“બામ્રેશ્વર એકલે બીજે દિવસે રત્ન લઈ ને દામે।દરની પાસે આવ્યો. દામોદરને તા હવે સ્તમ્ભનકની વાતમાં પૂરે પુરો રસ હતે. આમ્રશ્વર ત્યાંથી જ આવી રલો હતો; એટલે ત્યાંની બધી હકીકત મેળવી લઈ કાંઈક યોજના નકકી કરી નાખવા એ ઉત્સુક હતો.
' તમે કાલે કલ્યું, રત્નનું મૂલ્યાંકન કોઈ એ કર્યું નહિ એ સાસુ?'
“હા, મંત્રીજ !' આમ્રેશ્રર ખોલ્યેઃ “ ગુસ્મહારાજને મળેલું આ રત્ન શાસનદેવીની પ્રસાદી છે; એટલે કોઈથી મૂલ્યાંકન થઈ શકયુ' નહિ.'
“ એમ?” દામે!દરે કાલે આ જાણ્યું હતું છતાં આજે એટલું જ આશ્રય બતાવ્યું: “ ત્યારે એમ કહેને ! પછી એતું મૂલ્યાંકન થાય કયાંથો ? ન્નહિલ્લે પણુ હાય ધોઇ નાખ્યા નાં ? ' દામે!દરે કાલે થઈ હતી એવી જ રીતે પાછી વાત શર્ કરી.
“ મો।ટા મોટા શ્રેદીએએ પણુ ના પાડીને? ખોલ્યા, એનુ મૂલ્યાંકત હોય જ નહિ. મહારાજે આસુ। કરી કે દામોદર મહેતાને ખતાવી એનુ મૂલ્યાંકન કરાવે. એનુ જેમૂલ્યાંકન ઠરશે તે તમને દેવસ્થાનમાં અપથુ કરીશ. મહારાજ તો કચ્છમ'ડલ સિધાવી ગયા--ને આજકાલ કરતાં અમારે પણુ દિવસે। ઉપર દિવિસે। વીતવ। લાગ્યા ! અવ'તી આવવું એ કાંઈ સહેલું છે ? ને પાછે આજને સમે! કામ ધમધોકાર ચાલે છે. એટલે ત્યાંથી નીકળવું પણુ મુક્કેલ. દ્રમ્મતી વિપત પડી એટલે સાંભરી આવ્યું કે ચાલો, મત્રીશ્રરનતે મળીએ ! '
“ભલે આવ્યા, ભલે આવ્યા; મારે પણુ તમારું જ કામ હતું; મારાથી થશે એવું મૂલ્યાંકત હં કરીશ; પષ્મુ રાસનદેવીના રત્નનું મૂલ્યાંકન કરનાર ફં કેણુ ? મહાર1૦ અભયદેવસૂરિ કાં સ્તમ્ભનકમાં વિરાજે છે ? '
“ના, પ્રભુ ! એ તો હમણાં ધવલ્લકમાં છે !
“ એમ ? સ્ત'ભનકમાં કેટલાંક માણુસે કામ ફરે છે ?'
“પાંચ હનનર હશે; અઢારસો તો ગાડાં છે !'
“' અઢારસો।? '
“હા, પ્રભુ ! ઘોડાં, ગધેડાં, ગાડાં, ગાડી જે આવ્યું તે ખધું કામે લગાડયુ' છે. દેવસ્થાનના રહ્ષસુભાર માટે પણુ અત્યારથી જ પદાતિ, ઘેડે સવારે; ગજદળ ગમે ખધાં થપ્ને પાંચસો--ડનર માણુસ રે।કાઈ ગયાં છે !'
'એમ?વાહ! વાહ ! ૨0 પ્રભુતી માયા છે? ત્યારે તો નાનું સરખુ રજવાડું જાણેનનન' પુ ર
“રજવાડા જેવું જ
“ત્યારે! તો ઠાઠંમાઠૅ--પણુ રાજશાહી-- '
“ અરે પ્રશુ! આપ જુઓ તે! ખબર પડે! '.
દામોદરતી કલપના સમક્ષ તે। સ્તમ્ભનકની ભૂરચના આવી પ મહીસાગરનાં ભય' કર મે અને સેટિકા# નદીના કિનારાઉપર આવી રહેલી નાની નાની ટેકરીઓની વચ્ચે ચારે તર વિસ્તરતી અડાબોડ જ'ગલઝાડીમાં જને કુલચ_દ્રને રોકવો ણેય --એટલી જે સ્તમ્ભનક હિમ્મત કરે--તે। કુલચ'દર મહીસાગરમાંજ સમાઈ નજય. એટલા માટે તો એ આખ્ેશ્વરને અને અજુનભટ્ટને ખે।!લાવવા માગતો હતો. દામોદદરે તેને વાતમાં આગળ ખ'ચ્યોઃ “ એવું છે આમ્ેશ્વરજ ! આ રત્ન તમે લાવ્યા એ તે। મદામે।લું છે; શાસનદેવીની પ્રસાદીનું મૂલ્યાંકન જ ન હેય; એ તો આંખમાથા ઉપર ચડાવવાનુ'; પણુ મહારાજની ઉપર ધમ રક્ષાનો ભાર રલો છે: પોતે જેવા ભગવાન સોમનાથના તેવા સવ દેવના ઉપાસક છે; સાધુ--જતિ--વીતરાગી--નેગી સૌને મહાર” સત્કાર; પણુ એક વખતને! જતિ ભેખ છોડે ને સસાર માંડે એતે! ભાર પૃથ્વી ઉપર, પ્રશ્ન ઉપર, અને રાશ્ન ઉપર સૌ ઉપર પડે છે. આજ તમે દેવસ્થાન માંડો--કાલે પાછે। સસાર માંડે--તે એવું દેવસ્થાન અમારા પાટણુને ભરખી નય. આ જુઓને, અવ'તીમાં--કુલચ“દ્રે ભેખ છોડયો ને સસાર માંડયો--ત્યારથી કેઈ, એક દી આરામ ભોગવે છે ? જ્યાં જીઓ ત્યાં હિ'સા, લડાઈ, હથિયાર--ખીજી વાત નહિ. હવે એ કુલચદ્રના ધમ ત્યાગનો ભાર મહારાજ અન'તીનાથ ઉપર જ છે ના ? અત્યારે પણુ પોતે સ્વસ્થ નથી ! ' “પ્રભુ! એ ફઝુલચ'--એ તે કાંધ માયણુસ ગણાય ? ગુરુ ધારાનગરીના, કુલચ'દ્ર પણુ ધારાતગરીને।. ગુરૂમહારાજે ભેખ લીધે।--ને કરોડે દ્રમ્મને ફેં”ઝી દીધાઃ પછી એની સામે ત્નેયું નથી કે સ'સારની વાત સરખી માંડી નથી. અને આ કુલચદ્ર? એણે ભેખને લજવ્યે।.. સ'સારને પણુલજબ્યે!. કે એ પાછે કેણુ ? દિગ્વસ્ત્રી ! અગે તે તો એવાને .** એ...' આમ્રેશ્વરે ખે હાથથી સહારની સૂચના કરી. દામોદર આત દથી ડે।!લી ઊઠયો.
“' આ મકુલચ'( હવે વળી સિદ્ધપુર માતૃશ્રાદ્ કરવા આવે છે. સાધુ હતા ત્યારે રહી ગયું--તે હવે સ'સારી ચ ને પૂરૂ કરે છે. એને! ભાર અવ તી ઉપર જેવેોતેને નથી. આમ્ેશ્વરમહારાજ ! તમારે ત્યાંથી પણુ કેઈ એવે! નીકળે--તેો ભાર તે મહારાજ પાટણુષતિ ઉપર્ જ પડે નાં ? અમે તમને આ રત્નનું થાય એટલું વધુ મૂલ્યાંકન આપીએ ---શું ફરવા ન આપીએ ? તમને નહિ આપીએ તે! કેને આપીશું ? હું મહારાજને કડેવાનો પણુ છું કે, આનું મૂલ્યાંકન ન હેય, દેવસ્થાનતી સાચી પ્રતિષ્ઠા સ્થપાતી હેય તો જેટલું અપાય એટલું આપી છૂટો--પણુ તમારે ત્યાં આવે કેઈ નીકળે--કેીક દી તો નીકળે નાં? ત્યારે એ ભાર કેના ઉપર ? પાટણુપતિ ઉપર જ નાં ? '
“ મ'ત્રીજ !' આમ્રેશ્વર ખોલી ઊઠયોઃ “ અમારે ત્યાં એ નખને. આ કુલચ%્ર છે નાં--એ ભલે શેખી મારે--પણુ જને સ્તમ્ભનકને પાદર નીકળે તો એ ત્યાંથી આગળ વધી રલ્યો! અજીનભટ્ટતી નજરે પડે એટલી વાર! કરી કરીને--એણે પરાકેમ તે! આ કર્યું નાં? સાધુ ઉપરથી સ'સારીઓની શ્રદ્ધા ઊડી જાય એ ? એવાને તો પૂરા કરવાતા હોય ! '
“તો તો પાટણુતો અને અવ'તીનો બત્નેનો ભાર હલકો થાય ! મહારાજ ભોજરાજે સરસ્વતીદેવીની પ્રતિમા કરાવી--અને શાસનદેવીની પ્રાતિમા કૈમ ન કરાવી ? કયાંથી કરાવે? એ જુએ નાં કે આવા કુલચ% જેવા જે પ'થમાં સાધુછેશે--ધડી ધડીના રાગી ને વિરાગી--!'
“પ્રભુ !' અચાનક આયુષે પ્રવેશ કર્યો. તે કાંછકિ ગભરાયેલો હતે.
“ કમ, આયુષ! શું છે ? કેમ છે કાંઈ ?'
' કુલચ'દ્રજ સિદ્ધપુર તરફ જવા ઊપડી ગયા !'
“ઊપડી ગયા એમ નાં?' દામેદદરે શાંતિથી કહ્યું. “ભલે ઊપડી ગયા. હમણાં એ જ વાત આમ્રેશ્વરજ સાથે થઈ રહી હતી. પષ્યુ પાછા કયે રસ્તે ફરવાના છે ? જે રસ્તે એ ફરવાના શ।ય એ રસ્તે આપણે નથી જવું. આપણે એને! પડછાયો લેવો નથી--મારી પાસે ભગવાન અભયદેવસૂરિએ મે।કલેલું મહામોલું શાસનદેવીનું પ્રસાદીરત્ત છે. આમેશ્વરછી મહારાજ એ જ લઈ ને આવ્યા છે. મકારાજને એ સોંપી, એનું મૂલ્યાંકન દૈવસ્થાનમાં અપ ણુ કરાવી, પછી હેં અવ'તી જઈશ. કલચ” કયે રસ્તે પાછે! ફરશે ? '
“ પ્રભુ ! તમારે જ પગલે---સ્તમ્ભનકને માગે, મોઢેરા --આશાપક્ષી--કાશહૃદ એ પ'થે !'
“ અરે ભગવાત !”
“ સમણારાજ !' આમ્રેશ્વરને શરાતન ચડયુ'. એનો દમ્મતે સ્વાથ' પણુ જ્નેખમાતે। હતે!ઃ“ કુલચ દ્ર સાથે માણુસ કેટલુંક ?”
“ માણુમ કૈટલુંક હેય આમ્રેશ્વરછ ? એ કાંઈ કટક લઈ ને થોડેક લડવા નીકળ્યો છે ? વખતે સિદ્ધપુર્થી પાટણુ “તય તો ખેચાર લક્ષ દ્રમ્મ મળે--આપે રાજભ'ડારીએ,
. સમય નજનેઈ ને એટલું આપી દે--તો એ છઆઠ લક્ષ દ્રમ્મનું
રક્ષણુ કરવા માટે, ખસો। ચારસે। યોદ્ધા સાથે હેય તે ! આંહીં કાંઈ થોડી ગજસેના લઈ ને લડવા આવ્યે! છે ?'* ત્યારે તો, મ'ત્રીજ ! એને સ્તમ્ભનકને માગે ૪ આવવા દૉ. એના પડછાયાથી મુક્ત થયેલા દેવસ્થાનમાં રિ તમે આવને ! '
“પણુ આ તે રાજના સામલા છે, આપ્રેશ્વરજી ! તમારી પાસે માણુસોા તો હશે . . . '
“પ્રભુ! દશ સહસ એછામાં એણછું. હાકલ થતાં સેટિકાને બે ય કાંઠેથી પાંચ હ'્નર અજુનભટ્ટ ભેગા કરી દે. ભીલડાંનાં જૂથ પણુ અમારાં # ! ને અજી નભટ્ટ--એને તમે જુબો તો. £'ડા થઈ જવ; એવે! પડછ% આદમા છે; કોઈની સાડીબાર ન રાખે તે! !'
પણુ આ તો ૨।જ રાજના પ્રશ્નો છે, આમ્રેશ્વરજી ! અવ'તી ને પાટણુ વચ્ચે તો અત્યારે સ'ધિ છે !'
* પણુ અમારી ને કુલચ'દ્ર વચ્ચે કાંઇ થોડી સ'ધિ છે ? કાં સ્તમ્ભનકને પ'થે એ પાછે વળ્યો! ? સાધુએ સ સારી બનીને ભેખ લજવ્યો--એનું પરિણામ એ ભોગવે. એમાં પાટણુને શું? મયારાજતે પણુ શું ? અને સ'ધિને પણુ શું ?'
' એ તો બરાબર હેો--આમ્રેશ્રરજી | પણુ, મુલચદ જખ્બર્ લડવેથે છે. '
“ પ્રજુ ! તમે સ્તમ્ભનકની ભૂમિ ન્નેઈ લાગતી નથી ! જબરામાં જબરા લડવૈયાને તળમાં રાખવાનું ત્યાં બની શકે ! ને યાંના માણુસોને પણુ એવી વાતનો કુદરતી ઉત્સાહ.'
છે. તમારામાં કેઈ લડવૈયા ? ને રણુકુશળ અનુભવી યોદ્દાઓ ? '
“ રૃવસ્થાનને। રક્ષણુભાર તો એવાને માથે જ છે નાં ? અજાનભટ્ટે પોતે--ખેટકના ખાહાણુરાજ છે; ક્ષત્રિયોને પણુપાણી ભરાવે એવા !' હ
“ત્યારે આં રત્ન મારી પાસે યા દો, મહારાજજી ! હું તમને પછીથી ત્યાં મળી જઈશ. મહારાજ પાસે કચ્છમ'ડલ આનુ મૂલ્યાંકન પણુ નક્કી કરી મોકલી દઈશું ! તમે યિ મૂલ્યાંકન ગું ધારે છે ?”
“ પ્રભુ! આ તો શાસનદ્દેવીની પ્રસાદી છે ! '
' એટલે તો હું મૂલ્યાંકન ખોલી શક્તો નથી; પણુ મહારાજ ભીમદેવને ને પાટણુને ને અવ'તીને સોને ભારસુક્ત કરવાનું તમે બીડું' ઝડપ્યું--પછી તો અવધિ જ થઈ નાં? હવે તા પણુ લીધું તે સાંગોપાંગ પાર્ ઊતરવું જઈ એ. આનું મૂલ્યાંકન ન હઊેય--મણારાજ એવા દેવસ્થાનમાં તો જેટલું આપે એટલું ઓછું.' દામેોદરને લાગ્યું કે એણુ આમ્રેશ્વરનો સાથ તે! મેળવી લીધા હતે; હવે અજાુનભટ્ટ આવી નનય એટલે કામ બરાબર પાકું થઈ જયઃ તેણું તરત આયુષને ખેલાવ્યે।.
“આયુષ ! આસમ્રેશ્વરજને સ્તમ્ભનક સુધી પહોંચાડવા ક્ણુ તું જરો ? હવે તો એમણું ઝડપથી પાછું પહોંચી જવું પડશે !
“મહારાજ ! મારો અશ્વ પણુ વેગવાન ડાધ! નહિ આવે! હું કાલે જ ઊપડી જઈશ. એટલામાં આને અજુનભટ્ટ પણુ આવી નાશે !'
નમસ્કાર કરીને આમ્રેશ્રર ઊઠયો. દામોદર એને જતો જોઈ રલો. સ્તમ્ભનકને આ પૂજરી--લીધું કામ પાર ઉતારે તેવો તો લાગ્યો. પણુ તે છતાં--કોને ખબર છે ? મુલચ'દ્ર તા અનુભવી યોદ્ધા રલ્યો--એટલે એ જેવે દેખાતે। બ'ધ થયે।કે તરત દામોદર આયુષ તરક્ વળ્યે!.
“ તને કાતિકે સમાચાર આપ્યા તે તેં ખેટકના બાહ્મણુસજને પહાંચતા કયો હતા ? '
“ ના, પ્રજુ ! પણુ એ ખેટકને। ખાહ્મમુ આમની સાથે જ દતો, એ પણુ આવી રલે ૯શે.'
“ એમ? ત્યારે તો એ આવી જવો જેઈ તો હતો. હ ભટટ કેમ તહિ આવ્યો હેય ? કાલે સાંજે તો આપણે પાટણુને પ'થે ઊપડવાનું છે. કેઈ ને ખબર ન પડે--તે પહેલાં સવારે આંહીં પાછું આવી જવાનુ છે. સાંઢણી તે તે” નનેઈ ને # મે।કલી છે નાં ? '
“ પ્રજ્નુ ! સાંહણીને ત્રણુ દ્વિસ અગાઉથી તળેટીમાં આરામ પણુ આપી રાખ્યો છે !'
દામોદર આંટા મારતે મારતો પોતાના વિચારમાં એટલે! મસ થઈ ગયે! કે આયુષ કયારે પ્રણામ કરીને ચાલી ગયે! એ પણુ એના ધ્યાનમાં રહ્યુ' નહિ. કાંઈક કોલાહલ થતો સાંભળીને એણે બહાર દિ કરી, તો કેઈ એક ૫ડ૭'દ આદમી આવો રશ્રો હતો, અને તેની પાછળ દડનાયક વિમલને। યે।દ્દો રાડતેો હતો.