shabd-logo

દામેદર સાધિવિયણહિક પદનેપ સ્વીકાર થાય છે.

31 October 2023

1 જોયું 1

સ્રાગજ ભોજરાજ આવ્યા. આખુ મ'ત્રીમંડળ પ્રણામ કરતું ઊભુ' થઈ ગયું. સિ'કાસન ઉપર મહારાજે ખેઠંક લીડ]ી અતે એમના માથા ઉપર સુત રત્નજડિત છત્ર શોભી રહ્યુ, પડખે ખે સુંદરીએ ચામર ઢોળતી ઊમી રહી. દ્દાર ઉપર પ્રતિઠાર આવનાર જનારતી ખબર રાખતો ઊભો રલ્યો. સો ખેઠા કૈ તરત મહારાજને ભેટ ધરવા માટે દામોદર પાછે ઊભે થયે. તેણું મહારાજને પ્રણામ કર્યો. મ'ત્રીશ્વર ર।ડક સામે એક ૬ર કરા.

“મહારાજ !' રેહક હાથ ન્નેડીને ખોલ્યો? “ દામેદદર મહેતા પાટણુથી આવ્યા છે. મહારાજને પાટષુષતિએ મોકલાવેલી ભેટ લાવ્યા છે. મડેતા ! આવે ને --”

દામોદર ભેો।જરાજને પ્રણામ કસ્તેો આગળ આવ્યોઃ “ઓહે ! મહેતા પાછા તમે પોતે આવ્યા છે। ? તમે તો ફરીને આ ખીજ વખત આવ્યા કાં? મહારા%૪ ભીમદેવે અમને ગાથા મો।કલી--એ ભેટ અમને મળી ગઈ--આ વળી બીજ ભેટ શું લાવ્યા છ્છો ?' અવ'તીપતિની વાણીમાં લેશ પષ્મુ કકફશતા ન હતી.કારા આ એક રત્ન મારક સોક છે. મહારાજે કહ્યું છે કે અન તીનાથને ભેટ ધરી મારા વતી આટલું કડેશ્ને !'

“શું? એમતી વાણીમાં તો સરસ્વતીને પ્રસાદ હશે. શું કહેવરાવ્યું છે મહારાજ ભીમ્દેવે ? '

. “શ્રભુ! મહારાજ પાટણુપતિએ કહેતરાવ્યું છે કે. સો સે। વષ પાટણુ ને અવ'તી લડ*ાં. એમનુ' વીરત્વ દુનિયાએ જાણ્યું. વવે એ વીરત્ત મટી જકીી હડીલાઇ બને છે--બને માટે. દવે શાંતિ અનિવાર્ય થવી બજ્નેઈ એ. હવે જે બસ લડશે, તો બન્નેને ગુમાવવાપણ' હરશે. બત્ે પરાજય પામરે. બને નામાનિશાનથી ટળી જશે. '

“ પણુ, દામોદર ! અખુંદગરિ ઉપર તમે આવીને ટકાર્વ કરતા ખેઠા--દ'ડનાયકે ત્યાં થાણ' નાખ્યુ'--અને હવે તમને આ શાંતિ સૂ એમ ? એવી શાંતિને અવતી શુ કરે ?'

“ પોતે વાત રજૂ કરતા આવ્યા છે,' રોહક મત્રશ્ચરે કહુ": “ કે પાટણુ અવ'તીની સ'ધિ ઇચ્છે છે. મહેતા પોતે જ પાટણુના સાંધિવિમહિક તરીકે આંહીં રડેવા ઇચ્છે છે, મહારાજ !'

“એ--હવે શી રીતે ખને? ને કુલચદ્ર તો વળી કાંઈ નવી જ વાત કહે છે. એ કણે છે પાટણુ સમય ગાળવા મામે છે. એ સાચુ, મહેતા ?'

એ સાચુ છે, મહારાજ !' દામોદર પ્રણામ કરીને ખેલ્યો. ઝુલચ'્ર એના જવાબથી ભડકી ઊઠંચો. દામેદરે વાતનો આટલી ઝડપથી સ્વીકાર કર્યો--એટલે હવે તો ળેખુ જાણું કયાં એ વાતને લઈ જવાને હશે, દામે1દરના શખ્દોપકડવા તે આતુર બની ગયે.

“તમે કહો છે સાચું કાં? ત્યારે પછી? અમારે હાથે કરીને અમારે ધાત કરાવવો એમ ? તમે ઊડીને, મહેતા ! આવી માગણી કરવા આવ્યા છો ?'

' જુએ, મહારાજ ! પાટણુ અવ'તી પાસે સ'ધિ યાચતું નથી કૈ વિત્રહ પણ ઇચ્છતું નથીઃ એ તો શાંતિ માગે છે

“ એટલે તેયારી કરી લઈ ને પછી ઘા કરાય એમ નાં ? માલવના રાજકમચારીએ તમને આટલા ખધા ક્ષુક્ક જણાય છે ?' યુવરાજ જયસિંહ બોલ્યો.

દામે।દરે મિદ્દા હાસ્યથી કૃમારને ખે હાથ જેડી પ્રણામ

કર્યા: “ પ્રભુ ! તમે મતે ઠીક ધા માર્યો. પણુ મારે હુંજ કાંધકે વધુ કહેવાનું હતું. અમારે શાંતિ એટલા માટે જોઈ એ છીએ જ, મહારાજ ! અમને એક સ્વપ્ન મળી ગયું છે ! '

“સ્વપ્નાં તો તમને એકને જ આવતાં લાગે છે. દામોદર્‌જી ! અવ'તીને પણુ પોતાનાં સ્વપ્નાં છે. મારે પણુ સ્વપ્નાં છે ! કેને સ્વપ્નાં ન હેય ? પાષાણુને ન હોય !” કુલચ"દ્ર ખોલ્યો.

“ કુલચ'્રજ ! તમે તો જન્મથી જતિરાજ છે. તમારાં સ્વપ્નાં બ'ગસમુદ્રથી સિ'ધુતર|ગ સુધીના મહારાન્યનાં છે. પણુ એ સહારાજ્ય--જેને પડછાયે ઊભા રહેતાં પણુ લજવાય--એવું સ્વપ્ન અમારી પાસે છે. એવું સ્વપ્નદર્શન મહારાજ અવ'તીનાય પાસે છે. એવું સ્વપ્ન મહામ'ડલેશ્રર ઉદયાદ્ત્યિજ પાસે પણુ છે. હું એવા સ્વપ્નની વાત કરું છું સમજ્યા? તમારી પાસે જે છે એ સ્વપ્ત પણુ નથી ને કોઇ આદશની તમન્તા પણુ નથી. એ તો એક પ્રકારની ગાંડીઘેલછા છે--રાજ્ય વધારવાની, અમે પણુ ન'દગિરિ લીધો હેત--ને કેવળ જમીન વધારી હેત, તો તે! અમારા જેવી નિર્માલ્યતા બીન્ન કોની ગણાત ? પણુ ન'દગિરિમાં શું થાય છે એ તમને ખબર છે ? જેની પાસે મહારાજ્યનો વૈભવ તુચ્છ લાગે, એવી અમરલે।કની દેવસૃછિ ત્યાં દ'ડનાયકે આરસમાંથી ઊભી કરી છે! તમે કહ્યું નાં, પાષાણને સ્વપ્નાં ન ડોય ? પણુ અમે પાષાણને સ્વપ્નાં આપ્યાં છે. આ સ્વપ્રાની હુ' વાત કરુ છુ !?

“ મહારાજ ! સાંભખ્યુ' છે--કે મદિર ખરેખર અદ્ભુત બન્યાં છે. દડનાયકનુ' નામ તે! હવે જુગજુગ સધી અમર રણેશે. આરસની એવી ઉપાસના એમણુ આદરી છે ! અદ્ભુત છે !” ઉદયાદ્ત્મિ ખોલ્યો.

ઉદયાદિત્યના શખ્દથી દામોદર મનમાં આનંદ પામ્યે. તે આગળ વષ્યે।: “ પણુ એ તો પ્રજુ ' જેવાં દશન, વીણાધારિણી, ઇસવાથહિની, સાક્ષાત્‌ ભગવતી માતા સરસ્વતીએ મહારાજ અવ'તીનાયને આપ્યાં, ને દેવીના પ્રસાદે જુગજગમાં ડ”કા વાગે એવે! મહામોલેો “ સરસ્વતીક ઠાભરણુ' મહારાજે બનાવ્યો ને પોતે અમરકીતિને વ્યા, એવાં દર્શત મારી મા અ'બાભવાનીએ એક સમે દડનાયકને આપ્યાં, ત્યારે આ થયું. '

“ ખરેખર, મહેતા ?' મહારાજ ભોજરાજે પૃછયુ.

' ત્યારે, મહારાજ ! કાંઈ અસય છે? આ તો સ્વપ્ન એટલે હું શુ' માનું છું એ કહેવા માટે આઢલું બોલવું પટચું, મારી મા અખાભવાની એક વખત દ'ડનાયકતે સ્વપ્તામાં આવ્યાં પ્રેમથી ખોલ્યાં : “ વત્સ! માગ માગવરદાન માગ ! ” નંદગિરિ આખો માગી લેતાં એને કોણુ અઢકાવે તેમ હતુ'? પણુ દડનાયકનું દિલ તો. સ્વપ્નથી સભર ભયં હતુ. એણે કયુ: “ મા વરદાન આપો, તમારે તો બાળક છું ! ”' મા ખોલ્યાં : “ મંત્રી ! માગ, માગ, કાં જગજગાંતર નામ રડે એવૃ' દેવાલય માગ, કાં દેવોને પણુ દુલભ એવે! દીકરો માગઃ ખેમાંથી એક માગજે, ખેય ન માગતો.” મણારાજ ! દડનાયકને તો સંસાર ફીફાં જેવો હતો. એમને દેવાલય મૉંઘુ લાગ્યું, દીકરો સૉંધે। લાગ્યો. હું આ સ્વપ્નની વાત કરુ” છું, કુલચ%્રજ ! મોટી ઉમ્મરે ખે ઘડી થાકયે।પાકયે।, પાછે મણાર!જની કંચનમભાના સોપાનરેણુમાં એટલા માટે તો, આળાટવા આવ્યે! છું. મકારાજને ગમે તો મને સ્વીકારે, ન ગમેતે! ભલે તિરસ્કારે. હ' તા અવતીને ને પાટણુને બન્નને મહાન બનાવવા તીકળ્યો છું. મહારાજ તે અમર બન્યા છે--કાવ્યયશ વડે. દડનાયક પણુ અમર ખન્યા છે-આરસમાં પાથરેલી કાવ્યરેખા વડે. મહારાજ પાટણુપતિને-ર્દ્રમણાલય ને સોમનાથ ને સોમનાથની ભક્તિ અમર યશસ્વી બતાવે છે. ખાષી રહ્યા, સેનાપતિજ ! મારા તમારા જેવા. આપણે વારે તહેવારે, ઘડી બે ઘડી, ગજસેના લઇને આથડીએ--ખએ રીતે યોદ્દાનો કાંધક યશ આપણુને પણુ મળશે એવી તૃષ્ણા રાખીને. બાકી, બીજી તે! કઈ રીતે મારું કૈ તમારુ નામ રહેવાનુ હતું ?'

દામાદરે મહારાજ ભોાજરાજતી સભાને અનુરૂપ કાવ્યત્વભયું વાતાવરણુ સરજી મૂળ વાતને જ ચાલાકીથી ઉડાવી દીથી હતી. મત્રીશ્વરે એ ન્નેયું: “ મદારાજ ! આપણે સહેતાતે સાંધિવિમ્રઠિક તરીકે સ્વીકારવા કૈ ન સ્વીકારવા એપ્રધાનપ્રશ્ષ હતે.

“ ત્યારે સ્વીકારવામાં વાંધો ય શે। છે ? રે।હક ! ભલેને એ એ પણુ કાવ્યામૃતનું પાન કરે ! ' મહારાને ઉદારતાથી ક્યું.

“પણુ આપણી રાજનીતિ--આપણી રાજનીતિ સાથે એ વસ્તુ સંગત ખનશે ?' જયસિ'ઢ ખોલ્યો.

' જે દિવસે રાજનીતિ સાથે સગત ન લાગે તે દિવસે ફૂગવી દેતાં વાર શી, મહારાજ ? પણુ પહેલેથી જ નહિ કાવે એમ ધારીને શા માટે એની વાતનો અસ્વીકાર ફર્વે!? મત્રીશ્ષર રોહકજ શું સાને છે ?' ઉદયાદિત્યે કશું. દામોદરને પોતાને વિજય થતે। લાગ્યે।.

“ સ્વીકારમાં વાંધો નથી. ડીક ન પડે ત્યારે અસ્વીકાર કરવાનો આપણે હક્ક કોણે ઝૂ'ટવી લીધે! છે ? '

' આપણે મહારાજ ! જુઓ તો! ખરા કૈ પાટણુ સમય માગે છે કરે શાંતિ માગે છે ? કર્ણાટ ને હૈઠયને બન્નને ડારવાનું આવું સમર્થ સાધન હાથે કરીને શું કરવા તજ દઈએ?” સુરાદિત્યેના અવાજ આવ્યે.

“પણુ ગુલચ'“દ્રજએ શ'કા કરી છે તેનું શું ? આંહી' હજી મહેતા આવ્યા નથી ત્યાં તો એના સહચર કાતિ કસ્વામી % ચું નામ ?' જયસિ'હ ખોલ્યે।.

“ કાતિકસ્વામી ! દામોદર મે(ટેથી ખોલ્યો. એનાથી ખસે વાત સચવાઈ ગઈ. નામ આપતાં--કાતિષકને ખોલાવી પણુ લીધે.

દામોદરના જવાબમાં સામેના ઠ્દારમાંથી શુદ્ધ ગીર્વાણુ'માં કવિક'ઠે સ'ભળાયે।ઃ
મહારાજનું શષ કાવ્યામૃતના સ્વાદે ડોલી ઊઠયું,

“ કવિરાજ ! કયાંના છે ? '

' સણારાજ !?' પ્રણામ કરીને કાતિકસ્વામી આગળ આવ્યોઃ “ હં જ કાતિકસ્વામી. શાસ્રમાં કહ્યુ" છે કે મહાનપુસ્ષોની કૈટલીક વાતને ઢાંકી દેવી. જુલચ'દ્રજીના રાજર્હસ્યને મે એટલા માટે શ્ાંકી રાખ્યું હતું !'

“ ત્યારે મુંજસાગર ઉપર તમે જ હતા, એ તો ખરૂં નાં ?' કુલચદ્રે કહ્યુ.

' હા, પ્રભુ! હું ન હતો એમ મે' કયારે કહ્યું ?'

“ કુલચ'દ્રછ !' ઉદયાદિત્ય ખોલ્યો: “ તમે ભગવાન મહાકાલેશ્વરની ધનન અને પરમારવ'શની ૪તિ--એ ખેને અડકયા વિના આ ભાઈનાં બીજ જે અડપલાં તસને નડયાં હોય તે મહારાજ પાસે મૂકો ! બીજ વાત જવા દો. નાહફનું અમારું મનદુઃખ થાય.'

જુલચદ્રજ લેવાઈ ગયો. મુંજસાગર ઉપરતી ર્‌ાજ-

કુમારીની વાત પ્રગટ કરાવવામાં રહેલું ગેરડહાપણુ તેણે ન્નેયું. એટલામાં જયસિંહ ખોલ્યો? “ જુઓ, કલચ '્રછ ! તમારી રાજનીતિ જે ધડીએ અવ'તીના રાજકુટુબનું ગૌરવ લેપશે

સરસ્વતી ને લક્ષ્મીનો તારે ત્યાં વાસ ન્ેઈને ૪ીતિ' તાર ત્યાંથી વિદેશ ચાલો ગઈ એ હંછ આવી નથી. મતલબ એ ત્રગેને સમન્વય તારામાં છે. એ ભાવાર્થ.એ ધડીએ કાં | તમારે 0 કરાં માર -મેમાંથી એકને પ્રયાક પીપળા સેવવે। પડશે, સમજ્યા? આ ગુપ્તચર છે એ તમારી વાત કખૂલ થઈ ગઈ છે. એમ સમજને જ ૪વે આગળ વધે. '

મહારાજ ભોાજરાજે કુલચ% પ્રત્યેનો વિરોધ શમાવવા વચ્ચે જ કાતિકને પૃછયુ*, ' તમે ગુમ્ચર છે--એ દેોષારેપણુ તમારા ઉપર કુલચ%જ મૃકે છે. એમાંથી શુદ્ધ થઈ અવ'તીમાં રહે--અથવા ચોવીસ ઘડીમાં અવ'તીદેશને તજ દો. તમે બાાહ્મણ છે, કવિ છે, તમને ખીજ શિક્ષા એટલા માટે નથી થતી. ખોલે।--તમે કચાં હતા? તમે શું ક્યું? શા માટે મહેતાથી અલગ થઈ ધારાનગરી પાસે જ લુપ્ત થઈ ગયા? તમે અવ'તીનું ર।%૪રહસ્ય નાણુવા માટે એમ નથી કર્યું એની શી ખાતરી?”

“ અવ'તી સાંધિવિત્રહિકને સ્વીકારે--ગુપ્તચરને નહિ નિભાવે, ' ઉદયાદિત્યે કહ્યુઃ “ તમારી જતને શુદ્ધ કરો, ભટ્ટરાજ! '

' મહારાજ! ઝલચદ્રજએ કહ્યું તે સાચું છે. હૂં ગુપ્તચર છુ--'

“ થયું ત્યારે . . , તમારે માટે કે મહેતા માટે અવતીમાં હવે સ્થાન ન હેોય,' જયાસિહ ખોલ્યો.

“હુજી હું પૂરું ખોલ્યો નથી, મહારાજ ! હૈ ગુપ્તચર છું એ કુલચ'દ્રજીનતી વાત સાચી છે. હં ગુપ્ત ન ર્લ્રો હેત તો ખી'ન મને ગુપ્ત રાખત. એટલી નાની વાતમાંથી રાષ્ટ્રો યુદ્ધે ચડત, રાજવ શી વાત ન નજાણુવામાં મનન છે. નનણ્યા પછી ગુપ્ત રાખવામાં મજ છે. આ અર્થમાં હું ગુપ્તચર ખરે. હવે મે' શું કર્યું તે કહું?”શું કયું છે?'

“પ્રભુ !એ હું ન કહું, એમાં બધા રાજપુસુષોનું ગોરવ છે. એ કલ્લા પછી દરેકેદરેક રાજપુરુષ પોતાને એક કોડીની કિમ્મતનો ગણશે. અમે આવ્યા છીએ આંહી'ના રાજપુસ્ષા સાથે મેત્રી બાંધવા--એમાં આ પ્રથમ મ્રાસે મક્ષિકા જેવું રા માટે કરાવે છે। ?'

“ તમે ગુપ્તચર તરીકે શું ક્યું એ નણ્યા વિના જ અવ'તી તમને સ્વીકારે એમ? અવ'તીમાં કે।ઈનામાં બુદ્ધિ છે એમ તમે માનો છે ખરા?' મુલચ'દ કાંઈક તીખાશથી મેલ્યો.

કુલચજ%્રજ ! ' દામે।દર ખોલ્યો: “ કાતિ કસ્વામી હેમણાં કહેશે એ કયાં હ્તો--પણુ એ નાખ્યા પછી તમને તમારામાં શરદી નહિ રહે!”

“ એવું શું છે, દામોદર? આ તારે! ગુ્રચર રહેવાથી કયાંના પાટણુનોા છે ?

“ મણારાજ ! હું રહેવાથી શાક'ભરીને।. પણુ હૈ મૂરખે!, મહાસાંધિવિમ્રહિક દામોદરજનેો નહિ, માલવને ગુપ્તચર મર્યો છું ! '

“શું તમે--માલવના ગુપ્તચર છે! ? શાક'ભરીમાંથી આ પરમ સત્યભાષા શીખ્યા લાગો છે।?' કુલચ'દ્રે ટોણો માયોઃ “ ભલે મારી શ્રદ્ધા દાવાનળમાં જતી, તમે તમારી વાત પ્રગટ કરે।.'

“મહારાજ ! મે' મૂરખે રખડી રખડીને છેવટે ચુપચર્પણું કયું--બીજ કોઈનું નહિ-ને માળવાનું ! '

“ મહારાજ ! અભય મળવું નનેઈ એ ! '

“ અભય આપ્યું. '

“એમ નહિ--જેના વિષે હું વાત કરું એને પણુ અભય મળવું ન્નેઈ એ ! '

“ એતે પણુ આપ્યું--!”

“ અને એ અભયનોા સમય પણુ--ઓછામાં ઓછે એક અઠવાડિયાનો હોય તો દં ખોલું !'

“જેને અભય અપાશે--તે અઠવાડિયા સુધી અભય રહેશે. બસ ? એને! અપરાધ પણુ નહિ ગણાય !'

“ વાતમાં આટલું બધું મોણુ નાખવાની ફલા શાક ભરીમાંથી મળી કે મહાઅમાત્યજ પાસેથી? કૈ પાટણુની ભૂમિનો એ પ્રતાપ છે? વાતમાં કાંઈ નહિ હોય યારે જ આટલે લાંખે। પ્રસતાવ કરતા હશે।. તમારી પાસે તે એવી ૨ વાત છે કૈ આટલી બધી સર્યાદાએ તમે માગો ને મહારાજ અવ'તીનાથ આપે? એ તો સ્વેચ્છાથી મહારાજે સર્યાદાએ સ્વીકારી, નહિતર ભાગતાં ભોં ભારે પડે, કાતિ'કસ્વામીજી! ગુપ્તચરે વાતો છુપાવવામાં કુશળ ણેય છે એના કરતાં પણુ વધુ તો વાતો પ્રગટ કરવામાં કુશળ હોય છે !” મુલચ'દ્રની વાણી જરા તીખી બની ગઈ છતી.

“ હું ત્યારે વાત પ્રગટ કરીને *મારી કુશળતા સિદ્ધ કેરે, પ્રભુ !' કાતિ કે અત્યત શાંતિથી કહ્યું. એક ધડીભર એ શાંત ઊભો. પછી એને દેઠ કાંઈક ઊંચે! થયે. એણે પ્રતાપી અવાજમાં કહ્યુઃ '

“ કુલચદ્રજ ! તમે અવ'તીના સેનાપતિ છે. હું પાટણુનો સુભટ્ટરાજ છું. તમે મતે ગુસચર કહીને જે અપમાન આપ્યું તે મે એટલા માટે સહુ કે આવી ક્ષુલક બાબત ઉપર અવ'તી ને પાટણુ નવાં યુદ્ધે ચડે તો એની ઉપર દુનિયા હાંસી કરે ! પણુ, સેનાપતિજ ! હૈં પાટણુનો સુભટ્ટરાજ--ને અવ'તીનો ગુપ્તચર--તમને એક વાત કહં છું. તમારામાં સત્તા હેય તો શેધી કાઢેો-અવ'તીમાં અત્યારે --આ ક્ષણે જ--કર્ણાટનો મહાન સેનાપતિ નાગદેવ, ખેઠેએંડો એની તલેતલ વાત જણી રહ્યો છે ! શોધી કાઢો. '

“ કયારે ? અટ્યારે?' કુલચ'દ્રે મોટા અવાજથી પૂછયું” ને પછી ઉમેયુંઃ “ ખોટું. કેઈઈ દ્વિસ ખને જ નહિ !'

“કયારે શું? અત્યારે!' કાતિકે દઢતાથી કલુ, “ને ખાડં હોય તો મારું મને પાછું આપો. તમારે સુખી ભ્રમણાને। આન'દ મારે છિન્નભિન્ન નથી કરવે। ! તમારો આનંદ તમને મુબારક હો !'

કાતિક ખો।!લતો અથકયો ને સોનાં માં પડી ગયાં. દરેક એક બીજની સામે નનેઈ રદ્યા, આંગળી વાઢી હોય તો લોહી ન નીકળે એવે કિકેકો કુલચદ્ર પડી ગયે1. મહારાજ ભોજરાજ આશ્ચર્ય પામીને સો સામે ન્નેઈ રલ્રા. તેમણું એક સૂચક દૃ ણજ્રિથી મહાઅમાત્ય રોહકને “ રાહક ! ' એટલું જ કલુ. મહારાજનો એટલો શખ્દ તો બસ હતો.

રાહકનું માથું શરમનું સમાયું માંડમાંડ નીચેથી ઉપર આવ્યું : “ તમે અને ઉદયાદિત્ય આતી વાત ખરાખર સાંભળે।. એની પાસે કાંઈક મૂલ્યવાન હકીકત લાગે છે. મહેતા ! તમને અવ'તીની ફ'ચનસભાનું આમ-ત્રણુ છે. તમે પણુ કવિ તા છો!”

“ મહારાજ !' દામો!દરે ઊભા થઈ ખે હાથ ન્નેડયા.ઈતે જેવોતેવો। ઝુકવિ ! જે, પણુ અવ 'તીની સભાના સ્પશે મતે નવા પ્રાણુ મળશે ! સારે! ફેરે સફળ બનશે !

“ મહારાજ ભીમદેવને ત્યારે કહેવરાવજે કે ગાથા તો રૂડેરી મોકલી હતી--પણુ અવ'તીએ કણાટની સ્રીઓનાં કજ્જલમિશ્રિત આંસુઓ ન્નેયાં છે, તમારી કુમારી સરસ્વતીને એવે! કજજલનેોા ડાધ કયાં ખેસારીએ ? અવ'તી--ને પાટણ ઉભય એકબીજની સાથે રહેશે, ને સાથે વિગ્રહ કરશે. સામસામે નહિ ! બસ ? કલચ'્રજ ! તમે પછી આવને ! '

ભોજરાજ ઊભા થયા. તે ચાલ્યા ને તેમતી પાછળ પાછળ મુલચદ્ર ગયો. તેના પગ ભાંગી ગયા હતા.

રેહક ને ઉદયાદિત્ય કાતિકને વી'ટળાઈ વળ્યાઃ “ તમે ૨1 રીતે જણ્યું કૈ નાગદદેવ આંહી છે ! નાગદેવ આંહી ? મનાતું નથી !'

“ જ્ોાધનાથી મનાય તેવું નથી ને! પણુ ચડિકાશ્રમમાં જવાની તેયારી કરે।, સાંધિવિત્રહિક મહારાજ સાથે અતિથિગૃહમાં જઈ આવી હું હમણાં પાછે! ફરું છું ! '

દામોદર ને કાર્તિક બજે બહાર નીકળ્યા. અતિથિગૃહ પાસે પહોંચતાં દામોદરે કહ્યું: “ કાતિક ! આટલે! વિજય મળશે એમ ધાથું ન હતું. નાગદેવની વાતે ઝુલચ"દરતી શ્રદ્ધા ઉડાવી દીધી લાગે છે. મહારાજ ખોલ્યા નહિ--પણુ એમને અગાઉ આવી ગયેલા કમલા દિત્યના ભણકારા વાગી ગયા છે હે! એમણે જે ત્વરાથી વાત આટોપી લીધી તે તેં ન નેયું ? કર્ણાટના ભયકર પડછાયે। જણે એ દેખી ગયા. એ ભયને! આપણુને તો ઉપયે।ગ છે. '

“તે મહારાજ ઉદયાદ્ત્યિને પણુ ખાત્રી થશે ત્યારેતો પછી આપણી મેત્રીમાં જ અવ'તીને પાતાને। ઉદય દેખાશે ! ” “ચાલે, આ પણુ ઠીક થયું. તું ઉદ્યાદિત્ય મહારાજ સાથ્રે ચ'ડિકાશ્રમમાં આવે, ત્યાં હૈં નાગદેવને ચેતાવી દઉં ! ' “શું પ્રભુ?' “ 9ે તમે ભાગવાની તેયારી કરી રાખે।. તમે એળખાઈ ગયા છે.' પણુ નાગદ્દેવને ખખર્‌ કરવા જેટલે વખત જ રહ્યો નહિ. મથારાજ ઉદયાદિત્યિતા ગજરાજ એમની પાછળ % આવી રલો હતો. ચ'ડિકાશત્રમ તરફ જવા માટે એમણે કાતિ સ્વામી અતે દામોદરને બએેને તરત ખોલાવ્યા. તેએ એ રસ્તે થોડુક આગળ ગયા હશે ત્યાં એક થોડેસવાર્‌ સામે મળ્યો. ચ'ડિકાશ્રમ તરફથી તે આવી રલ્રો હતો. એને ઉતાવળમાં જતો ન્નેઈ મહારાજ ઉદ્યાદિત્યે એને પડકાર્યોઃ “ અલ્યા કરેણુ એ આટલો ઉતાવળે જય છે? કાંઈ બન્યું છે કે સું ?' મવાર થે।ભી ગયે. તેણે મહારાજને પ્રણામ કર્યાઃ 'મદારાજ હું જ છું. મને ન એળખ્યોે ? હું સોમપતિ તેલી !”

“આમ કયાં નએ છે ઉતાવળા ઉતાવળા તૈલી ? ' ઉદયાદિત્યે પોતાની ભૂત સુધારી.

' અરે ! પ્રભુ ! મારા ઉપર તો ભારે થઈ છે, અરે ! મહારાજ ! કાંઈ કહેવાની વાત નથી. ' સોમપતિ ગભરાઈ ને બોલવા માંડયો. એટલામાં દામોદર ઉપર એની ૬ૃષ્ટિ પડતાં તે વિસ્મય પામ્યો. “ ડીક થયું લ્યો, આ પાટણના સાંધિવિમ્રહિકજીપણુ આંહી સામે જ છે. ' તેણે દામોદરને નમન કર્યું.

“ શું છે તેલીજ! શાની વાત છે?' દામેોદરે એને પૃછયુ'. તેલીની વિચિત્રતામાં દામાદરને ઉડે ભેદ લાગ્યો.

' પ્રભુ! ખખર છે હું તમારે ત્યાં પેલા રત્નમાણિકચના વેપારીને લઈ ને આવ્યો હતો તે?'

“ હા, કેમ ? એનું શું છે ?'

“અરે! પ્રભુ! એ તો મારે! બેટે, ભારે નટકટ નીકળ્યો. એ તો વેપારી જ ન હતે !”

'જ%્રાણુ હતો ત્યારે?' ઉદ્યાદિત્યને વાતમાં ઉંડાણુ લાગતું ગયું અને તેની અધીરતા વધીઃ “ ઝટ લઈ ને ખોલેને, એ કેણુ હતો તે? આ બધી પરચક્રેતી ધમાલ અવ તીમાં થઈ રહી છે ને કોઇને કાંઈ ખબર પડતી નથી કે છે શું ? તમારી શી વાત છે તે કહી નાખો !'

' અરે પ્રભુ! એ તો હતો કણાટનોા વેપારી પણુ ન 'હતો--ને રત્નમાણિકયને। ષ્રેદી પણુ ન હતે।.'

“ પણુ ત્યારે તમે એને ઓળખી ન શકચષા? તમે કહયું કણોટનો હતો ? ''

“ હા, મહારાજ ! કણાટને સેનાપતિ થતો !”

“હૈ ? કેણુ નાગદેવ ? તમે એને ઓળખી પણુ ન શકયા સોમપતિ ! શી વાત કરે છો ?*

' અરે મહારાજ ! હું શું, ભલભલા ઓળખી શકયા નહિને. પૃછોને, આ રલ્વા સાંધિવિમ્રહિકજી પોતે. એ પણુ એમને ઓળખી ન શકયા. એમણે તો એક રત્ન પણુ ખરીધું છતાં ન એળખી શકયા. અરે ! ખુદ કુલચ'દ્રજ પોતે ત્યાં હતા-તૈપણુ “ણી શકયા નહિ. આખેહખ શ્રેછીજ જ જેઈ લ્યો !'“ કુલચ'દ્રજ પોતે હતા--તે ઓળખી ન શકયા ? આંહી અવ'તીમાં એ રહી ગયો ને કેઈ ને ખબર પણુ ન પડી ? ત્યારે તો મહેતા ! તમે જે વાત કરતા હતા--તે જ આ નાગદેવ--સાચી વાત લાગે છે !”

“ હા મહારાજ ! મે' તો તમને કહ્યું હતું. અને કુલચ'જી ઓળખી ન શકયા એમાં એમનો દોષ પણુ નથી. એમને આ વાતનો અનુભવ--નવે।સવે।, પણુ હં પોતે આટલાં કાઢયાં છે તોય કળી શકયો નહિ ને ! આ કાતિકસ્વામીએ કશ્યું ન હેત તો હજી સુધી, એને કેઈ ત્રેદી ધારીને હં પોતે સુખી ભ્રમણામાં પડ્યો હેત ને! મને પણુ કાતિંકસ્વામીએ કહ્યું ત્યારે ખખર પડી. કાતિકસ્વામીની અ માહિતીને લીધે કુલચ'દ્રજને પોતાને! પ્રતિદાભ'ગ લાગ્યો હેય તો પણુ ના નહિ. એમને કાર્તિક તરફનો! અણુગમે। એને લીધે પણુ હેય. પણુ એ શ્રેદી હવે કયાં છે તૈલી ? ચડિકાશ્રમમાં એમનો ઉતારે હતો ને !'

“ અરે પ્રભુ! આ હું એ જ વાત મુલચદ્રજને કહેવા દોડયા ન“નઉ છું ને ! ઉતારે ત્યાં હતો એ વાત સાચી. કાલ સાંજ સુધી ત્યાં હતો એ વાત પણુ સાચી. મે' મૂરખે એનામાં વિશ્વાસ મૂકયો એ વાત પણુ સાચી. રાતમાં કોણ જાણું ક્યારે ને શી રીતે છટકી ગયો એ મને સમજ્નતુ નથી. છટકી ગયો એ તે ઠીક, જાણું, પણુ પાછે ધરમાં ધા મારતો ગયો. મને રાજમાત! કુસુમવતીએ એમની મુદ્રા આપી થતી--રાતદ્વિસ મારે તો આ મહોત્સવ પ્રસ'ગે દીપક માટે થઈ ને દોડાદ્દોડી રહીનાં એટલે--હવે આ મારે ખેરે, શ્રેઈી થઈ ને આવ્યો તે એ રાજમુદ્રા પણુ લેતે। ગયે! !અરે! ગવા સારે રે માથે તે તા હરે થઈ!”

ક પણુ એ ન્તય ડયાં તેલીજી ? તમે દોડતે ધેાડે કુલચ જતે ખબર કરે।. ચાલે મહેતા ! આપણે વે ચ'ડિકાશ્રમમાં યું કામ જવું ? હં સુરાદ્ત્યિને પણુ બોલાવું છું. અવ'તીમાંથી, આવી રીતે ધોળે દિવસે હાથતાળી દઈને એ નાસી ૦૪શે એમ

38
લેખ
કર્ણાવતી
0.0
"કર્ણાવતી" એ ઐતિહાસિક કાલ્પનિક માસ્ટરપીસ છે જે વાચકોને પ્રાચીન ભારતની વાઇબ્રન્ટ ટેપેસ્ટ્રીમાં લીન કરે છે.  15મી સદીના કર્ણાવતી સામ્રાજ્યની પૃષ્ઠભૂમિ પર સેટ કરેલી, આ નવલકથા ષડયંત્ર, રોમાન્સ અને રાજકીય ઉથલપાથલથી ભરેલી મનમોહક કથાને વણાટ કરે છે. વાર્તા પ્રબળ ઈચ્છાશક્તિવાળી નાયક, પ્રિન્સેસ મીરાની આસપાસ ફરે છે, જ્યારે તેના પિતા, રાજા, પાડોશી રાજ્યના વારસદાર રાજકુમાર દેવ સાથે તેના લગ્નની ગોઠવણ કરે છે ત્યારે તેના જીવનમાં એક અણધાર્યો વળાંક આવે છે.  આ રાજકીય રીતે પ્રેરિત જોડાણ બે રાજ્યો વચ્ચે શાંતિનું વચન ધરાવે છે, પરંતુ મીરા તેના ભાગ્યને એટલી સરળતાથી સ્વીકારવા તૈયાર નથી.  તે એવા સમાજમાં પોતાનું વ્યક્તિત્વ દર્શાવવા માટે કટિબદ્ધ છે જ્યાં મહિલાઓની ભૂમિકાઓ તેમના પિતા અને પતિ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે
1

ધારાનગરી તરફ જતાં

30 October 2023
1
0
0

નેબુમીસાંજતે। સમય હતો. નાના નાના ડુંગરાટેકરાઓમાંથી પસાર થતે, વાંકે।ચૂ'કો, અને ધારાનગરી તરફ જતો સીમનેો માગ ધીમેધીમે મુસાફ્રવિહેણા ખનતો હતો. અજવાળુ એણછું થતું હતું, અને આધેનાં દશ્યો! ઝાંખા અંધકારમાં

2

એ અજાન્યો આદમી કોન?

30 October 2023
0
0
0

શોડી વારમાં એમણું એક મહાન ગજરાજને રસ્તા ઉપર આવતે દીઠે।. એતી આગળ સુગ'ધી તેલની મશાલ લઈ ને ખે “ણુ ચાલ્યા આવતા હતા. મશાલનું તેજ રસ્તા ઉપર્‌ પડીને પાછળ આવનારને માર્ગદર્શન કરાવતું હતું. ગજરાજની આગળપાછળ ત્રણ

3

શ્તપાદને। વેપારી

30 October 2023
0
0
0

કૅદર્તકસ્વામી મુંજસાગર તરક ગયે! એટલે ચે।રપગલે દામોદર પાછે! ફર્યો. મઠ વિશાળ હતે! અને તેને કરતી થે।રતી વાડ હતી. એ વાડમાંથી કેઈ છી'ડુ' શોધી કાઢવા માટે દામોદરે એતી બીજી બાજીનો રસ્તો લીધે. દામોદર ચકરાવે। લ

4

મંજુસરમા

30 October 2023
0
0
0

કેલચ'દને જનમબ્નેગે'દર કહેવામાં પશિાનરાશિએ અતિશયોક્તિ કરી ન હતી. સાધુ હતે! ત્યારે કુલચ% નિસ્પૃહતાને જીવનકલા તરીકે પોતાતી બનાવી શકો ભતે. રાગમાત્રને મતમાં ને મનમાં શમાવી દઈ ને એણે પોતાના સ્વાન'દતી એક અનો

5

પદ્મશ્રી

30 October 2023
0
0
0

કુવિકુલગરુ કાલિદાસ, માળવી સ્ત્રીની કલ્પના કરતાં શા માટે સ્વગેગાના સોનેરી પહારેણુથી શબ્દોને છાઈ દે છે એ હવે મને સમ”નયું, દેવી ! ' “શા માટે? ' પદ્મત્રીએ જવાબ વાળ્યો. પણુ એની દડી જેઈને કલચ ચમકી ગયો.

6

ફુલચંદ્ર નુ નિશાન

30 October 2023
0
0
0

ભેસ્મલ્લે ન્યારે કહયું કે નૌકા આવી રહી છે હારે ત્વરાથી નીચે શી રીતે પાછા કિનારે પહોચી જવું--એ કાતતિકસ્તામીને એક કોયડો થઈ પડચા. ઉપર જય તો માલવના કોઈ ને કોઈ માણુસની નજરે ચડૅ. નીચે પાણીમાં ઊતરી તરતો! નય

7

અંધારી મદદ

30 October 2023
0
0
0

કેડચ'દે જે તીર ફે“ક્યું' તે બરાબર એના નિશ।નને % વીંધી શક્યું હતું. કાતિકસ્વામી હોડીને સામે કાંઠે પહેંચાડી, ૨!%કુમારીની વિદાય થવાની *રાહ જેતો ઊભે રલો સતો. રાજકમારીની સવારી એણું ધાર્યા કરતાં ડાંઇક વ

8

દામોદર ની ચિંતા

30 October 2023
0
0
0

દાસેો!દરશે ધણા વખત સુધી કાતિ કની રાદ નેઇ પણુ રસ્તા ઉપર કેઈ આવતું હેય તેવું લાગ્યું નછિ. તે ચિતામાં પડી ગયે!ઃ ગુપચુપ છેક મુંજસાગર સુધી પણુ જઈ આવ્યો. યાં સધળુ' શાંત હતુ. એના મનમાં હવે મુશકા જન્મી, ચોક્ક

9

દામોદર કુલચ'દ્રને મળે છે

30 October 2023
1
0
0

કમાર જયસિદના અચાનક થયેલા આગમનને લીધે કુલચન્દ્ર પોતે ફરે'કેલા તીર વિષે એ વખતે વધારે ન્નણી શકયો ન હતો. પરંતુ એને અંતરમાં ૬ઢ શ્રદ્ધા હતી કે સામે કાંઠે જે માણુસ હોડી લઈ ગયો છે--તે ગમે તે હોય--પણુ એને શિક્

10

પ'ડેતરાજ ઉવટની વાટિકા

30 October 2023
0
0
0

કૅ।તિક વહેલી સવારે જગ્યા ત્યારે આશ્ચર્યચકિત થડ ગયો. પોતે ધારાનગરીમાં હતો. એને પાલખીમાં જ ગાઢ નિદ્રા આવી ગઈ હતી, એટલે શી રીતે પોતે આંહી આવ્યો એ વિષે એને કાંઇ જ ખખર ન હતી. એવી વેદના તા વણી ઓછી થઈ ગઈ હતી

11

સરસ્વતી ના મનોરથ

31 October 2023
0
0
0

' તમે, બહેન ! ગુજરાતનાં છે। એ અમારા સુભાગ્યની વાત છે, ' ક્રાતિ“ક ખોલ્યે।. “ ગુજરાતના હોવાનું ગોરવ તે મને છે, સુભટ્ટરાજ ! પણુ અવ'તીએ મને અમ્રત આપ્યું છે. મારે। દેહ ગુજરાતને, પણુ મારે પ્રાણુ તે! માળ

12

રસ્તો શોધ્યો

31 October 2023
0
0
0

કૅ।તિક સરસ્વતીની દઢતા ન્નેઈ ને આશ્ચર્ય પામ્યો થતો. તે કુલચદ્રને પણ ગણુકારતી ન હોય તેમ કેવળ અતિથિધમની વાત કરી રહી હતી. એની ગણના પ્રમાણે તો કલચ એના અતિથિને લઈ શકે નહિ--પછી એ ઘ્ારાનગરીને। દ'ડાધીશ હૈય કે

13

પ'ડેતની પુત્રો

31 October 2023
0
0
0

કર।તિ કે હવે એક વાતતે। મતમાં નિશ્રય કરી લીધો. ગમે તે થાય પણુ સરસ્વતીને અપમાનભરૅલી સ્થિતિ સહન કરવી પડે એ પરિસ્થિતિ આવવા % દેવી નહિ. એમાં પોતાના કાર્યની પણુ સિદ્ધિ હતી. એટલે એ અ'ધાર* થવાની રાઉ જેતા શાંત

14

અરે! આ તો ક્ણાવનોા સેનાપતિ

31 October 2023
0
0
0

કે।ર્તિકસ્વામીને ખબર હતી કે પોતે જે તરક જઈ રહયા તો તે તરફ સોમમપતિ તૈલીનું મકાન છે. પણુ શોમપતિ તેલી વિષે એને વિશેષ માહિતી નહેતી. સોમમપતિ તેલી ધારાનગરીને વિશિષ્ઠ પ્રકારનો ગણી રરાય એવે માણુસ હતો. એ સ

15

સોમપતિ તાઈલી

31 October 2023
0
0
0

બીના દિવસનું પ્રભાત થયું અને કાતિકસ્વામ્યો ચિતામાં પડયો. રાત તો એણું ગમે તેમ કરી આ પોતાના કદખખાનામાં ગાળી, પણુ હવે આંહી વધારે વખત થેભવું એ જ્નેખમભરેલું હતું. તે પોતાના ખ'ડમાંથી બહારના રસ્તા ઉપર આવતાજત

16

મહાકાલેશ્વર ના મંદિર મા

31 October 2023
0
0
0

કા।તિકસ્વામો વિષે દામોદરે પડિત ઊવટને ત્યાં તપાસ કરી. કાતિક ત્યાં ન હતો. આવ્યો હતો--એવા સપણ સમાચાર પણુ ત્યાંથી મળ્યા નહિ. પોતે રાજભવનમાં અતિથિ હતે. પ'ડિતને ત્યાં ”નતે જતાં તો કુલચદ્રની શ'કાતે વધારવા ને

17

ચ'ડિકાશ્રસમ॥

31 October 2023
0
0
0

સ્્‌હારાજ ભોજરાજ આવ્યા છે એ વાત થોડીવારમાં તો કણોપકણું આખી મેદનીમાં પ્રસરી ગઈ. લોડે ઉત્સાહના પુરમાં ધેલા બન્યા. દામે।દરને તો દેવરાજે સમાચાર આપ્યા થતા કે પ'ડિતરાજ ઉવટ ચ'ડકાશ્રમમાં અનુદ્ટાનમાં બેટા છે.

18

કાર્તિક છટક્યો

31 October 2023
0
0
0

પાલખી ન્યારે વિશાળ વાટિકાના એક અ'ધાશ્યા ખૂણુ।[માં અટકી, ત્યારે કાતિકે ખદાર ડોકું કાઢયું. “ કેમ ? આંહી ઊતરવાનું છે ?' તેણે ચારે તરફ દણ્િ કરી. રાજમહાલયના પાછળના ભાગની અવાવરુ વાટિકામાં તે આવ્યો હય એમ એતે

19

દામોઇદરની રત્ન પરીક્ષા

31 October 2023
0
0
0

_"પ્રુભાતમાં મહાકાલેશ્વરનાં દશન કરી આવી દામોદર કાંઈક સ્વસ્થતાથી ખેડે! હતો. એટલામાં પાસેના ખ'ડમાં થતા ખખડાટે એ ચૉંકી ઊઠયો. એણું વધારે ષ્યાન દીધું. તો કાંઈક ધીમો અવાજ આવતો લતેોઃ “પ્રભુ! આ... ઉઘાડા . . ઉ

20

ઉદચા દિત્ય

31 October 2023
0
0
0

દાસે।દરનેો ઉદયાદિત્ય વિષેનો ખ્યાલ સાચો હતો. અવ'તીતો પૂવ દિશામાં ભીલસા--કાલિદામે વણુવેલી વિદિશા નામે નગરી હતી. એ નગરી તો કાલધમ પામી ગઈ «તી. પષ્ય એના જ સાન્નિધ્યમાં એક તઃક ભગવતી નમદાથી રક્ષાયેલું અને બી

21

દામેદર સાધિવિયણહિક પદનેપ સ્વીકાર થાય છે.

31 October 2023
0
0
0

સ્રાગજ ભોજરાજ આવ્યા. આખુ મ'ત્રીમંડળ પ્રણામ કરતું ઊભુ' થઈ ગયું. સિ'કાસન ઉપર મહારાજે ખેઠંક લીડ]ી અતે એમના માથા ઉપર સુત રત્નજડિત છત્ર શોભી રહ્યુ, પડખે ખે સુંદરીએ ચામર ઢોળતી ઊમી રહી. દ્દાર ઉપર પ્રતિઠાર આવ

22

વામડન પંથે

31 October 2023
0
0
0

કેલચ'દ્રતે સ'દેશે! લઈ નૅ કે!ણુ જ્ય છે કાતિક ? રણેુંન્દ્ર ?' “ ના, પ્રભુ ! કઈક બીજે છે. ' “ તને ઓળખે છે ?' ' જીઈને પણ શકા ન પડે માટે કોઈ નવે। જ આદમી જતો લાગે છે. કદાચ એ તરફનો જ હશે. મતે આળખ

23

કુલચદ્ર માતૃશ્રાદ્ધ

31 October 2023
1
0
0

કુલચ'દ્ મોટા હાઠંમાડથી માતૃશ્રાદ્ધ ફરવા માટે સિદ્ધપુર્‌ જઈ રહ્યો હતો. પાટણુ અને અવ'તી વચ્ચે સ'ધિ હતી. કર્ણાટ પાછું શાંત પડી ગયેલું હતું. હૈથયો હજ સળવળતા ન હતા. એટલે કુલચ'દ્રે મે।કલેલા પાંચ, પદર, સે),

24

સ્તભંકો આચાર્ય

31 October 2023
0
0
0

દ્ટાસોદર સ"ાવતી પહોંચ્યો ત્યારે ત્યાંની શોભા ન્નેઇને મુગ્ધ થઈ ગયો. જે ચ'દ્રાવતી એણે ન્નેયું હતું--અને જે ચ'દ્રાવતી આજે એણે ન્નેયું એમાં તો આકાશપાતાળનુ' અંતર હતું. આજની આ ચ_દ્રાવતીમાં એણે ડેર કેર દડનાય

25

દામોદર એ આમેશ્વર ને શુ કહ્યું

31 October 2023
0
0
0

“બામ્રેશ્વર એકલે બીજે દિવસે રત્ન લઈ ને દામે।દરની પાસે આવ્યો. દામોદરને તા હવે સ્તમ્ભનકની વાતમાં પૂરે પુરો રસ હતે. આમ્રશ્વર ત્યાંથી જ આવી રલો હતો; એટલે ત્યાંની બધી હકીકત મેળવી લઈ કાંઈક યોજના નકકી કરી ના

26

ખેતર નો બ્રાહ્મણ અર્જુન ભટ્ટ

2 November 2023
1
0
0

અરે ! તમે મહારાજના કામે સું, મહારાજના સગા થઈ ને કેમ નથી આવ્યા ? એ રસ્તે કોઈનાથી અવાય જ નહિને. તમે આવ્યા શા માટે ? ચાલો, પાછા ફરે। ભટ્ટરાજ ! નાહકના ખે ખોલ વધુ સાંભળશે !” વિમલનેો યોદ્ધો એક ઊંચા પડછ'

27

મધરાત અતિથિ

2 November 2023
0
0
0

કલચ આવે છે--એ સમાચારે પાટણુને ખળભળાવી મૂકયું ઉતું. એ તો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર આવતા હતો--તે પાટણ તથા અવ'તી અત્યારે તો ગાઢ મેત્રી “નળવી રહ્યાં હતાં, વળી સાંધિવિત્રહિક દામોદર પણુ ત્યાં અવતીમાં ખેઠે।

28

મંત્રણા સભા

2 November 2023
0
0
0

કેલચ'દ્ આવે છે એ સમાચારે જેમ લોકને ઉસ્કેયા હતા તેમ એ સમાચારે રાજમત્રીઓને પણુ ઉશ્કેયો હતા. પાટણુના રાજમ'ત્રીએ આ વાતને। ઉકેલ લાવવા રાજદરબારમાં ભેગા થયા હતા. મહારાજ ભીમદેવ કચ્છમાં હતા. મહારાણી ઉદ્યામતિ જ

29

કુલચ'દ્ર સપડાયે

2 November 2023
0
0
0

પ્રુભાતમષાં પાટણના દરવાન્ન ખુલ્લા ન્નેઈ વ કુલચરના આશ્ચયને। પાર રહ્યો નછિ. તેણે રણેન્દ્રને કહ્યું: દામોદર મહેતા જ છતો નાં? રણેન્દ્ર !” “હા, પ્રભુ! એ જ કાઠું અને એ જ હબ. અ'ધારામાં વધુ ખખર તો ન પડી,

30

સર્વનાશ

2 November 2023
1
0
0

“બત્યત સાવધાનીથી કુલચ'% પોતાને રસ્તો કાપી રહ્યો હતો. એના મતમાં એક વાતતી ધરપત હતી કે એણે પટ્ટણીઓને સિદ્ધપુરને કે ખેરાલુને કે આન દનગરને માગે રાથ નેતા રાખ્યા છે; છતાં આ તરફ પણુ ભય નહિ જ હોય--એવું એ માનતો

31

મહરાજ ભેજને! પ્રત્યુત્તર

2 November 2023
1
0
0

સૃહારાજ ભોજ “ સરસ્વતીકઠાભરણુ 'તા ભતગ્ય પ્રાસાદતી ચ'્રશાલામાં ખેઠા હતા. સાંધ્ય સમય હતો ર ગબેરંગી આકાશ ખીલતું આવતું હતું; ચ'દ્રાવતીથી પાછો ફરેલ ઉદયાદિત્ય શિલ્પી ગણુધરતી વાત કહી રલો હતે. જુમા જયસિંહ, #&

32

વિષકન્યા થા વિષહન્યા

2 November 2023
1
0
0

રેશેન્ડની પછવાડે જ, મહારાજ ભોજરાજ પાશેથી કુમાર જયસિંહ પણ ખહાર નીકળ્યો. એ પાસેના ખ'ડમાંથી પસાર થયે! કે તરત પદ્મશ્રીએ દોડીને એને હાથ પકડયો. તે ગભરાયેલી હતી. અને અત્ય'ત આવેશમાં ને ઉદ્દેમમાં હતી. ' ભા

33

ફુલચંદ્ર મૃત્યુ નો મહોત્સવ માને છે

3 November 2023
0
0
0

જશુન્ક્રની પાછળ જ થેડી વારમાં એક બીજ સાંઢણી પણુ ધારાનગરીના દરવાન્નમાંથી ખણાર નીકળી. એના ઉપર ખે્ટેલી તસ્ણીએ દરવાનનમાંથી બહાર નીકળતાં જ પાછા ફરીને નગરીને ખે હાથ ન્ેડીને અત્યત ભાવથી પ્રણુ।મ કર્યા. અનેકોન

34

વશ કોને મદદ કરશો

3 November 2023
0
0
0

જ્યારે મુલચ રજની ચેહ બળી રહી અને એક મુઠ્ઠી રાખમાં એનો કદાવર દેહ સમાઈ ગયો, ત્યારે જીંદગીમાં પહેલી વખત આ અજીંનભટ્ટની આંખમાં આંસુ આવ્યાં પ્રભુ ! છાશવારે ને આતવારે કૈટલાયને નદીકાં ઠે બાળી આવીએ, મડદાં તો મ

35

મહારાજ ભોજન ની છેલી કનક સભા

3 November 2023
1
0
0

3ેદયાદિત્ય ને મત્રીશ્વર રોહક મહાર।%ન ભે!જની પાસે: પહોંચ્યા ત્યારે કર્ણાટતી નતિકા મનેોસા નતમસ્તકે મહારાજને સ'રેશે આપી રહી હતી. મહારાજની સામે ત્યાં એક કણીટી પ'ડિત પણ બેઠે! હતો. ત્યાં વિધાપતિ ભાસ્કર ભટ્ટ

36

કુમાર જયસિંહ

3 November 2023
0
0
0

સહારાજ અભાન થયા એટલે જયસિ'8 તે રાતે દામોદરતે મળવા ગયે. કુમાર જયસિહતે અત્યારે આવેલ ન્નેઈને દામોદર ધા ખાઈ ગયેો1. ધારાનગરી કણ દેવના આવવાના સમાચારે ઉપરતળે થઇ રહો હતી, તેવે વખતે રાજભવન, કેટ, સૈન્ય એવાં એવા

37

મહારાજ ને બનાવેલી ગાથા

3 November 2023
0
0
0

ઈલદર્ગા પાસેની સોલકી સન્યની છાવણીમાં “બરે જાલાહલ થઇ રહ્રો હતોઃ સેનિકો આમતેમ દોડતા *તા. કોઈની શોધ ચાલતી હતી. મહારાજ ભીમદેવ બાલુકરાયને કહી રલા હતાઃ “ બાલુકરાય ' પણુ એ નનય કયાં? મે તો અમસ્તો સહજ વિનેદ કર

38

કોન સાચુ

3 November 2023
0
0
0

કોર્તિકસ્વામી મહારાજ ભીમદેવની હલદુ્ગ પાસેની છાવણીમાંથી દડનાયક તરક વળી ગયે। હતો. દડતાયકને પૂણષ્પાલ ઉપર દેખરેખ રાખવા અને તક મળ્યે ધારા તરક ધસી આવવાને! દામોદરને! સ'દેશે કાતિ કે કલો. દડનાયક એકલે! મહારાજને

---

એક પુસ્તક વાંચો