shabd-logo

બેરખો

15 November 2023

0 જોયું 0

“અ!જ મતે એક નવીન જ વિષય સાંભરે છે. ખેરેખેો. આપણુ।માં ધણાને એ પશુ છે, પક્ષી છે, કે કોઈ વસતુ છે એનું કદાચ ધ્યાન નહિ હેય. ગુજરાતી નેડણીકોષ [આદત્તિ ત્રોછ: ૧૯૩૭] માં રૂદ્રક્ષતા મોટા મણુકાની માળા એવે! એનો અથ' આપ્યો છે. એમાં મો।ઢા મણુકા હોય છે, પણુ એ માળા નથી. માળા વિષેને। ખ્યાલ એવે છે કે એમાં સામાન્ય રીતે એકસોઆઠ મણુકા હેય. ખેરખામાં તેર મણુકા સાધારણુ રીતે આવે છે. વળી આપણા ગૃઢ ગણાતા નવના આંકના મેળમાં અઢાર સત્તાવીમ એમ મણુકા પણુ હેય છે. પણુ એ સ'ખ્યાનુ' આંહીં કાંઈ મહત્ત્ત નથી. આંહોં તો ખેરખા વિષે એક જુદા ૬ણિબિ'દુથી જ વિચાર કરવાતે। છે.

આજે એક પ્રશ્ન થાય છે કે આ ખેરખે। ગુમાવીને આપણે કાંઈ ગુમાવ્યું છે કૈ મેળવ્યું છે! તિવૃત્તિપરાવણુ જવન, જે ધીમે ધીમે આળસુ વાતોડિયા જીવનમાં પાર્‌ખુમતું હતું, તેમાં આ ખેરખેોા નઈ ને ઘણાતે એ પ્રત્યે ક્યા થઈ હશે, અને તેથી બેરખે। ફે» રવામાં ઉદ્ધાર નનેયો હશે, અને આજે તો હવે એ બેરખા વિષે ખોલવું એ પણુ લગભગ અધ્હ્ાણ્ય ગણાય તેવું છે, પમુ આ ખેરખાતે તજીતે આપણે કાંઈ મેળવ્યું છે કે જીવનમાંથી કાંઈ ગુમાવ્યું છે એ વિષે ખે ક્ષણુ શાંતિથી વિચાર કરવે। ધટે છે.માણુસનું મન શાંતિ મેળવવા ઈચ્છે છે. એ મળી શક્રે તેવે પદાર્થ નથી. એ શાંતિ એટલે આળસુ નિભ્ત્તિમય, પડયું પાથયું', બ્યાજખાોરી ઉપર કે સમહ ઉપર જનવનારૂં જીવન એમ નહિ; પરતુ પ્રયત્નોમાં નિષ્ફળતા પણુ મળે; આ વિચિત્ર સ'સારમાં વિશ્વાસધાત, દમાખેોરી અન્યાય એમને પણુ સ્થાન હોય; વ્યવહ્ારવટુ માણુસે। તાત્કાલિક વિજય પણુ મેળવે; પવિત્ર ભાવનાએ। છતાં ગેરસમજણુ પણુ જન્મે; અતે જેમ કુદરતમાં તોફાનોને, રોગચાળાને અને અકસ્માતોને સ્થાન છે, તેમ સ'સારચક્રમાં પણુ અનેક વિષમતાએ। તે સ્થાન છે, અતે એ વિષમતાખએા વડે જ માણુસની કસોટી થઈ શકે-સ'સારચક્ર વિષે આવો શાંત ખ્યાલ મેળવી લઇ, પોતાના પ્રાપ્ત કત્તવ્યમાં તલ્લ્ષીનતા કેળભ્યે જવામાં જ છેવટનુ' શ્રેય સહ્યું છે એવી શ્રદ્દા રાખવી--શાંતિતો સાચો અથ એ છે. પણુ આવી શાંતિ પોતાના મનમાં સ્થાપવા માટે માણુસે પહેલાં તો માનસિક વ્યાયામ કરવાને હોય છે. આ માનસિક વ્યાયામ માટેનું આપષુને પરંપરાથી મળેલું એક સાધન એ આ '“ ખેરખે।.”

આ ખેરખામાં તેર મણુકા છે એ બહું સૂચક વસ્તુ છે. નાનકડા વિદાર્થીને, કુશળ શિક્ષક જ્યારે શ્લોક ગોાખાવે છે, ત્યારે આખુ વાકય એને ભારે પડી નય માટે રાખ્દો છુટ્ટા પાડે છે; અને રાખ્દો પણુ ભારે લાગે તો અક્તર અક્ષર દ્દારા શબ્દનું પણુ પૃથફૂકરણુ કરે છે. એવી રીતે એ નાતકડે। 1તેવરાથી| આખે શ્મે।ક ગ્રહષ્યુ કરે છે, એતે અય સમળનતાં એતે રસ પડે છે. અતે એ રસના ચવિષ્ત ચર્વણુ વડે એ શ્શેક એના જીવનનુ' નિયામક બળ પણુ બતી છે. “ ખેરખા' પણુ માષ્યસતી ભૃત્તિને થોડીવાર શાંત અને સ્થિર કરવાનુ એક પ્રકારનું સાધન છે. એ નાતકડુ' સાધન છે એટલે તરત હાથે ચડી ન્નય છે. આખા મોંચીતે બેસીએ એટલે સમવ હમેશાં લાંખે ચતે। લાગે છે. પણુ બેરખામાં તો તેર જ મણુકા ર એટલે એને! મેર-છેવટનો મષુકો - આવતાં વાર્‌ લાગતી નથી. એથી માણુસ થોડીવારનીશાંત *ૃત્તિની કેળવષ્નોને। પાયે। નાખી શકે છે. માણુસની ચ'ચળ જ*ત્તિના ઘણુ। ઊંડા અભ્યાસમાંથી આ ખેરખાતી યોજના યઈ છે. માણુસને પાષાણુ યુગમાંથી જેમ લેોહ્યુગમાં આવતાં ધણુ। ધણુ! અનુભવેોતી' આપ લે કરવી પડી હશે, તેમ આ “ખેરખા 'નુ' સાધન શેધનારે પણુ ધણી ધણી રીતે પોતાની જૃત્તિઆનો અભ્યાસ કયો ઇરશે. આપણુને જે વરતુનું આજે મહત્ત્વ રહ્યું નથી, એવી ઘટી કે ગાર્ડું પણુ, શેધતાં શોધતાં માણુસ'નતની તો કસોટી થઈ હશે.

ખરી.રીતે માણુસ માટે સોથી વધુમાં વધુ રસિક વિષય માણુસ પોતે જ છે; જે માણુસ, માણુસ વિષે કાંઇક પણુ નનણુવા મથે છે, તે પોતા વિષે જ જાણુવા મથે છે. એ રીતે ગણા તો માણુમની જત્તિને થોડી પળની શાંતિને રસ્તે વાળનાર આ “ખેરખો' એ નેવી તેવી શૈધ નથી.

એક વાકય છે કે, કોઇ પણુ માણુસ એની કૃતિ કરતાં વધારે મહાન હોતો નથી. એ વાકયમાં જવનનું અત્ય'ત કરૂણુ પણુ ગુપ્ત રૃદસ્ય સુંપાયુ' છે. પોતે નિબળ બને એમ કે પણુ માનવ ઇચ્છતો નથી. નાનામાં નાનુ છે'કરૂં પણુ પોતે સમર્થ ખને એમ ઇચ્છે છે. પરતુ જિવાતું જવન એટલી બધી સ'કુલ જૃત્તિઓનું ધષ'ખુસ્થાન છે, % માણસ દેષ કરે, ભૂલ કરે, ગુનો કરે ક નિર્બળતા બતાવે, તો રષુસ'પ્રામમાં યુદ્ધે ચઢેલા યોદ્ધાને, જેમ આપણે ૧જરે। ધાવ ઝીલીને પાછે ફરતો જેઇએ અને એના પ્રત્યે પ્રેમ, સહાનુભૂતિ અને એતી ટકર ઝીલી રાખવાની શક્તિ પ્રત્યે આન'૬ દશોવીએ, તેવી જ રીતે જવનસ'મ્રામમાં હારેલા હરેક યોદહ્ધાને માટે પષ્યુ પ્રેમ, સહાનૃભૃતિ અને આનદ દર્શાતવાં ઘટે. જિવાતું જવન--એ આપણે માતીઝે છીએ તેમ સીધું, સાદ્‌', શાંત, રેખાજવન હોતું નથી. હોઇ રકે પણુ નહિ. કેઇનુ' હોય નહિ. મે।થઢા મઢાત્માથો માંડીને મુડદાલ સુધી હરેકનું જિવાતું જવન એ અનેક પ્રકારની જૃત્તિઓતા, સમજી શકાય તેવાં ને ન સમજ શકાય તેવાં, અકલ્પ્ય અને અગમ્ય સંઘષયુખળોાની રણુભૂમિ છે. એ રષુભૂમિ વિષે ન્યાં યેહ પોતે જ ખહુ એણછું જણે છે ત્યાં પ્રેક્ષક તો શું નનણુ ? એવી રણુભૂમિ વિષે કાંઇ પણુ ન ખોલવામાં ઓચિત્ય ૨હ્યું' છે. પર'તુ કાંછક બોલવામાં જીવનના મૂળભુત સિદ્ધાંતોના અભ્યાસને! પ્રયત્ન છે. આવો પ્રયત્ત કરીએ તો એક વરતુ આપણુતે ૬શ્િગાચર ચશે કે જુદા જુદા પ્રકારની ૬ૃત્તિઓ દરેક વ્યક્તિને વળગેલી જ છે. એમાંની કટલીક એતા જન્મ પછી જન્મી હશે; તો કેટલીક માટે સામાજિક પરિસ્થિતિ જવાબદાર હશે; કોક વારસામાં પષ્યુ આવી «શે; કોઇકને માટે શિક્ષિણુ જ કારથુઃ રૂપ હરો. એમાંતી કઝ કેવી રીતે આવી છે એ તો માતસશાસનેો અથવા શુદ્ધ પરિભાષા વાપરીમે તો ચિત્તશાસ્રતેો એક રસિક વિષય છે. જે જત્તિએ એના જન્મ્યા પછી જન્મી છે એને માટે એ સમાજને જવાબદાર છે ને સમાજ એતે જવાબદાર છે. જે જૃત્તિઆ એના જન્મ પશેલાં જન્મી છે એને માટે એ પોતે પોતાની ન્નતને જવામદાર છે. એ જવાબદારોનું સ્ક્ષમત્ત એટલું બધું શાઆ્રીવ અને છતાં આંતનિશ્ત નેવું જષ્યાય છે કે વિદાનો હજી એ વિષે એકમત થઇ શકષા નથી. પરતુ આ ઉત્તિખાનાં ચણુતર અને ઘડતરનો જે સમય---તે ક્મય, ને શિક્ષણ અને સ'સ્કારના ક્ષેત્રોમાં અવ્યવસ્થિત રીતે વહેચાયેક્ઞે હોય, તો જવનની ધ્રણીખરો નિબંળતાનાં બીજ પમ આ સમય દરમ્યાન જ મળી રહે છે. સામાજિક રચના, બ્યક્તિતા વિકાસ પ્રત્યે ને ખેદરકારી બતાવે, તો એ બેદરકારીનુ' પરિણામ એણે સહન કરવું રહ્યું અન આપણુ થાડે રાજક્દારી કટાક્ષ વાપરીએ તો કહી શકાય કે એને પ-્ણ્‌મે જ કડેવાતા મહાન પુસુષાતી બનેલી નાની ટોળ#ી સામે, નાના પુસુષાની બનલી મહાત પ્રશ્નએ સતત લડવું રહયું. કારણુ કે ખહુમતવાટદી ગણાતું રાજત'ત્ર એ પણુ છેવટે એક ટોળકી તત્ર જ થઈ રકે છે પષ્યુ આહા એ વસ્તુનું  વગ્ચે બ્યક્તિના માનસમાં સતત યુદ્ધ ગાલ્યા જ કરતું હેય છે. એ બબ્ને એક જ બ્યક્તિમાં વસ છે. એમ પણુ કહી શકાય કે દરેકનુ' વ્યક્તિત્વ નક્કી કરનાર તર્વો જ આખા છે. પણુ એ શી રીતે આવ્યાં ને શા સાટે આવ્યાં એ અનિશ્વયાત્મક વસ્તુ છે. ર વધુ અભ્યાસ પહેલા પ્રશ્ન વિષે કરવો! જરૂરી છે. જે ૬ૃત્તિઓ માણુસના જન્મ પહેલ્લાં જન્મી છે એ એતી પોતાની મિલકત છે. એના વિષે એ ધારે તો કાંઇક કરી શકે. ખરું કરવાનું પણુ ત્યાં જ છે. જે જત્તિઆ માણુસને વળગેલી છે તેનાથી તદ્ત અનભિત્ત એવો જડસુ માણુસ તો કોઇક જ હેય છે, પણુ જે ૬ૃત્તિઓ એને વળગેલી છે--એને શા રીતે વાળવી--અથવા તો એમતે શી રીતે બીજ દિશામાં કામ કરતી કરવી--એ એટલે તો મેટે ચિત્તશાસ્તરતો પ્રશ્ન છે કે આના વિષે માણુસોની સમક્ષ, જેમ રેગીઓની સમક્ષ ધરગયુ ઉપાયે। મૂકવામાં આવે છે તેમ, સાદા ઉપાયે! મૂકવાની હવે જરૂર છે. આપણે ઉપદેશ જેતો નથી; ત્રિચારજવનને ક્રિયામાં ઉતારવાને। ૨।જમાગ શેધવે। છે. એ રાજમાગ યોજનારાએ જે ચિત્તશાસ્રતા સાચા અભ્યાસી હશે તો સે'કડે।, હજરે। ને લાખો જુવાનોને જીવનનું દર્શન આપી જરે. અગકમરત જેવો જ સતતી કસરતને એક વિષય 'છે. આપણા રિક્ષખુનતું એ સોથી મહત્ત્વનું અગ છે. મન ધડના માટેનો ખોરાક, એના બુદાજુદા પદાથૌનું પૃથકકરણુ, શારીરિક વિકાસ, યોગશાઅ, પ્રાણાયમ, પ્રાથના, શ્રમ, સ'ધજવન, ને વ'શવિજ્ઞાન, એ શઘધળાં અગઉપાગોનું સૂષ્મ અવલોકન કરી એમાંથી, હમેશના જીવનમાં ઉપયોગી એવાં અનુભવી સત્યો! તારવીને મૂકવાનો પ્રયત્ન થવો જરૂરી છે. જે કોઈ આ કામ કરશે તેશુ તરુ પ્રક્નને ધડવાનેો મહાન ધમ પાળ્યો કહેવાશે. રબ્યાક્તમત રીતે માષુસ પોતાને મળેલી જૃત્તિઆના અભ્યાસ કરી શકે અને એમાંથી રાંત રીતે, ' અત્ય'ત ધીરજથા, પાતાનેો માગ ધડી શકે. કોઇકે એમ રિખામષુ આપી હતી કે ગુરસો આવે ત્યારે દસ ગણુવા. એણુ :માષુસતા ઉસ્‍્કેરાયલી નસોને શી રીતે ખીજે રસ્તે લઈ જવાય એના વ્યવહારું માગ બતાવ્યો હતો. માગુસના જીવનન, અત્વ'ત આવેશથી, અક ભય'કર્‌“ખડક ઉપરથી ફેકી દે તેમ ફે દેનાર, એને વારસામાં મળેલી સોથી 'બ્ળવાન હતિ, પ્રેમની જૃત્તિ-એ વિષે પણુ આપણુ અભ્યાસ એવે। જ નિબળ છે. ઉપદેશ ને ધર્મ સિવાય બીજાં કાંઈ જ જીતનદશનાત્મક સાહિત્ય જ આપણી પાસે નથી. ૬ૃત્તિઓને પણુ અભ્યાસ કરવામાં આવે તો એમાંથી જવનસામથ્વ' શી રીતે નજળળવી શકાય એને કાંઇ ને કાંઈ માગ મળેઃ એક વસ્તુ છે કે, જેમ શરીરને ધડવા માટે શરીરને કસવું જરૂરી છે, તેમ મનને ઘડવા માટે મતને ૪૪ કસવું જરૂરી છે, અને માણુસ પોતેજ એ કળી શકે. બીશ્નનો અનુભવ તે! જરૂરી શ્યવહારું સત્યો જ આપી શકે. એવું થાય તે।જ વિચાર અને ક્રિયા વચ્ચેનું અતર ધટે. આ અતર જેટલું એણછું તેટલો માણુસ વધારે 'બળવાન. આપણી જૃત્તિ અભ્યાસીની હેત ત્તો ચિત્તશાસ્મના [નયમોને કથારના પ્ર'નમાં વહેતા મૂકયા હોત કે જેથી, જે કોઇ માણુસ પોતાની વૃત્તિઓ સાથે યુદ્ધમાં હોય, એને બીજાં કાંઈ નહિ તો ઘરગથ્થુ ઓષધ તો મળી રહે. આ વિષયને સાદી ભાષામાં મૂકવાનો જોઈ પ્રયત્ન થયે! નથી. હવે એ સમય આવ્યે છે કે જ્યારે રેડિયોાની માફક જુવાત માષુસે। મન શિષે પણુ કાંઈક 'નણુતા થાય અને યુનિવસિટીમાં ખેઠેલાએએ પણુ પિચારવાને પ્રશ્ન ઊબ્રે થશે કે કૈતળ પરીક્ષા અને ગોખણુપટ્ટી એ જીવનચરિત્રતે નિબ'ળ બનાવનાર વસ્તુએ। તો નથી નાં?

આ દણિએ વિચારતાં ખેરખો એ શ૨દ્દો માટે જ નહિ, જવાને માટે પણુ એક આવશ્યક વરતુ બતી જવી જોઇએ. જીવનમાં ધણી વસ્તુએ એવી પણુ હય છે કે ને સમજ્યે વગર્‌ સમન્યે ક્રાર્મા મૂકવાની શરૂઆત કરે તો જ સમય જતાં એનું રહસ્ય મળે. કુદરતી કેમ પષુ એ જ લાગે છે. વાકવ બોલનાર શિશુ એનું વ્યાકરષ્રૂપ પહેલાં હાથ કરવા પ્રયત્ન કરે તો એ કેઈ દિવસ ભાષા શિખે જ નહિ. આ બેરખા વિષે પષુ એવું જ છે. થાડી થોડી શાંતિની પળેના અભ્યાસથી ચિત્ત કેટલું શાંત યાય છે એ જણુવા માટે પહેલાં આમાત્ર તેર જ મણુકાથી શરૂઆત કરવી જોઇએ. ત્યારપછી અઢાર સત્તાવીશ કે એકસો આઠ મણુકા તરફ જવુ',. આપણી પોતાની ત'દરસ્તીમાં આપણું મનતો કાંઈ હિસાબ જ ગણુતા નથી. એ હિસાબ રાખતા હોઇએ, તો દરેક માણુસ પોતે, આજ કેટલો પળ તદન શાંત રહી શકષો એને ખ્યાલ કરે જ.

જીવનમાં આવનારા મહાન પ્રસ'ગો માટે પણુ માનસિક વ્યાયામ હે।1વો જરૂરી છે; એ વિતા માણુસ ખરેખરી કસોટીની પળ ”ળળવી શકે રાહે. આપણે કષારે સમજશું કે આપણાં કેટલાંક સાદાં સાધને અને સત્યો આપણે ફરી વસાવ્યે જ છૂટકે। છે ? ખેરખે। એવું જ એકસાધત છે. એ નિબળનું અમોધ શસ્ર જઃ નથી, સબળને સામર્ય્ય આપનાર સાધન પષ્યુ છે; હરેક જુવાન માણુસ પણુ એતે, પોતાના માનતિકશાંતિના સાધન લેખે, નિત્યજવનમાં ઉપયોગ કરે તો એમાંથી “એને ધણું મળી રહેશે એ તિઃ સશય છે.

47
લેખ
વાતાયાન
0.0
"વાતાયન" એ વિચારપ્રેરક અને વૈવિધ્યસભર કવિતાઓનો સંગ્રહ છે જે પ્રેમ અને પ્રકૃતિથી લઈને આત્મનિરીક્ષણ અને સામાજિક મુદ્દાઓ સુધીના વિવિધ વિષયોને પાર કરે છે. ભાષામાં લેખકની નિપુણતા ઉત્તેજક છંદોમાં ઝળકે છે, દરેક એક અનન્ય પરિપ્રેક્ષ્ય અને ભાવનાત્મક ઊંડાણ પ્રદાન કરે છે. કવિતાઓ એ માનવ અનુભવની સફર છે, જે જીવનના સારને સુંદર રીતે કબજે કરે છે. વાટાયન દ્વારા આબેહૂબ છબી અને રૂપકોનો ઉપયોગ આ પુસ્તકને કવિતાના ઉત્સાહીઓ માટે વાંચવા માટે આકર્ષક બનાવે છે, જે માનવ આત્માની જટિલતાઓની ઝલક આપે છે. તે તેના વાચકોમાં ગહન લાગણીઓ અને ચિંતન જગાડવા માટે શબ્દોની શક્તિનો પુરાવો છે.
1

સાહિત્યના લોકપ્રિય પ્રકારો

7 November 2023
1
0
0

નેબ્‌ાહિત્યના અમુક પ્રકારે! હમેશાં લોકપ્રિય રહા છે. પ'ડિતાએ તો એટલા માટે એ પ્રકારેની--અધદગ્ધો માટે ને આઓ માટે-એમ સૂત્રાતમક ભાષાથી હળવી ઉપેક્ષા પણુ કરી છે. સાહિત્યના આ પ્રકારો--તવલિકાએ--અને નવલકથાએ।--પ

2

સાહિત્ય અને લખાણ

7 November 2023
0
0
0

દરક જમાતો પોતાના આગલા જમાનાના ગુણુ અને દોષ એ બન્ને સાથે લધ્નને જ જન્મે છે. «માને જમાને માણુસની શક્તિ અને અભિસ્ચિ કરતાં રહે છે, એટલું જ નહિ, કેટલીક વખત ફેરકાર એટલા ઝડપી હોય છે--ખાસ કરીને મ'થનયુગમાં--કૈ

3

કલાકારની નિષ્ક્રિયતા

7 November 2023
0
0
0

નેન્‌્‌ંદિત્યકાર, કલાકાર કે હરકોઈ માનસી ક્રિયાના ઉપાસક ઉપર અત્યારે જે કઇ મોટામાં મેટે! દોષ આરેપાતો હોય તે તે તેની નિષ્ક્રિતતા વિષેને। છે. ક્રિયામાત્ર ઉપકારક છે માટે તેણું ક્રિયા કરવી એમ કોઈ કહેવા માગત

4

શાસ્રીયતા : સરસતા

7 November 2023
0
0
0

સનાતન છે. એમની વચ્ચેનો વિસ'વાદ પણુ સનાતન છે. એ વિસ'વાદમાંથી સ'વાદ જન્માવવાતી આવસ્યકતા પણુ યુગયુગ”જૂની છે, અને જ્યારે યારે એ સવાદ જન્મે છે--જ્યારે રાસ્ત્રીયતા રસિક બતે છે, અતે રસિકતા રાસ્ત્રીય બને છે,

5

જીવનની અકિ'ચનતા

7 November 2023
0
0
0

વનમાં મહાન પ્રશ્નોના ઉકેલ માટે મથવું એમાં એક પ્રકારનું વીરત્વ છે; મહાન સ્વપ્નોની ભૂમિકાએ રચવી એમાં વીરત્વ છે; જ્યાં સધળાંને સપણ પરાજય દેખાય ત્યાં આશા ને શ્રદ્ધા રાખવાં એમાં પણ વીરત્વ છે; પરતુ એ સધળાં

6

જીવનસ ગ્રામ અને જ્વનસ'ગીત

7 November 2023
0
0
0

ફેલસક પ્નટે એક જગ્યાએ એક સુંદર વિચાર આપ્યે। છે ડે માણુસ કુદરતી રીતે પોતાના પાડોશીને ચાહનારે તેમ જ ધિક્કારનારે એમ બન્ને વિરે।ધી વર્તન કરનારે બતી શકે છે. કોઇ માણુસને એના યુદરતી મડળથી દૂર કરવામાં આવે તો

7

ખુદ્ધિ વિરુદ્ ભાવના

7 November 2023
0
0
0

બ્રુશ્ધિના દરબારમાં ભાવના, લન્ક્તરીલ મુખે પોતાના અસ્તિ" ત્વનતી જરૂરિયાત સિદ્ધ કરવા ઊભી હે।ય, એવી સ્થિતિ આજે આવી છે. એક રીતે ગણુ તો ખુદ્ધિ વિસુદ્દ ભાવના - એવા વિત્રહી વિભાગનું કેઈ કારણુ તમને જડશે નહિઃ

8

જુવાની ટકાવવી હે।ય તે

7 November 2023
0
0
0

વાની જેવી પણુ કેઇ ચીન છે. સોને એ ટકાવવાતી જી ઇચ્છા હેય છે. કેઈ એ ટકાવી રાકતું નથા એ ૦૪%ીક્ત છે. એ ટ૪%ી શકે તેવી વસ્તુ છે એ કલ્પના છે. એને ટકાવવી જ્નેઇઃએ એ આદશ છે. અને ટકાવવાની કલા છે--એ રશાસ્્ર છે. વય

9

સાહિત્ય અને પ્રજ્નજીવન

8 November 2023
0
0
0

કાર દિવસ ન હતો એટલે વાચનને! શેખ લેકેમાં આને વધતો નય છે, અને પરિણામે, જરા વિરોધાભાસી લાગે ગેવું કહી શકાય કે, સાહિત્ય પ્રત્યેતી અભિસ્ચિ ઘટતી જય છે. કોઇના મનમાં શકા થશે કે સાહિત્યનાં જે રૂપો શિષ્ટ જે

10

આનદ

8 November 2023
0
0
0

જવાનોની અતિ પ્રિય વસ્તુ આન'દ છે. જછવનને, વિષાદતી મ્યાલીમાંથી ન્યાં સધી એકાદ રસબિ'દુ સાંપડયુ' નથી, ત્યાં ઞુધાં જવનમાં એર્‌ પ્રકારની મસ્ત ખુમારી અને તાજગી ભરેલી હૈય છે; અનુભવથી રીઢા થયેલા પણુ હતાશ નહિ ભ

11

પત્રકારત્વને અધિકાર

8 November 2023
0
0
0

અધિકાર વિના મેળવેલી વરતુએ એના મેળવનારને સ'તોષ આપતી નથી કે એની દષ્તિતે વિશાળ બનાવતી નથી. જીવનમાં અધિકાર એ પણ એક મૂલ્યવાન વારસા છે. ક્રેઈ પણુ વરતુ મેળવતાં પહેલાં માણુસે એના અધિકાર માટેની યોગ્યતા 'સિદ્ધ

12

આપણુ ગુજરાત

8 November 2023
1
0
0

અમ।ષષે સૌને ભાગે આજે જે ગુજરાત આવ્યું છે તે ગરીખમાં ગરીબ છે ને સમૃહ્ધમાં સમૃદ્દ છે. માતા કુ'તા જેમ વારવાર આશીર્વાદ આપતાં કે પાંચે ભાઈ એઓ સરખે ભાગે વહે'ચી લે।, તેમ ગુજરાતીઓ માટે સરખે ભાગે વડેં'ચી લેવાન

13

એ વિષય નતશેધનને। છે

8 November 2023
0
0
0

કટલાક જુવાન લેખકે, પ્રશ'સકે, મિત્રે અને વિવેચકે! અવારનવાર મારી સાથે જે પત્રવ્યવહાર કરે છે તેમાં એક સામાન્ય ફરિયાદ હમેશાં આવ્યા કરે છે: “ આ તરફ અમારી ભાવનાને કાઈ સમજતું નથી. અમારી ચારે તરફ વ્યવહારનું જ

14

લખાણમાં કૃત્રિમતાનુ' બાહુલ્ય

8 November 2023
0
0
0

સાણસના બોલની પેઠે એના લખાણુમાં કચારે કૃત્રિમતા આવે છે એ પણુ વિવેચનને। વિષય છે. માનસિક વલણે। મ્રહણુ કરવાતી શક્તિવાળા અને કલ્પનાની ભૂમિકા સમજવાની આવડતવાળે। સાચે। વિવેચક, ધડીના છઠ્ઠા ભાગમાં, જેમ ઘઉ'માંથી

15

ડમોકંસી--પ્રજવાદ જ ટાળાવાદ ?

8 November 2023
0
0
0

બહુમતીથી ચાલતાં ત'ત્રો પણુ પાછળના સાચ્ચા પીઠબળ વિના અત્ય'ત પાંગળાં ને આંધળાં બની શકે છે. એક અ'શ્રેજ લેખકઃ લપ્મે છે ક્રે પ્રજ્નઝીય બહુમતી કયા પ્રકારનું સ્વરૂપ લેશે તેના ધણુ આધાર મુખ્યત્વે ત્રણુ બાબતો ઉ

16

દુઃખ

8 November 2023
0
0
0

ખને એક સ્રીએ કલુંઃ ' અમને દુઃખ વિષે કાંધકે કહો. ' અને તેણું કહ્યુ": “તમારા સાનને વી'ટળાઈ ને ધેરી રહેલું એક અહારનુ' પડ છે. એ પડ જે સાધન વડે ભેદ્યાય તેમ છે, તે તમારા સાધનનુ* નામ દુઃખ. ગે।ટલામાંથી, જેવી

17

નવી વિચારણની ભૂમિકા

9 November 2023
0
0
0

દુનિયામાં અનેક વાર થયાં છે ને જી થશે. દરેક યુદ્ધને માટે કાંઈ ને કાંઈ કારણુ હોય છે. કેઈ પણુ મહાન સિદ્ધાંતતી સ્થાપના કરવા માટે યુદ્ધ થાય એ વસ્તુ, એક'દરે ભયકર છતાં, સમજી શકાય તેવી છે. મધ્યયુગમાં “રેક'તે

18

આમ તે। શી રીતે આગળ વધાય ?

9 November 2023
0
0
0

શડા દિવસ પહેલાં કૈટલાક જુવાન મિત્રોને મળવાના મને પ્રસંગ પ્રાતત થયો હતો. આ જુવાન મિત્રો ઉત્સાહી અને વળા કાંઇક આધુનિક વૃત્તિવાળા પણુ હતા. તેઓની ધણી ફરિયાદેામાંતી ખે ફરિયાદ સામાન્ય પ્રકારની હતી. એક ત

19

સિદ્ધાંત વિનાની પ્રવૃત્તિ

9 November 2023
0
0
0

ખતિ ઉત્સાઢ, અવ્યવસ્થા, અશાંતિ અને કરુષુતાભરેલો અંત--આપણી લગભગ #રેક રાજ૪ીય, સામાનિક કે સસ્કારી પ્રશૃત્તિ આ ક્રમ પ્રમાણે ચાલી આવે છે. ગણી બતાવવાની જરૂર નથી, પણુ આ અનિવાર્ય, થઈ પડેલા કમનાં કારણમાં પ્રવેશ

20

સ'હારો અથવા સ'સ્કારો

9 November 2023
0
0
0

અહિ સા એ દરેક ધમ'તો પ્રાણુપરિમલ છે; પણુ હિ'દુ* સ'સ્કૃતિનું તો એ અણુમોલું પુષ્પ છે. અદિસા વિનાની હિ'દુસ'સ્કૃતિ કલ્પી શકાતી નથી. આજે જ્યારે આખું વિશ્વ, પોતે ઉત્પન્ન કરેલા અતેક પ્રશ્ચોના નિકાલ અથે, કફિસા

21

લોક્ત'ત્ર : વર્તમાનપત્ર અને સાહિત્ય

9 November 2023
0
0
0

જાજત'ત્રમાં જેવી રામ અને રાવણુની શકયતા રહી છે તેવી જ શકયતા લેકત'ત્રમાં પણુ રહેલી છે. માનવની સરજેલી કેઈ પણુ કૃતિ સર્વા'ગસ'પૂણુ તો હોઈ શકે નહિ. એવા અશકય આદર્શની આશા રાખવી એ પણુ વ્યથ છે. પર'તુ જેમ રાજત'ત

22

જીવન વિષે વિચાર

9 November 2023
0
0
0

“આજના જમાનામાં જવતની તાત્કાલિક જફરિયાતો વિષે માણુસને એટલું બધું ષ્યાન આપવાનું હેય છે કે, એને પોતાના જવનમાં ગ્રેક ધડી આરામતે। કે પોતે ને જવન જવી રલ્રો છે તે વિષે, જરાક ઊ'ડેથી વિચાર કરવાને, સમય મળતો નથી

23

આટલી વસ્તુએ ફરી સજીવન કરો

9 November 2023
0
0
0

બજે જે દુનિયા આપણી સમક્ષ છે તે આવતી કાલે નહિ હેય. પરિવતઃન ઝડપથી આવી રહ્યું છે. પરતુ પરત'ત્ર પ્રશ્નના પરિવર્તનનો દોરીસંચાર પણુ એવી અદશ્ય રીતે બીનજ્ન હાથમાં હેય છે કે, એવા કોઈ દુનિયાજ્યાપી પરિવર્તનની પણ

24

પરાજવૅ

9 November 2023
0
0
0

સૌ જઇ હમેશાં વિજયને વાંછે એ કુદરતી છે; પણુ આપણા વતમાન જવનમાં તો એણું એટલો બધી વેલછાભરેલી પ્રતિષ્દા પ્રાપ્ત કરી છે કે વ્યક્તિના જીવનમાં પરાજયને પણુ સ્થાન છે એ વાત જ નનણે આપણે સદ'તર ભૂલો ગયા છીએ. તમે ડે

25

ધમ':--એક અચિ'ત્ય શકિત

10 November 2023
0
0
0

સાનવજીવનની ખરી કરણુતા આ છે કે, જે એનું પોતાનું ખરી રીતે જીવનસામથ્ય નથી, એને એ પોતાનું સામથ્ય' ગણુતે। આવ્યે છે. અતે જે ખરી રીતે એનું સામથ્ય છે, એને એ એક પ્રકારને ભ્રમ માનતો આવ્યો છે. ધર્મનું આજે જવનક્ર

26

થોડાં રજકણ

10 November 2023
0
0
0

તુમને આ ખખર છે ? તમે જે વિચારે! વ્યકત કરે। છે। એ બણી વખત તમારું બ'ધન પણુ ખતી નનય છે ! બીજના વાદનો અનુવાદ કરવાની હૉંશિયારી--એ શકિત વિષે તમને ગમે તેટલે વિશ્વાસ હેય, છતાં ન્યારે એ પ્રચલિત વાદ, વાસી થઇ જય

27

જર્નાલીઝમ ?

10 November 2023
0
0
0

જર્નાલીઝમ એ આ જમાનાનું અમોધ રસ્ત્ર છે. શરમ વિષે શાસ્રે બાંધેલી મર્યાદા એને પણુ લાગુ પડે છે. ખરી રીતે તો કેઈ પષ્યુ શકિત-પછી એ માનવસ'ધમાંથી ઉત્પન્ન થતી હોય, મશીનથી પેદા યતી હોય, કે કેવળ આકસ્મિક હેય, પણુ

28

નવી પ્રન્ન નવી રચના

10 November 2023
0
0
0

કટલીક વસ્તુઓ કોઇ દિવસ ₹#દ થતી નથી. કટલીક વસ્તુઓ %્રાઈ દિવસ જુવાની ન્નણુતી નથી. નવરચના કરવા મથનારે આ આ વસ્તુઓને પરિચય સાધવાતો હોય છે. જે એ કોયડાનો એ ઉકેલ લાવી શકે તે જ એ નવી સમર્થ પ્ર'કનના જન્મ માટે શક

29

ગુજરાતને પ્રાંતિક વિકાસ

10 November 2023
0
0
0

જેવી રીતે માણુસ પોતાની વિશિજીતાને લીધે સમાજમાં મહત્ત્વનું સ્થાન મેળવે છે અતે સમણ્તી ઉત્ક્રાન્તિમાં પોતાને હિસ્સે! નોંધાવી શકે છે, તેવી રીતે આપણી અત્યારની રાષ્ટ્રવ્યાપી સાંસ્કારિક એકતા માટે પણુ દરેક પ્

30

ર'ગભાંમનુ' સજન

10 November 2023
0
0
0

રેગભૂમિને ધાર્મિક ગહનતામાંથી ઉત્પ્ત થયેલી કહી શકાય. નિત્યકજવનના સામાન્ય કાયકમમાંથી માણુસ ઘડીભર પોતાની ન્નતને ઊંચે લાવવા પ્રયત્ન કરે-પ્રાર્થનાદારા, ધામિકવિધિઓદ્દારા, ભજને।&ારા-અને એ રીતે પોતાને, પોતાના

31

જીવનચડકુ

10 November 2023
0
0
0

નેતૃત્યરો ધનથી બીજે દરજ્જે માનવને નિત્ય વિકાસ પ્રત્યે અભિમુખ રાખનાર કેઇ આદશ, વ્યવહારમાં મ્રથિત થયો હેય તે તે પ્રેમનો છે. પ્રેમ શબ્દની બ્યજના અતિવ્યાપક છે એ ખરું, પણુ એને લક્ષિતાથ' વ્યવહારમાં તો સ્ત્રી

32

ઇતિહાસ જીવન અને કલ્પના

10 November 2023
0
0
0

ભંતકાળના ઇતિહાસમાં કે માતવવ'શના અવશેષોમાં ભ્રમણ કરવાની કલા જેને સાષ્ય હોય, તેને એમાંથી બહુમૂલ્ય સમૃદ્ધિ મળે છે. જ્યારે એ કલા સાપ્ય ન હેય એવાને મુકાબલે તદ્દન નિર્માલ્ત એવી થોડીક માહિતી માત્ર એમાંથી મળે

33

ઉત્સવો, મનના આરોગ્ય માટે છે

11 November 2023
2
0
0

જ[રીરની પેઠે મનને પણુ પોતાનું આરોગ્ય છે. એ આરેગ્ય ન્નળવવા માટે જ ઉત્સવોની યોજના છે, એ વિષેની આજે ભાગ્યે જ ક્રેઇને માહિતી રહી હશે. હરેક સમયે આમ થાય છે, માટે આપણે પણુ એ સમયે એ પ્રમાણે કરવું, એવા યાંત્રિ

34

સુખ

11 November 2023
0
0
0

શોક કે આનદ માણુસને ખે સ્થિતિમાં સ્પર્શી શકતાં નથી. ક્રાં એ જડ હોય તે. અથવા એ સાધુ હેય તો. સગીત વિષે કહેલ પરતી વ્યાખ્યા ઘણી મને૬ત્તિએ પરત્વે લગાડી શકાય. પણુ આન'દ ને શેક વિષે તો એ વિશેષ અથ'વાહી છે. કારણ

35

મૃત્યુ'જયી માનવ

11 November 2023
0
0
0

અંતે, ખતી શક્રે તેટલું દૂર ઠેલવાતી આપણી સોની ઇચ્છા હે।ય છે. િજિવિષા--એટલે જવનની ઇચ્છા--દરેક મતુષ્યને હોય છે. મૃત્યુ પછી શું છે એ આપણુને કે!ઇને ખબર નથી. કાંઈક હશે, એમ કેટલાક અનુમાન કરે છે. કાંઈ હોઈ શકે

36

લે।કાચાર

11 November 2023
0
0
0

કૅઈ પણુ સમાજ ગમે તેટલું વિતજ્ઞાનમળ ધરાવતો થાય, છતાં પણુ તેમાં, જેને માટે કાંઈ કારણુ ન આપી શકાય એવા કેટલાક લોકાચાર તો રહેવાના જ. એવા લોકાચાર એ ખરી રીતે તે વહેમનાં બાળક છે. એમને જેટલા જલદી ફે"કી દેવાય ત

37

અધઃજ્ઞાન

11 November 2023
0
0
0

જુ1ન્તની એક કવિતામાં સહદેવના અતિજ્ઞાન વિષે એક ચિ'તનીય પ્રશ્ન છણ્યો છે. સહદેવનતી ભવિષ્ય જણુવાની શક્તિ અને શાપ વિષેની એ વાત છે; પણુ એમાંથી આટલે સાર ખે'ચાય કે, સાન પોતાની ભૂમિકા રચે છે, ને ખીન્નની ભૂમિકા

38

ગ્રામ પુનરૂચના

11 November 2023
0
0
0

“બણબૉસ્ખે આપણુને સૌને એક રીતે જંગ્રત કર્યા. એણે બતાવ્યું કૈ માનવજ્વનમાં સોથી વધારેમાં વધારે મહાન વિતાશક શક્તિ તરીકે પણુ વિજ્ઞાનની વસ્તુ હોઈ શકે. છતાં જે એને સજે છે એના કરતાં એ વધુ મહાન નથી. એટલે કે વ્

39

વિવેચનનેો અધિકાર

15 November 2023
0
0
0

માણસની *૬ત્તિઓને। અભ્યાસ જે સાધન વડે શકય છે તે ચિત્તશાસ્ત્ર, ઘણું જ” અનિશ્રયાત્મક ને વિવાદાત્મક શાસ્્ર છે. એની પરિભાષા પણુ ૫ત8૫૦-કેટલેક અ'શે દુર્પ્રાલ છે. મન પોતે, દેહથી કેઈ જુદો પદાર્થ છે, કૈ માત્ર શ

40

વાર્તાલાપની કલા

15 November 2023
0
0
0

નેન હિંત્યક્ષેત્રમાં તો વાર્તાલાપનુ' મહત્ત્વ ધણું જણીતું છે. અંગ્રેજ સાહિત્યનાં કેરી હાઉસે અને ડ્રાન્સની કલમો એ વિષે વિખ્યાત છે. પરતુ આપણે ત્યાં તો ગામડાના “ ચોરા ' અને “ દાયરા ' જેનું કાંઇક, શહેરી જવ

41

ટૂંકી વાર્તા

15 November 2023
0
0
0

વ્ાર્તાસાહિત્યના ઉદ્ભવ વિષે એક એવી કાલ્પનિક અને છ્તાં વાસ્તવિક માન્યતા છે કે વાર્તાસાહિત્ય સ્રીઓ માટે જન્મ્યું $ સ્રીઓએ એને ઘણુ અ'શે પોષ્યું : અને આઓ માટે એ જરૂરી બન્યું. અ કથન કાંઈ તત્ત્વતઃ સોએ સે। ટ

42

બેરખો

15 November 2023
0
0
0

“અ!જ મતે એક નવીન જ વિષય સાંભરે છે. ખેરેખેો. આપણુ।માં ધણાને એ પશુ છે, પક્ષી છે, કે કોઈ વસતુ છે એનું કદાચ ધ્યાન નહિ હેય. ગુજરાતી નેડણીકોષ [આદત્તિ ત્રોછ: ૧૯૩૭] માં રૂદ્રક્ષતા મોટા મણુકાની માળા એવે! એનો અ

43

પવિત્ર મને પતિત

15 November 2023
0
0
0

પૃઠ્ઠી શહેરનો એક ન્યાયાધીશ ઊભો થયો અને તેશે કહયુ” 3. “પ્રભુ ! ગુના વિષે અતે ચુનાની રિક્ષા વિષે કાંઈક કરો. ' અને તેણું જવામ આપ્યે!ઃ “ ન્યારે તમારો આત્મા ભ્રમમાં કૈ ભ્રમણામાં પડી ”નય છે લારે તમે

44

કવિતા

15 November 2023
0
0
0

કૈલ્પનાજન્ય અસત્ય કે પરમસત્ય? આ પ્રશ્ન થવે સ્વાભાવિક છે. સાધારણુ રીતે વ્યવહારમાં કવિતાને કલ્પનાજન્ય અસત્ય જ ગણુત્રામાં આવે છે, એમ જ હેય. શરીરનો અમુક ભાગ વિકારપ્રસ્ત થાય છે, ત્યારે ખરી રીતે શરીરની સમમ

45

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
1
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

46

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
0
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

47

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
0
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

---

એક પુસ્તક વાંચો