shabd-logo

ઉદચા દિત્ય

31 October 2023

2 જોયું 2

દાસે।દરનેો ઉદયાદિત્ય વિષેનો ખ્યાલ સાચો હતો. અવ'તીતો પૂવ દિશામાં ભીલસા--કાલિદામે વણુવેલી વિદિશા નામે નગરી હતી. એ નગરી તો કાલધમ પામી ગઈ «તી. પષ્ય એના જ સાન્નિધ્યમાં એક તઃક ભગવતી નમદાથી રક્ષાયેલું અને બીજ બાજી વિજ્યાટવીની અટપટી ડુ'ગરમાળાઓથી દુભેઘ બનેલું એવું એક સુંદર નગર વસ્યું ઉદયપુર. એ ઉદય! દિત્યતી કલ્પનામાંથી જન્મ્યું અને વિકાસ પામ્યું. માલવાની ઉત્તર--પૂર્વ દિશાનો રક્ષણુભાર સહામ'ડલેશ્રર ઉદયાદિત્ય ઉપર્‌ પડયો. બલવાન છેડયોના સાન્નિષ્યે એને નિત્યજનગૃતિ આપી. પરમારવ'શી રણુકુશળતા એને માના દૂધમાંથી મળી. વિ'ષ્યાટવીની પવતમેખલાએ એને શિખરેશિખર અદ્ભુત મ'દિરેથી શણુગારવાનેો શિલ્પપ્રેમ આપ્યો. મહારાજ ભોાજના નિકટના સ'બ'ધી તરીકે અવ'તીના વાતાવરણમાંથી એને કાબ્યરસિકતા સાંપડી. અને મા રેવાએ એને જન્મજન્માંતરમાં પણુ ન મળે એવી શ'કરભક્તિ આપી. દિવસ તે રાત એની પાસે ખે વસ્તુ પડી રહેતીઃ એક એની અણુની સમશેર --ઉદયભાણુ; બાછી એવી જ સહામોાલી--જવનદર્શિની :સ્દ્રાહ્દષની માળા. મહારાજ ભોજરાજ પ્રત્યેની એની ભક્તિ અવિચલ હતી. પરમાર વ'શની લેશ પણુ ગૌરવહાનિ એનાથી સહી જાતી નહેતતી. પણુ એની રાજનીતિ અનુભવવડે ઘડાયેલી હતી. ઉત્તરના વિજયને સિદ્ધ કરવા એ હૈવયને ને *ચ દેલાને શ કરવાની હિમાયત કરતે. એમને પરાજય પમાડી એને માળવાને। «સપ ગરુડી*્વજ કને।જ સુધી ફરકાવવાને। અભિલાષ હતે. ઉત્તરનો વિજય એ એને મન દક્તિણુનો પરાભવ દતે. અવ'તીમાં મહારાજ ભેો।જરાજ પછી ખીજાં એનુ રથાન હતું. કુમાર જયસિંહ અનિશ્રિત મનનો, કાંઈફ સાધુરગી માનસતો, ચે!દ્દો અને અને[દ્દો એવો વિચિત્ર તરુણ હતો. કુલચ'દ્રના સાનિધ્યમાં કહપનાને જગાડે એવી રણુવેલછા ગતી, પણુ એવામાં રાજવ'શી અમીરાત નડોતી. એટલે માલવપ્ર'નને મત મહામડલેશ્રર ઉદયાદિત્ય પરમાર અવતીના ગોરવના પ્રતીક સમાન હતા. મકારાજ ભેો।જરાજથી માંડીને નાનામાં નાના પટલિક સુધી સોના મનમાં એમને માટે એક વિશિજ પ્રકારની શ્રદ્ધા હતી. એ બહુ જ એછું ખોલતા. પણુ ન્યારે ખોલતા ત્યારે એ શબ્દ નિશા? બતી રડેતે।. એના શિલ્પપ્રેમને, પરમારવ'શી ગૌરવને, કે એન! રાજનીતિના નમિદ્ધાંતતે -ત્રગ્માંથી શાને પડેલાં સ્પશ કરવ એ વિચાર કરતો દામોરર ૨1% 5: લય “ સિપ્રાતર'ગ 'ના ભવ્ય સોપાન ચડી રલો. સંત્રણાગ્રવ પાસેના એક નાતા ખ'ડમાંએણે કાતિ કને હૈરવાનું કહયુ. તે પોતે અદર ગયે.

એણેું મ'ત્રણાસભામાં પ્રવેશ કયો, તા સામે છેડે મૂલ્યવાન ગાદીતકિયાને અઠ'ગીને ખેકેલો એક જુનાન ૨1 ૪4'શી પુરુષ એતી નજરે પડો.

દામોદરે બે હાથ જેડીને વિતમ્રનાથી એતે નમસ્કાર કર્યો. એશુ બે હાથ જેડીતે સડે% ડેકુ નમાવી એ નમન ઝીલ્યાં. દામોદર પાસે પડેત્તા ગાડી1કિયા ઉપર પોતાની જગ્યા લેવા જતો હતો, ત્યાં એમે સડેજ ડોકું હલાવીને તેને પાસે ખેલાવ્યો. દામે।1૬ર તેની પામે જઈ ન ખેકે।. તેના ઠાથમાંતી સુદ્રાક્ષતી માળા ફ્રતી રહી અને જપ ચાલતો રશ્યો.

થોડીવાર પછી, ખુલ્લી બારીમાંથી નજરે પડતી મહાકાલેશ્વરની પ્વજાને એણુ અત્યત ભક્તિથી માળા આંખે અડાડી નમત કયું. પાસે પડેલી સોનેરીમુદની ભયકર તલવારને તેણે એક બાજુ ખેસવી; તે દામે।૬૨ તરક સર્યો, અને બોલ્યોઃ “ કચારે આવ્યા છે, મડેતા ? ”

દામોદર એતા પ્રતાપી આકપ ક રદેડને નિકાળી રલો. એના ચહેરામાં એક પ્રકારનું રા૪૧*૨1 મે૬૨ ગૌરવ હતું. અણુશુદ્દ, સાંધું, સુંદર ગસ્ડીનાક અને ભલમનસાઈભરેલી લાલટશરવાળી વિશાળ આંખો ન્નેનારની નજરને ખે ઘડી પકડી રાખતાં. કોઈ સુંદર શિણ સંસ્કારી શિલ્પાકૃતિ પાસે થોભતાં જે આનદ થાય તેવો આન'દ ઉદયાદિત્યના સાન્નિધ્યમાં મળતે।.

“ આપને મળવા આવવાનો હતે, પણુ હમણાં તો એજહો હો! ભગવાત મહાકાલેશ્વનાં દર્શન માટે શી મેદ્તી નમી છે ! અતે એમાં પાછો મહોત્સવ છે!'“ હડયર।જ માધા સાંભળ્યું હતું. પણુ આવ્યા લાગતા નથી. તમે તે એને મળ્યા હશે।. ઉેહયરાજને ત્યાં તમે જ ગયેલા કાં ? '

દામોદરનું હૃદય આત દથી ડોલી ઊઠયુ”. પોતે રાજનીતિની ચર્થા આની સાથે થોડી કરી લે--પછી ભોજરાજને મળવાનું થાય તો સારું, એવી એતો ઇચ્છા હતી, લાં એ વાતની એજ ૪ પહેલ કરી.

। પ્રજુ | ત્યાં હં ગયેલ ! '

“ કહે છે, નગરી કર્ણાવતો એ બનાવી રલ્યા છે દેશવિદેશથી સિલ્પીએ આવ્યા છે. અમરા4તોની તોલે આવે એવી રચતા માંડી છે. એ સાચુ ? '

“એક રીતે સાચુ, પ્રભુ ! ને એક રીતે ખોડ. '

'કેમ એમ શી રીતે ?'

“નગરી એશું માંડી છે એ સાચુ'. અમરાવતીની તોલે આવે એ ખોટું !'

“બહુ સુંદર નહિ હોય--એ તો આજન્મ યોદ્ધો નાં ? હેટ્યકૃળના બાશ્ન સ'સ્કાર તો એવા જ! '

લા, ભુ ! સાચું કહ્યું, એક બીજ વાત પણુ છે--

મંત્રીશ્વર રેહક સામેથી આવ્ય. દામે!દરે ઊડીને એને નમસ્કાર કર્યો. રેહકે ઉદ્યાદિત્યને નમસ્કાર કર્યા. દામે।દરનો હાથ ઝાલીને એની પાસે જ એ ખેકે।.. “ શાની વાત ચાલે છે, મહેતા ? પાટણુથી કાંઈ નવો વિતોદ લાવ્યા છે કેશુ#'

' તમારે તે! વિનોદ જ જેઇએ કાં ? ' ઉદયાદ્ત્યિ કલુ".

' શું કરીએ, મહામંડલેશ્વરજ ? અમારે હરરોજ ચિ'તાછે, * તેણુ હાથવડે દ્રમ્મની તિશાની કરી. “ સાંજ પડે ત્યારે હાશ થાય છે કૈ આજ તો આબરૂ રહી ગઈ ! કલચદ્રજએ આજે સો નવા ગજરાજ લીધા. ખોલે, હવે? ને એમાં સો નવા ડવીશ્વર આવ્યા હેત તે. ??' કુલચ'દ્રની વાતે દામે।દર ચમઇ ઊડષયો. પણુ તે વધારે ઉત્સાથથી ખોલ્યો: “ વાત તૈ જેક્યરાજતી કણાતતીની થાય છે. પણુ પ્રભુ !? તેણે ઉદ્યાદિત્ય તરક નજરે કરીઃ એ નજરમાં અનેક અર્થી હતા. મારા અતરમાં પણુ એક કર્ણાવતી વસી રહી છે. પાટણને જો થોડાં વર્ષા શાંતિતાં મળી ન્વય--એની પાસે દ્રમ્મનો તો પાર નથી--તો જેને જુગજુમ સુધી લોકે નીરખ્યા જ ફરે એવી નગરી બનાવું, મહારાજના પત્ર કગ દેનડ--એગના નામે અમારી એ કર્ષાતતી !' દામોદર બોલોને ઉદયાદિત્ય સામે નઈ રજો. હડયરાજનતી શત્રોનો ઉલ્લેખ ઉદ્યાદિત્યે કર્યો હના એ એ કળી ગયો હતો. પાટાગૂની મેત્રી માળવા કરે, પાગ દશ્યો સાથે મળેલ પાટણનો શે! વિશ્વાસ ? એ પવનિ એમાં હતો. દામેદદરે પોતાનું સ્વપ્તે #ણાવતો હોય તેમ હેવ્ય-પાટણુની સ્પષો વિષે કહી દીધ. ઉદ્યાદ્ત૪યિ ઉપર એની શી અસર થઈ એ જેવા એક ઘડીભર એ થેભ્યે!. એની અત્યત તીત્ર બ્રુંહદ્દેશી ઉદ્યાદિત્યિ ડેલી ઉઠચો

ને ભય પણુ પામ્યો. “પણુ હં તે તમે આવ્યા ત્યારે બીંછઝ વાત કહેના. ન્ત્તા હતો, મ'ત્રોશ્રર ! ' દામેરરે આગળ ચલાવ્યું, “ અમારા દડનાયકે ચ'દ્રાવતીનતે તો અમરાવતી નેવી બતાવી દીધી છે -' અને શું મંદિરો બાંધ્યાં છે? એહેહો ! જુમજુગાંતર સધી. જેતાં માણુસ થાકે નહિ, એવી કોઈ અજબ રચનાકરી છે. છું તો હ ખુ ગણુધર, ગણુધર રહ્યા જ નથી. એતો નો જ સાક્ષાત્‌ શિલ્પી બની ગયે। છે ! અને #્મ્મ...' તેણે સહજ કહેતા હોય તેમ કહ્યું, પણુ શખ્દો મ'ત્રીશ્વરના મૉંમાં પાજી છુટે એવી સાવચેતોથી મૂકયાઃ ' અને દ્રમ્મ . . . પ્રભુ ! ત્યાં દડનાયકે શું દ્રમ્મ વાપયો છે? એ શિખર રું બાહમરુાના હાથમાં. તેમણું દડનાયકને આપવાની ના પાડી. પરાણુ લેવાય તો તો સોલ'ફીકુલ લાજે. માગે તો દડનાયકના પિતૃઓ લાજે. માટે વિસપ્તિ કરી, વેચાતું આપવાની. જવાબ મળ્યો: “ સુવણુદ્રમ્મ જેટલી જગ્યામાં પાથરે એટલી જગ્યા તમારી ” ?

“હૈ! ખરેખર?' સંત્રીશ્રર રે!કક આશ્રયમાં સ્થિર થઈ ગયો. એટલા દ્રમ્મતી વાતે એને તે ડોલાવી દીધે।. એની પાસે આઝલા દ્રમ્મ હેય !”

“ત્યારે નહિ, મકાઅમાત્યઝી ? એ તે ખદહાહડ ઠરી, 2રાજઉહઠે ત્યાં કાંઈ કામ આવે ?'

“પછી--બીઝ જગ્યા પસદ કરી, એમ નાં ?'

“સરે! નારે! દડનાયક એટલે શું સમજે છો? વ'શપર પરાનું દ્રવ્ય કાહયું. અતે માંડયા જમીન ૩૧4૨ કિ પાથરવા ! ”'

' અરે ! અરે! શું કહો છે ? ખરેખર ?' ઉદયાહ્ત્યિ ને રેહક બસે સાંભળી જ રલ. દામોદરે ધારી અસર પાડી હતી. મ'ગોશ્વરને પાઢણુની સૈત્રીમાં દ્મ્મતો ઢગલે! દેખાયો. ઉદયાદિત્યતે હેહયનો સફળ સામને દેખાયો. કુલચ'દ્રની લૂંટે અત'તીમાં જે લક્ષ્મી રેલાવી હ્તી તે ઘડીભર રે।હકને યાદ આયી ગ. પણુ યુદ્ધ વિતા જનેદ્રમ્મ મળતા હેય તો આ । સાંધિનિમહિક ભલે આંહી' રહેતો --એનુ' મન ડગી ગયું, '

“ ગણુધર--ગણુધર તમે કલો ? એ પ્રધાત શિલ્પી છે?' ઉદયાદિત્યે પૂછયું. એના અ'તરમાંને શલ્પપ્રેમ બોલી રલે હતો.

“ હા. તમે ઉદયપુરમાં નીલકહેશ્વર મહાદેવની રચના કરવા ધારે છો, તો પ્રભુ ! એક વખત એ ત્યાં લઈ જવા જેવું રત્ન છે ! '

“પણુ ... આવે? આવે ખરા?”

દામોદર હસી પડચોઃ “કમ ન આવે? એને લાવી દવે। મારે. '

પોતાતી મૂમિકાને તેયાર થતી જેઈ, તે વધારે ઉત્સાહથી આગળ વષ્યેઃ “ પ્રભુ ! દડનાયકને મે' તે કહ્યું કે “ ચાલે, અવ'તી --કુલચદ્રની ગજસેતા નનેવા જેવી છે.” એમણે કહ્યું, “ અનેક ગજસેનાના સ્વામીઓને ન મળે એવી વમ્તુ હવે મને મળી ગઈ છે. જુગજુગાંતરે ઊભાં રહે એવાં મદિરા હું તો ખ'ધાવીશ. મને મ'દિરોતી તુલનામાં મહારાજ્યો પણુ દવે તુચ્છ લાગે છે !'' આરસતી ભુક્કી પડે એ ભારે।ભાર સુવણુંરજ આપીને શિલ્પીઓને ખોલાવ્યા છે--ને શ| સણ ખડી થઈ ગઈ છે! એફહેોહે! અમારો કાતિક તે! કહેતાં ધરાતા નથી !'

“ હાં, હાં, મહેતા ! તમારી વાતમાં આપણે તે। કષાંયના ફચાંય ઉડી આવ્યા. કુલચ%જવતું કહેવું છે--મહરાજને એમણે કહું પણુ છે. ' રોડક અચાનક ખોલ્યો.

“ ચું કહેવું છે ? મ'ત્રીશ્વર ? ' દામોદર સાવધ બતી ગયે।.“કુલચ'દ્રકડે છે, તમે હેહયરાજતે સાષ્યા છે. ખીજાં સાંધિવિમ્રહિકનો ધર્મ લેપ્યો છે. ત્રીજુ તમારા ગુપ્ચરે રાજરહસ્ય જાણ્યું છે. પાટણુને અત્યારે સંપ્રિતો જરૂર છે એટલે તમે આવ્યા છે--એ જ રીતે એને વિત્રહની જ૩૨ હશે, યારે વિત્રડ કરનારો આવશે. તમારે સ'ધિતી નહિ-સમયની જરૂર છે. અવતીમાં તમને માન ત્યાં સુબો મળશે, મહેતા! ન્યાં સુધી તમે સાંધિવિશ્રહિક હશે।. તમારે એ કાતિક કોઈ ગુપ્રચર છે? એને તમે સાથે ફેરવી રેલા છે ? કુલચ'દ્રજી કાંઈક એવી વાત કહે છે તેનું રું ?'

“મહાઅમાત્યજ ! હૈય વિષને જવાબ મે' તમને આપી દીધે.. તમને તે સમજયે નથી ?”'

હ શું ટ?

' પ્રભુએ ન્નણ્યો છે ?' દામે!દરે ઉદ્યાદિત્ય તરફ કરીને ખે હાથ ન્નેડયા. ઉદ્યાલ્ત્યિ ડે-કુ' ધુણા ત્યું: “ જાણ્યે! !' “શું છે તમેજ કહોને?' રેહકે ફરીને પૂછ્યુ.

“ અમારે હેહ્યો સાથે મૈત્રો છે તે કવા પ્રકારતી છે તે ત્તમારે 4તણુવું છે ? કણુ દેવને એર ડપલ્લો લેવું છે, લાટ લેવું છે, સ્તમ્ભતીર્થ લેવું છે. અમારે પણુ એ બધુ લેવું છે. અમારી ને એમની વચ્ચે સ્પર્ધા છે--આગળ જવાનો. અમારી મૈત્રી આ પ્રકારની છે. તમે કર્ણાટ ને હૈઠય બન્નેની વચ્ચે છે।.. હવે ખીજી વાત. રાજરણસ્યની, આંહી કાતિ'કસ્વામી છે એને બોલાવું ? રાજરહસ્યની જે વાત એની પાસે છે--એ એણે પોતાના પેટમાં રાખી મૂકી છે. હું એ પ્રગટ કરીશ તો મહારાજ ઉદ્યાદિત્ય એની સમશેરથી મારું બ્ાહાણુનું માચુ વાઢી નાખશે. તમારે એ ન્નણુવી છે ? 'રોહકે ઉદયાદિત્ય સામે નેયું. ઉદયાદિત્યના ચહેરા ઉપર કાંછકે રોવભરી ગ્લાનિ હતી. ર5 કહ્યુ? “ મહેતા ! મહારાજ ભોજરાજ તમને સાંધિવિત્રહિક તરીકે સ્વીકારે એનો અથ એટલે, કૈ તમે આંહીં રહીને પાટણુ અને અવ'તી વચ્ચે દઢ અનુરાગ સ્થાપે।. તમે આંહીં ખેઠા અમારું નખ્ખોદ કાહો એવા સાંધિવિમ્રહિક અમારે જેધ્તા નથી ! કુલચ'જતી શકા વિષે તમારે શાં કડેવાનું છે ? ”

'એજ હં કહેતો «તે।. તમે કહ્યું તે તો બરાબર છે. ભારતવર્ષ માં અનેક રાજ્યો છે. હૈથય છે, ચ'દેલા છે, ચોલકથ છે, પ્રંતકાર છે, ચોહાુ છે, યાદવ છે, અનેર છે. કેઈ રાજવ'શની ઝ્ુમારી એક સામાન્‍્ય--વષ્્‌કિ જતિને પરણી હોય એવું હઝ સુધી તો! જાણ્યુ” નથી. ભારતવષ નું ગોરવ નનળવવાતેો પરમારે। દાવો કરે છે. ચૌલુકષો એવે! દાવો કરતા નથી. યૃણુ મુ'વરી તો પરમારવ'શતી--એક સામાન્ય વણિક જતિને ત્યાં જવાતી છે--એ રા%રે5સ્ય કાતિકના પેટમાં પડખું છે. એ વાત સાંભળીને મતે એટલી લજન આવી ઝે તમે પરાણે બે!લાવ્યો ન હેત, તો હું આ બોલત નહિ. અવ'તી --ને પરમારવ'શ કયા ગતમાં પડે છે--એ જેનારા ને ન્તળવનારા તા અ! રલ્ા--મહારાજ ઉદયાદિત્ય જેવા. મારું બાહ્મણ સાંધિવિમ્રહિકનું એ કામ પણુ નથી. મંત્રીશ્વર! આ રાજરણસ્ય--અને કુલચ'દ્રજના દ્રેષનું એ કારણુ. તમારે મને સ્વીકારવો ન સ્વીકારવો એ તમારી મનતી મોજનેો વિષય છે. મારો અશ્વ પણુ વેમવાત છે. આપ ઇચ્છશે તા આવતી કાલે હું તો પાટણુ પાછે! ચાલ્યો જઈશ. કોઈ દેશ ખે વરસ લડે, પાંચ વરસ લડે, દસ વરસ લડે--સે।સો વરસ સુધી તો અવ'તી ને પાટણુ જ લડે ! ભલે, તમતે યુદ્ધમાં રસ આવતે! હૈય તો પાટણુ પણુ--મ'દિરે!, તળાવો, વાપી, મકાત સાગર્‌, અને કિલ્લાઓ કરવાને બદલે યુદ્ધમાં *્સ લેશે. પણુ ભગતાત મહાકાલેશ્રરનતા પરમભક્ત મહારાજ 3દ્યાદિત્યિની પામે મારે કચારતી એક વાત મકવી હતી.

નમને પણ્‌ કહેવામાં કાંઈ વાંધો નથી !” ડામે!દરને લાગ્યું કે શામ, દામ, ભેદ ને દડ ચારેમારના આશ્રય લીધા વિના મુલચ%ની રાજતીતિનું સામથ્ય

નહિ તૂઝે. તે આગળ વષ્યે!ઃ

“કુલચ'દ્રછ તો જતિ છે, નેગી છે, યુદ્ધ કરશે, રણુમેદાન ગળળશે, અને કદાચ એમાં હારગે તો આવતી કાલે વૂગડા ખરી નાખશે! ત્રણુની સામે એને એકને લડવું છે. પણ્‌ એને નજેગીને શું? એને આગળપાઇળ ડઈ પિતુવ'શની ૪ તને ડાધ ખેચવાને છે ? પણુ આ બાજુ બલવાન દૃ્ય--આ બાજુ કર્ણાટ, ને આ ત્રીજ તરફ પાટણુ-એમ ન્યારે તમે કચરાશે! ત્યારે તમારાથી, મારાથી 3 મહારાજ ઉદયાદિત્યથી લૂગડાં નહિ ખ'ખેરાય ! યાદ કરે, પ્રભુ ! સુંજમહારાજના અમાત્ય રદ્રાદિત્ય મહારાજને જીવતું સળગવું પડ્યું હતું | શુ તમારેઝે શું થું મારે, યુદ્ધ કરવું એ કાંઇ છાકરાં ખેલવવાતાં નથી ! મારે માદરસ્્યાદણની વિનાશ થાય રે જીવતાં સમાવ લેવી પડે. તમારે, પણ મહારાજ રૂદ્રાદિત્યને પગલે રાખતી ઢગલી બની જવું પડે ! તમે ને હું કે મહારાજ ઉદ્વાંદત્ય, પાટણુ કે અવતીતે યુદ્ધે ચડાવતા પહેલાં, હજાર ગળણુ પાણી ગળીશું. એમાં જ સંધિતી સ્થિરતા છે. કૂલચ%ને--ગઈકાલનતા સાધુમહારાજને--એ ૨।જ-રીતની શા ખબર પડે? તમે ગજસેના ગજસેના કરે છે! --ને ગજસેના ડૈળવતા હશે, પણુ ત્યારે શું કર્ણાટ પાડા કેળવતું હશે ? તમે કાતિકને ગુમચર ધારે છે -ને ગુત્નચર કહો છો-ત્યારે હં છડેચોક તમને કહું છું કે, એ ગુમચર જ છે. સંત્રીશ્વરજ ! જેમ રાજરહસ્ય જાણ્યા પછી તમન અસુખ થયુ છે--તેવું ન” અસુખ એનું ગુ્રચરપણું ન્નણ્યા પછી પણુ થશે, તમારે નનણુવું છે એ ? એ ગુ8્ચર બન્યો છે --અમારે પાટણુનો નહિ; અવ'તીનો. એ વાત પ્રમટ કરશે--તે તમે માંમાં આંગળાં નાખી જશે. એ બે।!લશે--ને તમે થ'ભી જશે. એં વાત કરશે--તે તમે ભડ#ી ઊઠશે. આંહીં તમારા અવ'તીમાં અત્યારે જ--એવી વાતે! પડી છે કૈ નથી તમે એ જણુતા, નથી મહારાજ જણુના, નથી કલચ દ્રજ જણુત।. હૈં «તણું છું, કાર્તિક જણે છે, ને ત્રીજને કરતારો જને છે. મે તમારા વિતિપાતમાં આનંદ માન્યો હોય તો તમને શા માટે એ પ્રગટ થર? સીધે સીધો! મારા ધોડા ઉપર બેસી જઉં નહ કૈ વડેલું આવે પાટણુ ! તમારં થવું હેય તે થાય. મારે શું? પણ્‌, રે।ડકજી ! મહારાજ ભે1%૨ ૦૪ માત્ર અવ'તીનું નછિ--ભારતવર્ષનું-અણુમોલું રત્ન છે. એમને નામે આ રક દામોદર પણુ પોતાની જતને ન્યોછાવાર કરવામાં કાંઇક ધન્યતા અનુભવે છે. એમની ક'ચનસભાનાં સે।પાનરેણુથી દેષને છાઈ દેવાતી મને પણુ ઊંડી અભિલાષા છે. એમના કવિવરે।માં ખેસીને વિદ્યાવિનોદ કરવાની મારામાં પણુ કાંઈક સ'સ્કારજૃત્તિ હજ રહી છે. મરણુને કાંઠે બેકે। છું, ત્યાં એમતા કાબ્યપરિમલતે। રસાસ્વાદ લઇ લર--એટલે હું આવ્યો છું. તમને યોગ્ય લાગે, મહા-મ“ડલેશ્વરજી ઉદયાદિત્ય મહારાજને યોગ્ય લાગે, સોને યોગ્ય લાગે -તેો મને સ્તીકારજે. નહિતર મારે। માગ મેોકળે। છે. સાંધિવિમ્રહિકતે રે।કવા જેટલો વિતિપાત તો હજી અત તીના રાજપુરુષ નહિં બતાવે ! પ્રભુ ! હવે તમને યોગ્ય લાગે તે મહારાજને કડેશ્ને. સો સે। વર્ષનાં વેરઝેર ભુલાવવાને। યશ લેજ્ને--અથતા બી'ન નતા મહાન [વત્રક માટે પાટણુતે આમત્રણુ આપન્ને--જેવી તમારી ઇચ્છા. અમને બને વાતમાં સરપ્મો રસ છે--વિગ્રહમાં ને સ ધિમાં. બાકી તમારે યુદ્ધ કરવા નેવી વાતો તો આંહી અવ'તીમાં અત્યારે પડી છે ! '

ઉદયાદ્ત્ય સાંભળી રલ્યો હતે।.. તે એક પણુ શબ્દ ખોલ્યો ન હતે. પણુ તેના ઉપર દામેદરતી વાણીની ઊડી છાપ પડી. તે વીરપુસ્ષ હતો. પરમાર્વ'શની ગૌરવહાનને પ્રસંગ એને હલાવી ગયે. કુલચ ર પરમારત'શની માનહાનિ કરવા જેટલી [મ્મત ધરે તે એને સ્ચતું ન હતું.

“તમે પેલી શી વાત કરી, મહેતા ! જે અમે નથી કણુતા ને તમે #“.ણ। છો ?' ઉદયાદિત્યે પૂછયું.

“મહારાજ! એ વાત પણુ હું પ્રગટ કરીશ--મારે છુપાતતાનતું કશું નથી. પણુ એ પ્રમટ થયા પછી--તમારા હરેકેડરેક રાજપુર્ષતી કિમ્મત એક કોડીની થઈ જશે. મારે અત્યારે આંઠ દુશ્મનો વધારવા નથી--મિતે। કરવા છે. છતાં એ વાત પણુ હું પ્રગટ કરીશ. ૫ લું તા મડારાજે અભયવચન આપવું પડશે ! '

“રી બાબનનું?'

“નેના વિષે વાત છે એને અભય દેવું પડશે ! 'દ્રોમાદરની વાતે બનેને વિચાર કરતા કરી મૂકયા.

બહારથી યુવરાજ જયસિંહ, મુલચ%, સુરાદિત્ય એકદમ સભામાં ઉતાવળે ઉતાવળે આવી ગયા અને પોતપોતાની “«ગ્યાએ ગોઠંવાવાની ધમાલમાં પડી ગયા. એ જ વખતે બહાર રાખનાદ થયે, પ્રતિહારનો છડી પોકારવાનો ધે સ'ભળાયો, કવીન્દ્રોની ગીર્વાયુવાણિની છટા કાને પડી, ખહાર મેદાનમાં થયેલા ધનુષટ'કારવથી દિશાએ ગાજ ઊડી, અને સુવણુના નુપૂરનાદે વાતાવરષુ મધુર બની ગયું.

પાસેના ખડમાંથી મહારાજ ભોજરાજ પોતે આવી રહ્યા હતા.

38
લેખ
કર્ણાવતી
0.0
"કર્ણાવતી" એ ઐતિહાસિક કાલ્પનિક માસ્ટરપીસ છે જે વાચકોને પ્રાચીન ભારતની વાઇબ્રન્ટ ટેપેસ્ટ્રીમાં લીન કરે છે.  15મી સદીના કર્ણાવતી સામ્રાજ્યની પૃષ્ઠભૂમિ પર સેટ કરેલી, આ નવલકથા ષડયંત્ર, રોમાન્સ અને રાજકીય ઉથલપાથલથી ભરેલી મનમોહક કથાને વણાટ કરે છે. વાર્તા પ્રબળ ઈચ્છાશક્તિવાળી નાયક, પ્રિન્સેસ મીરાની આસપાસ ફરે છે, જ્યારે તેના પિતા, રાજા, પાડોશી રાજ્યના વારસદાર રાજકુમાર દેવ સાથે તેના લગ્નની ગોઠવણ કરે છે ત્યારે તેના જીવનમાં એક અણધાર્યો વળાંક આવે છે.  આ રાજકીય રીતે પ્રેરિત જોડાણ બે રાજ્યો વચ્ચે શાંતિનું વચન ધરાવે છે, પરંતુ મીરા તેના ભાગ્યને એટલી સરળતાથી સ્વીકારવા તૈયાર નથી.  તે એવા સમાજમાં પોતાનું વ્યક્તિત્વ દર્શાવવા માટે કટિબદ્ધ છે જ્યાં મહિલાઓની ભૂમિકાઓ તેમના પિતા અને પતિ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે
1

ધારાનગરી તરફ જતાં

30 October 2023
1
0
0

નેબુમીસાંજતે। સમય હતો. નાના નાના ડુંગરાટેકરાઓમાંથી પસાર થતે, વાંકે।ચૂ'કો, અને ધારાનગરી તરફ જતો સીમનેો માગ ધીમેધીમે મુસાફ્રવિહેણા ખનતો હતો. અજવાળુ એણછું થતું હતું, અને આધેનાં દશ્યો! ઝાંખા અંધકારમાં

2

એ અજાન્યો આદમી કોન?

30 October 2023
0
0
0

શોડી વારમાં એમણું એક મહાન ગજરાજને રસ્તા ઉપર આવતે દીઠે।. એતી આગળ સુગ'ધી તેલની મશાલ લઈ ને ખે “ણુ ચાલ્યા આવતા હતા. મશાલનું તેજ રસ્તા ઉપર્‌ પડીને પાછળ આવનારને માર્ગદર્શન કરાવતું હતું. ગજરાજની આગળપાછળ ત્રણ

3

શ્તપાદને। વેપારી

30 October 2023
0
0
0

કૅદર્તકસ્વામી મુંજસાગર તરક ગયે! એટલે ચે।રપગલે દામોદર પાછે! ફર્યો. મઠ વિશાળ હતે! અને તેને કરતી થે।રતી વાડ હતી. એ વાડમાંથી કેઈ છી'ડુ' શોધી કાઢવા માટે દામોદરે એતી બીજી બાજીનો રસ્તો લીધે. દામોદર ચકરાવે। લ

4

મંજુસરમા

30 October 2023
0
0
0

કેલચ'દને જનમબ્નેગે'દર કહેવામાં પશિાનરાશિએ અતિશયોક્તિ કરી ન હતી. સાધુ હતે! ત્યારે કુલચ% નિસ્પૃહતાને જીવનકલા તરીકે પોતાતી બનાવી શકો ભતે. રાગમાત્રને મતમાં ને મનમાં શમાવી દઈ ને એણે પોતાના સ્વાન'દતી એક અનો

5

પદ્મશ્રી

30 October 2023
0
0
0

કુવિકુલગરુ કાલિદાસ, માળવી સ્ત્રીની કલ્પના કરતાં શા માટે સ્વગેગાના સોનેરી પહારેણુથી શબ્દોને છાઈ દે છે એ હવે મને સમ”નયું, દેવી ! ' “શા માટે? ' પદ્મત્રીએ જવાબ વાળ્યો. પણુ એની દડી જેઈને કલચ ચમકી ગયો.

6

ફુલચંદ્ર નુ નિશાન

30 October 2023
0
0
0

ભેસ્મલ્લે ન્યારે કહયું કે નૌકા આવી રહી છે હારે ત્વરાથી નીચે શી રીતે પાછા કિનારે પહોચી જવું--એ કાતતિકસ્તામીને એક કોયડો થઈ પડચા. ઉપર જય તો માલવના કોઈ ને કોઈ માણુસની નજરે ચડૅ. નીચે પાણીમાં ઊતરી તરતો! નય

7

અંધારી મદદ

30 October 2023
0
0
0

કેડચ'દે જે તીર ફે“ક્યું' તે બરાબર એના નિશ।નને % વીંધી શક્યું હતું. કાતિકસ્વામી હોડીને સામે કાંઠે પહેંચાડી, ૨!%કુમારીની વિદાય થવાની *રાહ જેતો ઊભે રલો સતો. રાજકમારીની સવારી એણું ધાર્યા કરતાં ડાંઇક વ

8

દામોદર ની ચિંતા

30 October 2023
0
0
0

દાસેો!દરશે ધણા વખત સુધી કાતિ કની રાદ નેઇ પણુ રસ્તા ઉપર કેઈ આવતું હેય તેવું લાગ્યું નછિ. તે ચિતામાં પડી ગયે!ઃ ગુપચુપ છેક મુંજસાગર સુધી પણુ જઈ આવ્યો. યાં સધળુ' શાંત હતુ. એના મનમાં હવે મુશકા જન્મી, ચોક્ક

9

દામોદર કુલચ'દ્રને મળે છે

30 October 2023
1
0
0

કમાર જયસિદના અચાનક થયેલા આગમનને લીધે કુલચન્દ્ર પોતે ફરે'કેલા તીર વિષે એ વખતે વધારે ન્નણી શકયો ન હતો. પરંતુ એને અંતરમાં ૬ઢ શ્રદ્ધા હતી કે સામે કાંઠે જે માણુસ હોડી લઈ ગયો છે--તે ગમે તે હોય--પણુ એને શિક્

10

પ'ડેતરાજ ઉવટની વાટિકા

30 October 2023
0
0
0

કૅ।તિક વહેલી સવારે જગ્યા ત્યારે આશ્ચર્યચકિત થડ ગયો. પોતે ધારાનગરીમાં હતો. એને પાલખીમાં જ ગાઢ નિદ્રા આવી ગઈ હતી, એટલે શી રીતે પોતે આંહી આવ્યો એ વિષે એને કાંઇ જ ખખર ન હતી. એવી વેદના તા વણી ઓછી થઈ ગઈ હતી

11

સરસ્વતી ના મનોરથ

31 October 2023
0
0
0

' તમે, બહેન ! ગુજરાતનાં છે। એ અમારા સુભાગ્યની વાત છે, ' ક્રાતિ“ક ખોલ્યે।. “ ગુજરાતના હોવાનું ગોરવ તે મને છે, સુભટ્ટરાજ ! પણુ અવ'તીએ મને અમ્રત આપ્યું છે. મારે। દેહ ગુજરાતને, પણુ મારે પ્રાણુ તે! માળ

12

રસ્તો શોધ્યો

31 October 2023
0
0
0

કૅ।તિક સરસ્વતીની દઢતા ન્નેઈ ને આશ્ચર્ય પામ્યો થતો. તે કુલચદ્રને પણ ગણુકારતી ન હોય તેમ કેવળ અતિથિધમની વાત કરી રહી હતી. એની ગણના પ્રમાણે તો કલચ એના અતિથિને લઈ શકે નહિ--પછી એ ઘ્ારાનગરીને। દ'ડાધીશ હૈય કે

13

પ'ડેતની પુત્રો

31 October 2023
0
0
0

કર।તિ કે હવે એક વાતતે। મતમાં નિશ્રય કરી લીધો. ગમે તે થાય પણુ સરસ્વતીને અપમાનભરૅલી સ્થિતિ સહન કરવી પડે એ પરિસ્થિતિ આવવા % દેવી નહિ. એમાં પોતાના કાર્યની પણુ સિદ્ધિ હતી. એટલે એ અ'ધાર* થવાની રાઉ જેતા શાંત

14

અરે! આ તો ક્ણાવનોા સેનાપતિ

31 October 2023
0
0
0

કે।ર્તિકસ્વામીને ખબર હતી કે પોતે જે તરક જઈ રહયા તો તે તરફ સોમમપતિ તૈલીનું મકાન છે. પણુ શોમપતિ તેલી વિષે એને વિશેષ માહિતી નહેતી. સોમમપતિ તેલી ધારાનગરીને વિશિષ્ઠ પ્રકારનો ગણી રરાય એવે માણુસ હતો. એ સ

15

સોમપતિ તાઈલી

31 October 2023
0
0
0

બીના દિવસનું પ્રભાત થયું અને કાતિકસ્વામ્યો ચિતામાં પડયો. રાત તો એણું ગમે તેમ કરી આ પોતાના કદખખાનામાં ગાળી, પણુ હવે આંહી વધારે વખત થેભવું એ જ્નેખમભરેલું હતું. તે પોતાના ખ'ડમાંથી બહારના રસ્તા ઉપર આવતાજત

16

મહાકાલેશ્વર ના મંદિર મા

31 October 2023
0
0
0

કા।તિકસ્વામો વિષે દામોદરે પડિત ઊવટને ત્યાં તપાસ કરી. કાતિક ત્યાં ન હતો. આવ્યો હતો--એવા સપણ સમાચાર પણુ ત્યાંથી મળ્યા નહિ. પોતે રાજભવનમાં અતિથિ હતે. પ'ડિતને ત્યાં ”નતે જતાં તો કુલચદ્રની શ'કાતે વધારવા ને

17

ચ'ડિકાશ્રસમ॥

31 October 2023
0
0
0

સ્્‌હારાજ ભોજરાજ આવ્યા છે એ વાત થોડીવારમાં તો કણોપકણું આખી મેદનીમાં પ્રસરી ગઈ. લોડે ઉત્સાહના પુરમાં ધેલા બન્યા. દામે।દરને તો દેવરાજે સમાચાર આપ્યા થતા કે પ'ડિતરાજ ઉવટ ચ'ડકાશ્રમમાં અનુદ્ટાનમાં બેટા છે.

18

કાર્તિક છટક્યો

31 October 2023
0
0
0

પાલખી ન્યારે વિશાળ વાટિકાના એક અ'ધાશ્યા ખૂણુ।[માં અટકી, ત્યારે કાતિકે ખદાર ડોકું કાઢયું. “ કેમ ? આંહી ઊતરવાનું છે ?' તેણે ચારે તરફ દણ્િ કરી. રાજમહાલયના પાછળના ભાગની અવાવરુ વાટિકામાં તે આવ્યો હય એમ એતે

19

દામોઇદરની રત્ન પરીક્ષા

31 October 2023
0
0
0

_"પ્રુભાતમાં મહાકાલેશ્વરનાં દશન કરી આવી દામોદર કાંઈક સ્વસ્થતાથી ખેડે! હતો. એટલામાં પાસેના ખ'ડમાં થતા ખખડાટે એ ચૉંકી ઊઠયો. એણું વધારે ષ્યાન દીધું. તો કાંઈક ધીમો અવાજ આવતો લતેોઃ “પ્રભુ! આ... ઉઘાડા . . ઉ

20

ઉદચા દિત્ય

31 October 2023
0
0
0

દાસે।દરનેો ઉદયાદિત્ય વિષેનો ખ્યાલ સાચો હતો. અવ'તીતો પૂવ દિશામાં ભીલસા--કાલિદામે વણુવેલી વિદિશા નામે નગરી હતી. એ નગરી તો કાલધમ પામી ગઈ «તી. પષ્ય એના જ સાન્નિધ્યમાં એક તઃક ભગવતી નમદાથી રક્ષાયેલું અને બી

21

દામેદર સાધિવિયણહિક પદનેપ સ્વીકાર થાય છે.

31 October 2023
0
0
0

સ્રાગજ ભોજરાજ આવ્યા. આખુ મ'ત્રીમંડળ પ્રણામ કરતું ઊભુ' થઈ ગયું. સિ'કાસન ઉપર મહારાજે ખેઠંક લીડ]ી અતે એમના માથા ઉપર સુત રત્નજડિત છત્ર શોભી રહ્યુ, પડખે ખે સુંદરીએ ચામર ઢોળતી ઊમી રહી. દ્દાર ઉપર પ્રતિઠાર આવ

22

વામડન પંથે

31 October 2023
0
0
0

કેલચ'દ્રતે સ'દેશે! લઈ નૅ કે!ણુ જ્ય છે કાતિક ? રણેુંન્દ્ર ?' “ ના, પ્રભુ ! કઈક બીજે છે. ' “ તને ઓળખે છે ?' ' જીઈને પણ શકા ન પડે માટે કોઈ નવે। જ આદમી જતો લાગે છે. કદાચ એ તરફનો જ હશે. મતે આળખ

23

કુલચદ્ર માતૃશ્રાદ્ધ

31 October 2023
1
0
0

કુલચ'દ્ મોટા હાઠંમાડથી માતૃશ્રાદ્ધ ફરવા માટે સિદ્ધપુર્‌ જઈ રહ્યો હતો. પાટણુ અને અવ'તી વચ્ચે સ'ધિ હતી. કર્ણાટ પાછું શાંત પડી ગયેલું હતું. હૈથયો હજ સળવળતા ન હતા. એટલે કુલચ'દ્રે મે।કલેલા પાંચ, પદર, સે),

24

સ્તભંકો આચાર્ય

31 October 2023
0
0
0

દ્ટાસોદર સ"ાવતી પહોંચ્યો ત્યારે ત્યાંની શોભા ન્નેઇને મુગ્ધ થઈ ગયો. જે ચ'દ્રાવતી એણે ન્નેયું હતું--અને જે ચ'દ્રાવતી આજે એણે ન્નેયું એમાં તો આકાશપાતાળનુ' અંતર હતું. આજની આ ચ_દ્રાવતીમાં એણે ડેર કેર દડનાય

25

દામોદર એ આમેશ્વર ને શુ કહ્યું

31 October 2023
0
0
0

“બામ્રેશ્વર એકલે બીજે દિવસે રત્ન લઈ ને દામે।દરની પાસે આવ્યો. દામોદરને તા હવે સ્તમ્ભનકની વાતમાં પૂરે પુરો રસ હતે. આમ્રશ્વર ત્યાંથી જ આવી રલો હતો; એટલે ત્યાંની બધી હકીકત મેળવી લઈ કાંઈક યોજના નકકી કરી ના

26

ખેતર નો બ્રાહ્મણ અર્જુન ભટ્ટ

2 November 2023
1
0
0

અરે ! તમે મહારાજના કામે સું, મહારાજના સગા થઈ ને કેમ નથી આવ્યા ? એ રસ્તે કોઈનાથી અવાય જ નહિને. તમે આવ્યા શા માટે ? ચાલો, પાછા ફરે। ભટ્ટરાજ ! નાહકના ખે ખોલ વધુ સાંભળશે !” વિમલનેો યોદ્ધો એક ઊંચા પડછ'

27

મધરાત અતિથિ

2 November 2023
0
0
0

કલચ આવે છે--એ સમાચારે પાટણુને ખળભળાવી મૂકયું ઉતું. એ તો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર આવતા હતો--તે પાટણ તથા અવ'તી અત્યારે તો ગાઢ મેત્રી “નળવી રહ્યાં હતાં, વળી સાંધિવિત્રહિક દામોદર પણુ ત્યાં અવતીમાં ખેઠે।

28

મંત્રણા સભા

2 November 2023
0
0
0

કેલચ'દ્ આવે છે એ સમાચારે જેમ લોકને ઉસ્કેયા હતા તેમ એ સમાચારે રાજમત્રીઓને પણુ ઉશ્કેયો હતા. પાટણુના રાજમ'ત્રીએ આ વાતને। ઉકેલ લાવવા રાજદરબારમાં ભેગા થયા હતા. મહારાજ ભીમદેવ કચ્છમાં હતા. મહારાણી ઉદ્યામતિ જ

29

કુલચ'દ્ર સપડાયે

2 November 2023
0
0
0

પ્રુભાતમષાં પાટણના દરવાન્ન ખુલ્લા ન્નેઈ વ કુલચરના આશ્ચયને। પાર રહ્યો નછિ. તેણે રણેન્દ્રને કહ્યું: દામોદર મહેતા જ છતો નાં? રણેન્દ્ર !” “હા, પ્રભુ! એ જ કાઠું અને એ જ હબ. અ'ધારામાં વધુ ખખર તો ન પડી,

30

સર્વનાશ

2 November 2023
1
0
0

“બત્યત સાવધાનીથી કુલચ'% પોતાને રસ્તો કાપી રહ્યો હતો. એના મતમાં એક વાતતી ધરપત હતી કે એણે પટ્ટણીઓને સિદ્ધપુરને કે ખેરાલુને કે આન દનગરને માગે રાથ નેતા રાખ્યા છે; છતાં આ તરફ પણુ ભય નહિ જ હોય--એવું એ માનતો

31

મહરાજ ભેજને! પ્રત્યુત્તર

2 November 2023
1
0
0

સૃહારાજ ભોજ “ સરસ્વતીકઠાભરણુ 'તા ભતગ્ય પ્રાસાદતી ચ'્રશાલામાં ખેઠા હતા. સાંધ્ય સમય હતો ર ગબેરંગી આકાશ ખીલતું આવતું હતું; ચ'દ્રાવતીથી પાછો ફરેલ ઉદયાદિત્ય શિલ્પી ગણુધરતી વાત કહી રલો હતે. જુમા જયસિંહ, #&

32

વિષકન્યા થા વિષહન્યા

2 November 2023
1
0
0

રેશેન્ડની પછવાડે જ, મહારાજ ભોજરાજ પાશેથી કુમાર જયસિંહ પણ ખહાર નીકળ્યો. એ પાસેના ખ'ડમાંથી પસાર થયે! કે તરત પદ્મશ્રીએ દોડીને એને હાથ પકડયો. તે ગભરાયેલી હતી. અને અત્ય'ત આવેશમાં ને ઉદ્દેમમાં હતી. ' ભા

33

ફુલચંદ્ર મૃત્યુ નો મહોત્સવ માને છે

3 November 2023
0
0
0

જશુન્ક્રની પાછળ જ થેડી વારમાં એક બીજ સાંઢણી પણુ ધારાનગરીના દરવાન્નમાંથી ખણાર નીકળી. એના ઉપર ખે્ટેલી તસ્ણીએ દરવાનનમાંથી બહાર નીકળતાં જ પાછા ફરીને નગરીને ખે હાથ ન્ેડીને અત્યત ભાવથી પ્રણુ।મ કર્યા. અનેકોન

34

વશ કોને મદદ કરશો

3 November 2023
0
0
0

જ્યારે મુલચ રજની ચેહ બળી રહી અને એક મુઠ્ઠી રાખમાં એનો કદાવર દેહ સમાઈ ગયો, ત્યારે જીંદગીમાં પહેલી વખત આ અજીંનભટ્ટની આંખમાં આંસુ આવ્યાં પ્રભુ ! છાશવારે ને આતવારે કૈટલાયને નદીકાં ઠે બાળી આવીએ, મડદાં તો મ

35

મહારાજ ભોજન ની છેલી કનક સભા

3 November 2023
1
0
0

3ેદયાદિત્ય ને મત્રીશ્વર રોહક મહાર।%ન ભે!જની પાસે: પહોંચ્યા ત્યારે કર્ણાટતી નતિકા મનેોસા નતમસ્તકે મહારાજને સ'રેશે આપી રહી હતી. મહારાજની સામે ત્યાં એક કણીટી પ'ડિત પણ બેઠે! હતો. ત્યાં વિધાપતિ ભાસ્કર ભટ્ટ

36

કુમાર જયસિંહ

3 November 2023
0
0
0

સહારાજ અભાન થયા એટલે જયસિ'8 તે રાતે દામોદરતે મળવા ગયે. કુમાર જયસિહતે અત્યારે આવેલ ન્નેઈને દામોદર ધા ખાઈ ગયેો1. ધારાનગરી કણ દેવના આવવાના સમાચારે ઉપરતળે થઇ રહો હતી, તેવે વખતે રાજભવન, કેટ, સૈન્ય એવાં એવા

37

મહારાજ ને બનાવેલી ગાથા

3 November 2023
0
0
0

ઈલદર્ગા પાસેની સોલકી સન્યની છાવણીમાં “બરે જાલાહલ થઇ રહ્રો હતોઃ સેનિકો આમતેમ દોડતા *તા. કોઈની શોધ ચાલતી હતી. મહારાજ ભીમદેવ બાલુકરાયને કહી રલા હતાઃ “ બાલુકરાય ' પણુ એ નનય કયાં? મે તો અમસ્તો સહજ વિનેદ કર

38

કોન સાચુ

3 November 2023
0
0
0

કોર્તિકસ્વામી મહારાજ ભીમદેવની હલદુ્ગ પાસેની છાવણીમાંથી દડનાયક તરક વળી ગયે। હતો. દડતાયકને પૂણષ્પાલ ઉપર દેખરેખ રાખવા અને તક મળ્યે ધારા તરક ધસી આવવાને! દામોદરને! સ'દેશે કાતિ કે કલો. દડનાયક એકલે! મહારાજને

---

એક પુસ્તક વાંચો