હતું. કાતિકસ્વામી હોડીને સામે કાંઠે પહેંચાડી, ૨!%કુમારીની વિદાય થવાની *રાહ જેતો ઊભે રલો સતો. રાજકમારીની સવારી એણું ધાર્યા કરતાં ડાંઇક વ

8

દામોદર ની ચિંતા

30 October 2023
0
0
0

દાસેો!દરશે ધણા વખત સુધી કાતિ કની રાદ નેઇ પણુ રસ્તા ઉપર કેઈ આવતું હેય તેવું લાગ્યું નછિ. તે ચિતામાં પડી ગયે!ઃ ગુપચુપ છેક મુંજસાગર સુધી પણુ જઈ આવ્યો. યાં સધળુ' શાંત હતુ. એના મનમાં હવે મુશકા જન્મી, ચોક્ક

9

દામોદર કુલચ'દ્રને મળે છે

30 October 2023
1
0
0

કમાર જયસિદના અચાનક થયેલા આગમનને લીધે કુલચન્દ્ર પોતે ફરે'કેલા તીર વિષે એ વખતે વધારે ન્નણી શકયો ન હતો. પરંતુ એને અંતરમાં ૬ઢ શ્રદ્ધા હતી કે સામે કાંઠે જે માણુસ હોડી લઈ ગયો છે--તે ગમે તે હોય--પણુ એને શિક્

10

પ'ડેતરાજ ઉવટની વાટિકા

30 October 2023
0
0
0

કૅ।તિક વહેલી સવારે જગ્યા ત્યારે આશ્ચર્યચકિત થડ ગયો. પોતે ધારાનગરીમાં હતો. એને પાલખીમાં જ ગાઢ નિદ્રા આવી ગઈ હતી, એટલે શી રીતે પોતે આંહી આવ્યો એ વિષે એને કાંઇ જ ખખર ન હતી. એવી વેદના તા વણી ઓછી થઈ ગઈ હતી

11

સરસ્વતી ના મનોરથ

31 October 2023
0
0
0

' તમે, બહેન ! ગુજરાતનાં છે। એ અમારા સુભાગ્યની વાત છે, ' ક્રાતિ“ક ખોલ્યે।. “ ગુજરાતના હોવાનું ગોરવ તે મને છે, સુભટ્ટરાજ ! પણુ અવ'તીએ મને અમ્રત આપ્યું છે. મારે। દેહ ગુજરાતને, પણુ મારે પ્રાણુ તે! માળ

12

રસ્તો શોધ્યો

31 October 2023
0
0
0

કૅ।તિક સરસ્વતીની દઢતા ન્નેઈ ને આશ્ચર્ય પામ્યો થતો. તે કુલચદ્રને પણ ગણુકારતી ન હોય તેમ કેવળ અતિથિધમની વાત કરી રહી હતી. એની ગણના પ્રમાણે તો કલચ એના અતિથિને લઈ શકે નહિ--પછી એ ઘ્ારાનગરીને। દ'ડાધીશ હૈય કે

13

પ'ડેતની પુત્રો

31 October 2023
0
0
0

કર।તિ કે હવે એક વાતતે। મતમાં નિશ્રય કરી લીધો. ગમે તે થાય પણુ સરસ્વતીને અપમાનભરૅલી સ્થિતિ સહન કરવી પડે એ પરિસ્થિતિ આવવા % દેવી નહિ. એમાં પોતાના કાર્યની પણુ સિદ્ધિ હતી. એટલે એ અ'ધાર* થવાની રાઉ જેતા શાંત

14

અરે! આ તો ક્ણાવનોા સેનાપતિ

31 October 2023
0
0
0

કે।ર્તિકસ્વામીને ખબર હતી કે પોતે જે તરક જઈ રહયા તો તે તરફ સોમમપતિ તૈલીનું મકાન છે. પણુ શોમપતિ તેલી વિષે એને વિશેષ માહિતી નહેતી. સોમમપતિ તેલી ધારાનગરીને વિશિષ્ઠ પ્રકારનો ગણી રરાય એવે માણુસ હતો. એ સ

15

સોમપતિ તાઈલી

31 October 2023
0
0
0

બીના દિવસનું પ્રભાત થયું અને કાતિકસ્વામ્યો ચિતામાં પડયો. રાત તો એણું ગમે તેમ કરી આ પોતાના કદખખાનામાં ગાળી, પણુ હવે આંહી વધારે વખત થેભવું એ જ્નેખમભરેલું હતું. તે પોતાના ખ'ડમાંથી બહારના રસ્તા ઉપર આવતાજત

16

મહાકાલેશ્વર ના મંદિર મા

31 October 2023
0
0
0

કા।તિકસ્વામો વિષે દામોદરે પડિત ઊવટને ત્યાં તપાસ કરી. કાતિક ત્યાં ન હતો. આવ્યો હતો--એવા સપણ સમાચાર પણુ ત્યાંથી મળ્યા નહિ. પોતે રાજભવનમાં અતિથિ હતે. પ'ડિતને ત્યાં ”નતે જતાં તો કુલચદ્રની શ'કાતે વધારવા ને

17

ચ'ડિકાશ્રસમ॥

31 October 2023
0
0
0

સ્્‌હારાજ ભોજરાજ આવ્યા છે એ વાત થોડીવારમાં તો કણોપકણું આખી મેદનીમાં પ્રસરી ગઈ. લોડે ઉત્સાહના પુરમાં ધેલા બન્યા. દામે।દરને તો દેવરાજે સમાચાર આપ્યા થતા કે પ'ડિતરાજ ઉવટ ચ'ડકાશ્રમમાં અનુદ્ટાનમાં બેટા છે.

18

કાર્તિક છટક્યો

31 October 2023
0
0
0

પાલખી ન્યારે વિશાળ વાટિકાના એક અ'ધાશ્યા ખૂણુ।[માં અટકી, ત્યારે કાતિકે ખદાર ડોકું કાઢયું. “ કેમ ? આંહી ઊતરવાનું છે ?' તેણે ચારે તરફ દણ્િ કરી. રાજમહાલયના પાછળના ભાગની અવાવરુ વાટિકામાં તે આવ્યો હય એમ એતે

19

દામોઇદરની રત્ન પરીક્ષા

31 October 2023
0
0
0

_"પ્રુભાતમાં મહાકાલેશ્વરનાં દશન કરી આવી દામોદર કાંઈક સ્વસ્થતાથી ખેડે! હતો. એટલામાં પાસેના ખ'ડમાં થતા ખખડાટે એ ચૉંકી ઊઠયો. એણું વધારે ષ્યાન દીધું. તો કાંઈક ધીમો અવાજ આવતો લતેોઃ “પ્રભુ! આ... ઉઘાડા . . ઉ

20

ઉદચા દિત્ય

31 October 2023
0
0
0

દાસે।દરનેો ઉદયાદિત્ય વિષેનો ખ્યાલ સાચો હતો. અવ'તીતો પૂવ દિશામાં ભીલસા--કાલિદામે વણુવેલી વિદિશા નામે નગરી હતી. એ નગરી તો કાલધમ પામી ગઈ «તી. પષ્ય એના જ સાન્નિધ્યમાં એક તઃક ભગવતી નમદાથી રક્ષાયેલું અને બી

21

દામેદર સાધિવિયણહિક પદનેપ સ્વીકાર થાય છે.

31 October 2023
0
0
0

સ્રાગજ ભોજરાજ આવ્યા. આખુ મ'ત્રીમંડળ પ્રણામ કરતું ઊભુ' થઈ ગયું. સિ'કાસન ઉપર મહારાજે ખેઠંક લીડ]ી અતે એમના માથા ઉપર સુત રત્નજડિત છત્ર શોભી રહ્યુ, પડખે ખે સુંદરીએ ચામર ઢોળતી ઊમી રહી. દ્દાર ઉપર પ્રતિઠાર આવ

22

વામડન પંથે

31 October 2023
0
0
0

કેલચ'દ્રતે સ'દેશે! લઈ નૅ કે!ણુ જ્ય છે કાતિક ? રણેુંન્દ્ર ?' “ ના, પ્રભુ ! કઈક બીજે છે. ' “ તને ઓળખે છે ?' ' જીઈને પણ શકા ન પડે માટે કોઈ નવે। જ આદમી જતો લાગે છે. કદાચ એ તરફનો જ હશે. મતે આળખ

23

કુલચદ્ર માતૃશ્રાદ્ધ

31 October 2023
1
0
0

કુલચ'દ્ મોટા હાઠંમાડથી માતૃશ્રાદ્ધ ફરવા માટે સિદ્ધપુર્‌ જઈ રહ્યો હતો. પાટણુ અને અવ'તી વચ્ચે સ'ધિ હતી. કર્ણાટ પાછું શાંત પડી ગયેલું હતું. હૈથયો હજ સળવળતા ન હતા. એટલે કુલચ'દ્રે મે।કલેલા પાંચ, પદર, સે),

24

સ્તભંકો આચાર્ય

31 October 2023
0
0
0

દ્ટાસોદર સ"ાવતી પહોંચ્યો ત્યારે ત્યાંની શોભા ન્નેઇને મુગ્ધ થઈ ગયો. જે ચ'દ્રાવતી એણે ન્નેયું હતું--અને જે ચ'દ્રાવતી આજે એણે ન્નેયું એમાં તો આકાશપાતાળનુ' અંતર હતું. આજની આ ચ_દ્રાવતીમાં એણે ડેર કેર દડનાય

25

દામોદર એ આમેશ્વર ને શુ કહ્યું

31 October 2023
0
0
0

“બામ્રેશ્વર એકલે બીજે દિવસે રત્ન લઈ ને દામે।દરની પાસે આવ્યો. દામોદરને તા હવે સ્તમ્ભનકની વાતમાં પૂરે પુરો રસ હતે. આમ્રશ્વર ત્યાંથી જ આવી રલો હતો; એટલે ત્યાંની બધી હકીકત મેળવી લઈ કાંઈક યોજના નકકી કરી ના

26

ખેતર નો બ્રાહ્મણ અર્જુન ભટ્ટ

2 November 2023
1
0
0

અરે ! તમે મહારાજના કામે સું, મહારાજના સગા થઈ ને કેમ નથી આવ્યા ? એ રસ્તે કોઈનાથી અવાય જ નહિને. તમે આવ્યા શા માટે ? ચાલો, પાછા ફરે। ભટ્ટરાજ ! નાહકના ખે ખોલ વધુ સાંભળશે !” વિમલનેો યોદ્ધો એક ઊંચા પડછ'

27

મધરાત અતિથિ

2 November 2023
0
0
0

કલચ આવે છે--એ સમાચારે પાટણુને ખળભળાવી મૂકયું ઉતું. એ તો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર આવતા હતો--તે પાટણ તથા અવ'તી અત્યારે તો ગાઢ મેત્રી “નળવી રહ્યાં હતાં, વળી સાંધિવિત્રહિક દામોદર પણુ ત્યાં અવતીમાં ખેઠે।

28

મંત્રણા સભા

2 November 2023
0
0
0

કેલચ'દ્ આવે છે એ સમાચારે જેમ લોકને ઉસ્કેયા હતા તેમ એ સમાચારે રાજમત્રીઓને પણુ ઉશ્કેયો હતા. પાટણુના રાજમ'ત્રીએ આ વાતને। ઉકેલ લાવવા રાજદરબારમાં ભેગા થયા હતા. મહારાજ ભીમદેવ કચ્છમાં હતા. મહારાણી ઉદ્યામતિ જ

29

કુલચ'દ્ર સપડાયે

2 November 2023
0
0
0

પ્રુભાતમષાં પાટણના દરવાન્ન ખુલ્લા ન્નેઈ વ કુલચરના આશ્ચયને। પાર રહ્યો નછિ. તેણે રણેન્દ્રને કહ્યું: દામોદર મહેતા જ છતો નાં? રણેન્દ્ર !” “હા, પ્રભુ! એ જ કાઠું અને એ જ હબ. અ'ધારામાં વધુ ખખર તો ન પડી,

30

સર્વનાશ

2 November 2023
1
0
0

“બત્યત સાવધાનીથી કુલચ'% પોતાને રસ્તો કાપી રહ્યો હતો. એના મતમાં એક વાતતી ધરપત હતી કે એણે પટ્ટણીઓને સિદ્ધપુરને કે ખેરાલુને કે આન દનગરને માગે રાથ નેતા રાખ્યા છે; છતાં આ તરફ પણુ ભય નહિ જ હોય--એવું એ માનતો

31

મહરાજ ભેજને! પ્રત્યુત્તર

2 November 2023
1
0
0

સૃહારાજ ભોજ “ સરસ્વતીકઠાભરણુ 'તા ભતગ્ય પ્રાસાદતી ચ'્રશાલામાં ખેઠા હતા. સાંધ્ય સમય હતો ર ગબેરંગી આકાશ ખીલતું આવતું હતું; ચ'દ્રાવતીથી પાછો ફરેલ ઉદયાદિત્ય શિલ્પી ગણુધરતી વાત કહી રલો હતે. જુમા જયસિંહ, #&

32

વિષકન્યા થા વિષહન્યા

2 November 2023
1
0
0

રેશેન્ડની પછવાડે જ, મહારાજ ભોજરાજ પાશેથી કુમાર જયસિંહ પણ ખહાર નીકળ્યો. એ પાસેના ખ'ડમાંથી પસાર થયે! કે તરત પદ્મશ્રીએ દોડીને એને હાથ પકડયો. તે ગભરાયેલી હતી. અને અત્ય'ત આવેશમાં ને ઉદ્દેમમાં હતી. ' ભા

33

ફુલચંદ્ર મૃત્યુ નો મહોત્સવ માને છે

3 November 2023
0
0
0

જશુન્ક્રની પાછળ જ થેડી વારમાં એક બીજ સાંઢણી પણુ ધારાનગરીના દરવાન્નમાંથી ખણાર નીકળી. એના ઉપર ખે્ટેલી તસ્ણીએ દરવાનનમાંથી બહાર નીકળતાં જ પાછા ફરીને નગરીને ખે હાથ ન્ેડીને અત્યત ભાવથી પ્રણુ।મ કર્યા. અનેકોન

34

વશ કોને મદદ કરશો

3 November 2023
0
0
0

જ્યારે મુલચ રજની ચેહ બળી રહી અને એક મુઠ્ઠી રાખમાં એનો કદાવર દેહ સમાઈ ગયો, ત્યારે જીંદગીમાં પહેલી વખત આ અજીંનભટ્ટની આંખમાં આંસુ આવ્યાં પ્રભુ ! છાશવારે ને આતવારે કૈટલાયને નદીકાં ઠે બાળી આવીએ, મડદાં તો મ

35

મહારાજ ભોજન ની છેલી કનક સભા

3 November 2023
1
0
0

3ેદયાદિત્ય ને મત્રીશ્વર રોહક મહાર।%ન ભે!જની પાસે: પહોંચ્યા ત્યારે કર્ણાટતી નતિકા મનેોસા નતમસ્તકે મહારાજને સ'રેશે આપી રહી હતી. મહારાજની સામે ત્યાં એક કણીટી પ'ડિત પણ બેઠે! હતો. ત્યાં વિધાપતિ ભાસ્કર ભટ્ટ

36

કુમાર જયસિંહ

3 November 2023
0
0
0

સહારાજ અભાન થયા એટલે જયસિ'8 તે રાતે દામોદરતે મળવા ગયે. કુમાર જયસિહતે અત્યારે આવેલ ન્નેઈને દામોદર ધા ખાઈ ગયેો1. ધારાનગરી કણ દેવના આવવાના સમાચારે ઉપરતળે થઇ રહો હતી, તેવે વખતે રાજભવન, કેટ, સૈન્ય એવાં એવા

37

મહારાજ ને બનાવેલી ગાથા

3 November 2023
0
0
0

ઈલદર્ગા પાસેની સોલકી સન્યની છાવણીમાં “બરે જાલાહલ થઇ રહ્રો હતોઃ સેનિકો આમતેમ દોડતા *તા. કોઈની શોધ ચાલતી હતી. મહારાજ ભીમદેવ બાલુકરાયને કહી રલા હતાઃ “ બાલુકરાય ' પણુ એ નનય કયાં? મે તો અમસ્તો સહજ વિનેદ કર

38

કોન સાચુ

3 November 2023
0
0
0

કોર્તિકસ્વામી મહારાજ ભીમદેવની હલદુ્ગ પાસેની છાવણીમાંથી દડનાયક તરક વળી ગયે। હતો. દડતાયકને પૂણષ્પાલ ઉપર દેખરેખ રાખવા અને તક મળ્યે ધારા તરક ધસી આવવાને! દામોદરને! સ'દેશે કાતિ કે કલો. દડનાયક એકલે! મહારાજને

---

એક પુસ્તક વાંચો