shabd-logo

અધઃજ્ઞાન

11 November 2023

0 જોયું 0

જુ1ન્તની એક કવિતામાં સહદેવના અતિજ્ઞાન વિષે એક ચિ'તનીય પ્રશ્ન છણ્યો છે. સહદેવનતી ભવિષ્ય જણુવાની શક્તિ અને શાપ વિષેની એ વાત છે; પણુ એમાંથી આટલે સાર ખે'ચાય કે, સાન પોતાની ભૂમિકા રચે છે, ને ખીન્નની ભૂમિકા સમન છે; અન્ઞાનને પોતાની ભૂમિકાનું ભાન નથી, ને બીજની ભૂમિકાની સમજણુ નથી; અતિન્તાન પોતાની ભૂમિકામાં પોતે એટલું મમ છે, ૧% ખીજની ભૂમિકાનો એતે ખ્યાલ જ આવતો નથી : પણુ ગાન, અનાન, અતિગાન, એ સધળાં, અર્ધ દગ્ધસાનને હિસાબે ઓછાં હાનિકારક છે. અર્ધદ૬ગ્ધી જે પોતાનામાં નથી તે પોતાનામાં છે એમ માને છે. પરિણામે એ પોતાને તો ર્‌'ધે છે, પણુ જો એ કાઈપણુ પ્રકારની સત્તા ઉપર હેય તો સૌના [વકાસને રધે છે. અનઞાનને નત્રત કરી શકાય, સાનને સમનનવી શકાય, આંતનસાનને પ્રણુમી શકાય, પણુ અધ'દગ્ધનાનીને શુ' કરી શકાય એ એક વિકટ પ્રશ્ન છે. ભતૃ'હરિએ, રેતીમાંથી તેલ નીકળે, આકાશીપુષ્પ મળે, શશવિષાણુ જડૅ પણુ “ન તુ પ્રતિનિવિણ મૂખજન ચિત્ત મારાધયેત્‌' એમ કથ્યું છે, ત્યાં એના મનર્માં આવા જ કેઈ અર્ધ દગ્ધી-દાધારીંગા-નુ' માનસ રમતુ' લાગે છે. એ માનસ પ્રમાણે અધતન એ ભયકર વસ્તુ છે. કારણુ કે એ એના અહમને ચોટેલુ' છે. અને ખરેખર, વ્યાક્તિ કર્તા પણુ સમસ્ત પ્રજ્નકીય વિકાસમાં ન્યારે આવી કેઈ પગથી આવેછે તયારે તો એ એક અત્ય'ત જટિલ પ્રશ્ન બની જય છે. ખાસ કરીને બખહુમતવાદના આ જમાનામાં.

ધીમે ધીમે અત્તાનમાંથી સાન તરફ જતી પ્રનત, કૈ અ'ધકારમાંથી પ્રકાશ પામવા મથતી પ્રન્‍્ન-એના અભ્યુત્થાનમાં, આ અનિવાય પગમથીએ આવીને ઊભી જ રહે છે. અને પરવશતાને લીધે ।વનિપાત પામેલી પ્ર'્નમાં એવી પગથી આવે છે, ત્યારે એ પગથી અત્ય'ત વિકટ, અટપટી અને એક ખીન્નથી તદ્‌ન વિસુદ્દ અભિપ્રાય દરરાવતા વાદોની ભૂમિકા બની ન્નય છે. લે।કનાયકીની, લોકસ'ગ્રડ માટે કામ ફરનારા માણુસોની, પ'ડિતોનતી અને અત્યારની પરિસ્થિતિ નેતાં વર્તમાનપતરે।, સીનેમાએ, સાહિત્યકારો, સેવકે, સો કેોધતી આકરી કસોટી આવે કાળે થાય છે. રા1જકારણુમાં ન્યારે આવી મનોભૂમિ પ્રવેશ કરે --અતે પ્રવેરા કરવાતી જ-- ત્યારે એ મતોભૂમિકાતી સમજણુ વિના, જે એ સૌ, સુકાન વિનાના વહાષણુ પેડે ઘડીભર આ બાજુ અને ધડીભર બીજી બાજા ક્યા કરે, તો નિશ્રિત ક્રિયાને માગ વિકાસ સાધવાને બદલે, ફ્ેરકુદરડી જેવી અવસ્થા આવે; ને ર્પાંતરેની પરપરા દેખાયા છતાં, ભૂમિકામાં કાંઈપણુ હેરટેર ન થાય. ભૂમિકા તો હેય એની એ રહે--ન્ને કે કેરફારો અનેક લાગે, પ્રજનમતવાદની આ આકરામાં આકરી કસોટી છે. એનો સ'મ્રામ ઓછે હિ'સક છતાં લેશ પષ્મુ એછે! વિકટ નથી.
આવી અવસ્થા વર નકરી ખેસે એ માટે સોથી મારે। ઉપાય એ છે કે, એક સિદ્ધાંત તરીકે, સત્ય ગાન ને પ્રેમ, એ હરકોઈ ક્ષણુ મળતાં હેય તો, એને સત્કાર કરવામાં લેશ પણુ સ'કેચ પ્રનમાં કોઈ ન રાખે એવી ભૂમિકા તિર'તર સરજ્યા જ કરવી. અધદગ્ધોની જમાતને ઉખેડી નાખ્યા વિના કે એને અશકય અથવા અશક્ત બનાવ્યા વિના પ્રજમતવાદ જેવી વસ્તુનું સાચુ' અર્તિત્વજ ન હોઈ શકે. નહિતર તો પ્રન્‍્નમતવાદ ધન, સત્તા, સામર્થ્ય ૧ જમાત, લેલછા કે પૃવ'પ્રહોનો એક કિલ્લો હેય કે જે કલ્યાણુ કરતાં વધુ અકલ્યાણુ જ કરે. અલબત્ત સત્ય, માન ને પ્રેમતે જણુવામાં પણુ અમુક પ્રકારની આનિવાર્ય ભૂમિકાતી અપેક્ષા તો રહે છે. પણુ સાનપ્રચારનાં સાધને ઠ્વારા નને ક્રેઈપણુ વાદનો અતિરેક પ્રચારમાં મૂકવાની ક્રિયા ન કરવામાં આવે, તો સામાન્યમાં સામાન્ય મનુષ્ય પણુ થાડીધણી ભૂમિકા એ રત્નત્રયી માટે ધરાવતો તો હોય છે જ. એટલે રૈશવકાક્ષથી જ આ જમાનામાં માનસને સ'ભાળવાની, રક્ષવાની, ધડવાની, જવાબદારી લેવી પડૅ તેમ છે.

અતિશયોક્તિ વાણીને, તેમ અતિરૅક વાદને સામથ્વ આપે છે. પણુ એ સામથ્યમાં વેોડાપુરનો વેગ છતાં, મહાન સરોવરની ર્શાંત 'શક્તિ નથી. અને એવા અતિરેક પ્રચારને પશ્ણિ।મે તો માતવન્નત અનેક વાદમાં વહેચાઈ ને યુહ્ધદારા યુહ્દોને, ને નવા સુત્રો દારા નવીનવી પ્રણાલિકાને સ્ષાપતી રહૈ છે. વિનાશ દ્રારા સજન યાય એ સૂત્ર તરીકે સમથ લાગતી પ્રણાલિકાને સ્થાને વિકાસતી ભૂમિકા ઠ્ારા જ સજન થાય એ ખીજ સુત્રની એટલી જ અપેક્ષા રહે છે.

એટલે કેઈપણુ વાદ-પછી ભલે એ વાદ પોતાના પાયા તરીકે ઊ'ચામાં ઊં'ચી વાતને ગણુા।ાવતે। ઊય-પર'તુ કેોઈપણુ વાદ, સામાન્ય માણુસની મનેભૂમિકાને, સત્ય, જ્ઞાન અને પ્રેમ તરફ્‌ લઈ જવાને બદલે માત્ર પોતાની તરક આકષે છે, ત્યારે એ આકષણુ એક'દરે કેવળ સામયિક ફેરફાર કરે છે. એ મનેભૂમિકાનો વિકાસ સાધી શકતું નથી. આનુ એક જ ઉદાઉરણુ લઈ એ. અત્યારે ગામડામાં કૈટલાક કાયકર્તાએ છે; ને એ કાય'કર્તાએ અમુક પ્રકારની રાજકીય દિ પણુ ધરાવે છે. સાનની પરબ જેવા પુસ્તકાલયતો વદિવટ પણુ એમાંનાં ઘણા સેવાભાવે કરતા હેય છે. એમની પાસે એમની ર્દાદે છે, સેવાની ધમશ છે, કામ કરવાની હૉંશ છે, છતાં એ જે ફાળા આપરેો તે સર્વદેશી વિકાસની દણજિએ અત્યંત સ'કુચિત જ રહેશે. આમ શા માટે (--કારષુ કે વાદ. માણુસ ન્યારે કેઈપણુ વાદનો ચેલે બને છે ત્યારે એનામાંથી એની દષ્તિતા લેપ થાય છે. કેઈપણુ વાદતા ચેલાખનવુ'--અને ક્રેઈપષુ વાદનાં લેકકલ્મ્રાણુકારી તત્ત્વાને સમજને એને વધારે સમજવા મથવુ', એ ખેમાં આકાશ પાતાળ જેટલુ' અ'તર છે. ચેલાએ ભયકર છે--પછી એ ટોલ્સટાયના હેય, અરવિ'દના હોય, ગાંધીજના હેય કે સ્ટેલીનના હેય : ભય'કર છે એટલે સમથ નથી. એ અધદગ્ધ હોય છે અને એમની અ્ધદગ્ધતા લોકભૂમિને પણુ અધદગ્ધ રાખવા સથે છે. આ વસ્તુ ભય'કર છે.

એટલે આપણી આજની મોટામાં મોટી જરૂરિયાત, જે વસ્તુ જે વાદ્ને આપણે સ્વીકારતા હોઇએ, તે વસ્તુ કે વાદ સિવાયની સધળી જ વસ્તુઓ નિષ્ફળ છે, એવો વારવાર ઉચ્ચારાતી વાણીને સયમ આપવાની છે. ભલે આપણુ વાદ, લોકની મોરલીએ ચડયો હેોય--પણુ એ વાદમાં જેટલું ધાતુત્વ છે એટલું જ લોકમાં રહેવાનું છે. લોકની ર|ગીલી મોરલી તો અજબ રીતે ફર હેય છે. એ તો આજે મુસોલીનીનાં તોપ પરનાં વ્યાખ્યાનો સાંભળે ને કા એ જ તાપને મોઢે એને ચડાવે. એટલે આપણા જવનમાં લેકે સપણ રીતે વિચાર કરતાં ને વિચારતાં શીખે એ પ્રાથમિક જરૂરી વસ્તુ બનવાની છે. પરાધીનતાના ઝેરને લીધે પ્રજ્નશરીરની એ અવસ્થા થઈ છે. એ જટ્લું સાચુ” છે એટલું ન” આ સાચુ છે કે, આપ ણુ। દેશની વિશાળતાને લીધે આપણી સમય સાથે રહેવાની ગતિ મ'દ૬-અતિમ'દ છે. આપણામાં સપ વિચારસરણીની જરૂરિયાત છે, એનો અથ પણુ એટલે જ છે કે લોકમાંથી અર્ધદગ્ધ જ્ઞાનને નિર્મળ કરવુ; જેટલી જરૂરેયાત અન્ઞાનને હણુવાની છે એટલી જ જરૂરિયાત અધદગ્ધત્ઞાનને હણુવાની પણુ છે. સ્પણ્ટ વિચારસરણીનાો આ એક જ અર્થ આપણે માટે હોઇ શકે: હરેકેહરેક વ્યક્તિમાં રહેલી સદ્શૃત્તિતી ભાવના જમ્રત કરવા માટે જરૂરી એવી, રાજકીય સામાજિક તે આથિક પુનર્‌ચના, પણુ આ સદ્શૃત્તિ વિષે ધણા જુવાત મિત્રે! શકા ધરાવે છે. એમના અ'તરમાં તે એ વિષે એક નિરાળી સૃષ્ટિ છે.

પહેલાં તો અત્યારે, જે સામાજીક સ'કલના ચાલી રહી છેતેનાથી તેઓ અકળાઈ ઉઠયા છે. એ સ્વાભાવિક છે. આપણી સાસ।“જિક સ'કલના ભય'કર છે. બીજી, જે નવી સામાજિક સ'કલતા એમતે તૈયાર કરવી છે તે પ્રધાનપણે આથિકરયના ઉપર રચાયલી હોય એવી એમની તીવ્ર આકાંક્ષા છે. ત્રીજ અને મહત્ત્તની બીતા એ છે કે, અત્યારની સામાજિક ગેરવ્યવસ્થા માટે એ રાષ્ટ્રીય પર।ધાંનતા કરતાં પણુ ધણું વધારે અ'શે, ધાર્મિક વિચારોને જવાબદાર ગણે છે.

અત્યારના વાતાવરણુમાં આ વિચારસરણી પ્રધાન જષુ।મ છે. એ વિચારસૃષ્ટિ હજી નવી છે, એટલે એમાં અપરિપકવતા, વિચારમ'થનની અસ્વચ્છતા, શરૂઆતની ઉગ્રતા, તાત્કાલિક પરિષ્યુમ માટેની વ્યત્રતા--એએ સધળાં હોય એ તદ્ન કુદરતો છે--એ વસ્તુએ તા સમયના વહન સાથે અને આ વિચારસરણીવતી પ્રમતિ સાથે એનો મેળે સ્વચ્છતા પ્રાપ્ત કરી લેશે. પણુ સુખ્ય પ્રશ્ન તો જે શૈલીથી આ નવી વિચારસરણી અત્યારે રજૂ કરવામાં આવે છે તે શૈલી વિષેનો છે. આ રેલીને લીધે એ વસ્તુ જનતાને જગાડવામાં પણુ અસમથ નીવડે છે. આ શૈક્ષી--તે વીજળીના ધક્ાની રેલી છે. એમાં કોઈ પણુ રીતે જૂના માનસને ધક્કો મારવાની જ મુખ્ય નેમ હય છે. એ રીતે ગણા તો એમાં પરિણા।મ કરતાં પણુ પરિણામના દેખાવને ધણો વધારે મોહ હેય છે. એમાં અવિવેક અસ યમ, અસ્વસ્થતા શેય છે. એ વાત તે। બાજુ ઉપર રશછેવા દઈએ, પણુ એમાં જે કામ કરવાનું છે, તે કામ શી રીતે થઈ શકે એ રીતિનું પષ્યુ ભય'કર અન્તાન હૉય છે.

રાડતી મોટર શહેરમાંથી એક બૈરું ગામડામાં જઈને સભા ભરે; ગામડાના લેશ પણુ અભ્યાસ વિના, એના માનસના જરા પણુ "ખ્યાલ વિના, એના પ્રશ્નોનો થાડી પણુ માઠિતી વિના, “ બહેને | તમે આ બંગડી પહેરા છે! તે ગુલામી છે' વગેરે વગેરે તદ્‌ત સામાન્ય પ્રચલિત શખ્દ્દેના ધોધથી ધડીભર જનતાને ખળભળાવી, પાછી દોડતી મે।ટરે શહેરમાં પેસી “નય, આપણી અત્યારની અકાયપ્રણાલિકા જ ખે!ટી છે. જરૂરિયાત એનાથી જુદા જ પ્રકારની છે. કારણુ કરે આપણી પ્રશ્ન બહુ મોટે ભાગે ગામડાનો પ્રશ્ન છે. એમને વીજળીના ધકકાની શેલીથી કેવળ કુતૂહલ જ થાય. એમનામાં કામ કરવાની રીત તો આપણે શીખવી પડે તેમ છે.

ગામડાને પોતાનું ત્તાન, પોતાનું માનસ અતે પોતાનુ” વ્યક્તિત્વ છે. એ વ્યક્તિત્વના પરિચય માટે પહેલાં તો ક'ઈ પણુ ખોલ્યા વિના, % કાયકરેએ ભાષણુ। કરવાં જ જેઈએ એવી ભાષણુખેો।રીના મેહ વિના, મૂ'ગી રીતે અને સાચ્ચી સેવાશૃત્તિથી, એનો અભ્યાસ કરવે। જફરી છે, ત્યારે « ખખર પડે કે આપણે કલપ્યા છે તેનાથી જુદા જ પ્રકારના અને ધણા! વધારે અગપઃ પ્રશ્નો ગામડામાં આંસ્તતવ ધરાવે છે.

સમુદાયતા માનસપરિવત'ન માટે ને કેઈ મોટામાં મોટું સાધત આપણી પાસે હોય તો તે, આપણુ! વિચારોના અવિવેકી પ્રદ્શનમાંથી નહિ, પણુ જનતામાં રહેલી ધામિક જૃત્તિઓના વિકાસમાંથી મળી રકે તેમ છે. આપણી ધામિ ક પરપરા, એ પણુ આપણા રાષ્ટ્રનિયે.જનને અગત્યનો અતે અત્યત મહત્ત્તનતેો ભાગ છે. રાષ્ટ્રની અને અને સમાજતી પુનરચના માટે એ પરંપરાનો ઉપયોગ થઇ શષે તેમ છે. એટલે સપણ વિચારસરણીને। ખરે। ક્રમ તો આ પ્રમાણે હોઈ શકે.--ધાર્મિક ૫૨પરાતી વિશુદ્ધિ: એ વિશુદ્દિતો સામાજિક કાયેર્મા ઉપયોગઃ અને એ સામાજિક પુરરચના દારા નવા રાષ્ટ્રનું નિયોજન. બ્યક્તિમાં રહેલી ૬ૃત્તિઆ એ જ છેવરટનું રાષ્ટ્રનિયામક બળ છે-માટે આ વૃત્તિઓના ચુદ્ધીકરણુના પ્રયોગમાં રાષ્ટ્રનિયાજન રહ્યું છે-એમ સ્વીકારવામાં ન આવે, ત્યાંસુધી જે ફેરફારો થાય તે બહુ પરછલા હોય ને થોડા વષોમાં એ ફેરફારેોનો પણુ જનતાને ત્રાસ અને થાક લાગે.








47
લેખ
વાતાયાન
0.0
"વાતાયન" એ વિચારપ્રેરક અને વૈવિધ્યસભર કવિતાઓનો સંગ્રહ છે જે પ્રેમ અને પ્રકૃતિથી લઈને આત્મનિરીક્ષણ અને સામાજિક મુદ્દાઓ સુધીના વિવિધ વિષયોને પાર કરે છે. ભાષામાં લેખકની નિપુણતા ઉત્તેજક છંદોમાં ઝળકે છે, દરેક એક અનન્ય પરિપ્રેક્ષ્ય અને ભાવનાત્મક ઊંડાણ પ્રદાન કરે છે. કવિતાઓ એ માનવ અનુભવની સફર છે, જે જીવનના સારને સુંદર રીતે કબજે કરે છે. વાટાયન દ્વારા આબેહૂબ છબી અને રૂપકોનો ઉપયોગ આ પુસ્તકને કવિતાના ઉત્સાહીઓ માટે વાંચવા માટે આકર્ષક બનાવે છે, જે માનવ આત્માની જટિલતાઓની ઝલક આપે છે. તે તેના વાચકોમાં ગહન લાગણીઓ અને ચિંતન જગાડવા માટે શબ્દોની શક્તિનો પુરાવો છે.
1

સાહિત્યના લોકપ્રિય પ્રકારો

7 November 2023
1
0
0

નેબ્‌ાહિત્યના અમુક પ્રકારે! હમેશાં લોકપ્રિય રહા છે. પ'ડિતાએ તો એટલા માટે એ પ્રકારેની--અધદગ્ધો માટે ને આઓ માટે-એમ સૂત્રાતમક ભાષાથી હળવી ઉપેક્ષા પણુ કરી છે. સાહિત્યના આ પ્રકારો--તવલિકાએ--અને નવલકથાએ।--પ

2

સાહિત્ય અને લખાણ

7 November 2023
0
0
0

દરક જમાતો પોતાના આગલા જમાનાના ગુણુ અને દોષ એ બન્ને સાથે લધ્નને જ જન્મે છે. «માને જમાને માણુસની શક્તિ અને અભિસ્ચિ કરતાં રહે છે, એટલું જ નહિ, કેટલીક વખત ફેરકાર એટલા ઝડપી હોય છે--ખાસ કરીને મ'થનયુગમાં--કૈ

3

કલાકારની નિષ્ક્રિયતા

7 November 2023
0
0
0

નેન્‌્‌ંદિત્યકાર, કલાકાર કે હરકોઈ માનસી ક્રિયાના ઉપાસક ઉપર અત્યારે જે કઇ મોટામાં મેટે! દોષ આરેપાતો હોય તે તે તેની નિષ્ક્રિતતા વિષેને। છે. ક્રિયામાત્ર ઉપકારક છે માટે તેણું ક્રિયા કરવી એમ કોઈ કહેવા માગત

4

શાસ્રીયતા : સરસતા

7 November 2023
0
0
0

સનાતન છે. એમની વચ્ચેનો વિસ'વાદ પણુ સનાતન છે. એ વિસ'વાદમાંથી સ'વાદ જન્માવવાતી આવસ્યકતા પણુ યુગયુગ”જૂની છે, અને જ્યારે યારે એ સવાદ જન્મે છે--જ્યારે રાસ્ત્રીયતા રસિક બતે છે, અતે રસિકતા રાસ્ત્રીય બને છે,

5

જીવનની અકિ'ચનતા

7 November 2023
0
0
0

વનમાં મહાન પ્રશ્નોના ઉકેલ માટે મથવું એમાં એક પ્રકારનું વીરત્વ છે; મહાન સ્વપ્નોની ભૂમિકાએ રચવી એમાં વીરત્વ છે; જ્યાં સધળાંને સપણ પરાજય દેખાય ત્યાં આશા ને શ્રદ્ધા રાખવાં એમાં પણ વીરત્વ છે; પરતુ એ સધળાં

6

જીવનસ ગ્રામ અને જ્વનસ'ગીત

7 November 2023
0
0
0

ફેલસક પ્નટે એક જગ્યાએ એક સુંદર વિચાર આપ્યે। છે ડે માણુસ કુદરતી રીતે પોતાના પાડોશીને ચાહનારે તેમ જ ધિક્કારનારે એમ બન્ને વિરે।ધી વર્તન કરનારે બતી શકે છે. કોઇ માણુસને એના યુદરતી મડળથી દૂર કરવામાં આવે તો

7

ખુદ્ધિ વિરુદ્ ભાવના

7 November 2023
0
0
0

બ્રુશ્ધિના દરબારમાં ભાવના, લન્ક્તરીલ મુખે પોતાના અસ્તિ" ત્વનતી જરૂરિયાત સિદ્ધ કરવા ઊભી હે।ય, એવી સ્થિતિ આજે આવી છે. એક રીતે ગણુ તો ખુદ્ધિ વિસુદ્દ ભાવના - એવા વિત્રહી વિભાગનું કેઈ કારણુ તમને જડશે નહિઃ

8

જુવાની ટકાવવી હે।ય તે

7 November 2023
0
0
0

વાની જેવી પણુ કેઇ ચીન છે. સોને એ ટકાવવાતી જી ઇચ્છા હેય છે. કેઈ એ ટકાવી રાકતું નથા એ ૦૪%ીક્ત છે. એ ટ૪%ી શકે તેવી વસ્તુ છે એ કલ્પના છે. એને ટકાવવી જ્નેઇઃએ એ આદશ છે. અને ટકાવવાની કલા છે--એ રશાસ્્ર છે. વય

9

સાહિત્ય અને પ્રજ્નજીવન

8 November 2023
0
0
0

કાર દિવસ ન હતો એટલે વાચનને! શેખ લેકેમાં આને વધતો નય છે, અને પરિણામે, જરા વિરોધાભાસી લાગે ગેવું કહી શકાય કે, સાહિત્ય પ્રત્યેતી અભિસ્ચિ ઘટતી જય છે. કોઇના મનમાં શકા થશે કે સાહિત્યનાં જે રૂપો શિષ્ટ જે

10

આનદ

8 November 2023
0
0
0

જવાનોની અતિ પ્રિય વસ્તુ આન'દ છે. જછવનને, વિષાદતી મ્યાલીમાંથી ન્યાં સધી એકાદ રસબિ'દુ સાંપડયુ' નથી, ત્યાં ઞુધાં જવનમાં એર્‌ પ્રકારની મસ્ત ખુમારી અને તાજગી ભરેલી હૈય છે; અનુભવથી રીઢા થયેલા પણુ હતાશ નહિ ભ

11

પત્રકારત્વને અધિકાર

8 November 2023
0
0
0

અધિકાર વિના મેળવેલી વરતુએ એના મેળવનારને સ'તોષ આપતી નથી કે એની દષ્તિતે વિશાળ બનાવતી નથી. જીવનમાં અધિકાર એ પણ એક મૂલ્યવાન વારસા છે. ક્રેઈ પણુ વરતુ મેળવતાં પહેલાં માણુસે એના અધિકાર માટેની યોગ્યતા 'સિદ્ધ

12

આપણુ ગુજરાત

8 November 2023
1
0
0

અમ।ષષે સૌને ભાગે આજે જે ગુજરાત આવ્યું છે તે ગરીખમાં ગરીબ છે ને સમૃહ્ધમાં સમૃદ્દ છે. માતા કુ'તા જેમ વારવાર આશીર્વાદ આપતાં કે પાંચે ભાઈ એઓ સરખે ભાગે વહે'ચી લે।, તેમ ગુજરાતીઓ માટે સરખે ભાગે વડેં'ચી લેવાન

13

એ વિષય નતશેધનને। છે

8 November 2023
0
0
0

કટલાક જુવાન લેખકે, પ્રશ'સકે, મિત્રે અને વિવેચકે! અવારનવાર મારી સાથે જે પત્રવ્યવહાર કરે છે તેમાં એક સામાન્ય ફરિયાદ હમેશાં આવ્યા કરે છે: “ આ તરફ અમારી ભાવનાને કાઈ સમજતું નથી. અમારી ચારે તરફ વ્યવહારનું જ

14

લખાણમાં કૃત્રિમતાનુ' બાહુલ્ય

8 November 2023
0
0
0

સાણસના બોલની પેઠે એના લખાણુમાં કચારે કૃત્રિમતા આવે છે એ પણુ વિવેચનને। વિષય છે. માનસિક વલણે। મ્રહણુ કરવાતી શક્તિવાળા અને કલ્પનાની ભૂમિકા સમજવાની આવડતવાળે। સાચે। વિવેચક, ધડીના છઠ્ઠા ભાગમાં, જેમ ઘઉ'માંથી

15

ડમોકંસી--પ્રજવાદ જ ટાળાવાદ ?

8 November 2023
0
0
0

બહુમતીથી ચાલતાં ત'ત્રો પણુ પાછળના સાચ્ચા પીઠબળ વિના અત્ય'ત પાંગળાં ને આંધળાં બની શકે છે. એક અ'શ્રેજ લેખકઃ લપ્મે છે ક્રે પ્રજ્નઝીય બહુમતી કયા પ્રકારનું સ્વરૂપ લેશે તેના ધણુ આધાર મુખ્યત્વે ત્રણુ બાબતો ઉ

16

દુઃખ

8 November 2023
0
0
0

ખને એક સ્રીએ કલુંઃ ' અમને દુઃખ વિષે કાંધકે કહો. ' અને તેણું કહ્યુ": “તમારા સાનને વી'ટળાઈ ને ધેરી રહેલું એક અહારનુ' પડ છે. એ પડ જે સાધન વડે ભેદ્યાય તેમ છે, તે તમારા સાધનનુ* નામ દુઃખ. ગે।ટલામાંથી, જેવી

17

નવી વિચારણની ભૂમિકા

9 November 2023
0
0
0

દુનિયામાં અનેક વાર થયાં છે ને જી થશે. દરેક યુદ્ધને માટે કાંઈ ને કાંઈ કારણુ હોય છે. કેઈ પણુ મહાન સિદ્ધાંતતી સ્થાપના કરવા માટે યુદ્ધ થાય એ વસ્તુ, એક'દરે ભયકર છતાં, સમજી શકાય તેવી છે. મધ્યયુગમાં “રેક'તે

18

આમ તે। શી રીતે આગળ વધાય ?

9 November 2023
0
0
0

શડા દિવસ પહેલાં કૈટલાક જુવાન મિત્રોને મળવાના મને પ્રસંગ પ્રાતત થયો હતો. આ જુવાન મિત્રો ઉત્સાહી અને વળા કાંઇક આધુનિક વૃત્તિવાળા પણુ હતા. તેઓની ધણી ફરિયાદેામાંતી ખે ફરિયાદ સામાન્ય પ્રકારની હતી. એક ત

19

સિદ્ધાંત વિનાની પ્રવૃત્તિ

9 November 2023
0
0
0

ખતિ ઉત્સાઢ, અવ્યવસ્થા, અશાંતિ અને કરુષુતાભરેલો અંત--આપણી લગભગ #રેક રાજ૪ીય, સામાનિક કે સસ્કારી પ્રશૃત્તિ આ ક્રમ પ્રમાણે ચાલી આવે છે. ગણી બતાવવાની જરૂર નથી, પણુ આ અનિવાર્ય, થઈ પડેલા કમનાં કારણમાં પ્રવેશ

20

સ'હારો અથવા સ'સ્કારો

9 November 2023
0
0
0

અહિ સા એ દરેક ધમ'તો પ્રાણુપરિમલ છે; પણુ હિ'દુ* સ'સ્કૃતિનું તો એ અણુમોલું પુષ્પ છે. અદિસા વિનાની હિ'દુસ'સ્કૃતિ કલ્પી શકાતી નથી. આજે જ્યારે આખું વિશ્વ, પોતે ઉત્પન્ન કરેલા અતેક પ્રશ્ચોના નિકાલ અથે, કફિસા

21

લોક્ત'ત્ર : વર્તમાનપત્ર અને સાહિત્ય

9 November 2023
0
0
0

જાજત'ત્રમાં જેવી રામ અને રાવણુની શકયતા રહી છે તેવી જ શકયતા લેકત'ત્રમાં પણુ રહેલી છે. માનવની સરજેલી કેઈ પણુ કૃતિ સર્વા'ગસ'પૂણુ તો હોઈ શકે નહિ. એવા અશકય આદર્શની આશા રાખવી એ પણુ વ્યથ છે. પર'તુ જેમ રાજત'ત

22

જીવન વિષે વિચાર

9 November 2023
0
0
0

“આજના જમાનામાં જવતની તાત્કાલિક જફરિયાતો વિષે માણુસને એટલું બધું ષ્યાન આપવાનું હેય છે કે, એને પોતાના જવનમાં ગ્રેક ધડી આરામતે। કે પોતે ને જવન જવી રલ્રો છે તે વિષે, જરાક ઊ'ડેથી વિચાર કરવાને, સમય મળતો નથી

23

આટલી વસ્તુએ ફરી સજીવન કરો

9 November 2023
0
0
0

બજે જે દુનિયા આપણી સમક્ષ છે તે આવતી કાલે નહિ હેય. પરિવતઃન ઝડપથી આવી રહ્યું છે. પરતુ પરત'ત્ર પ્રશ્નના પરિવર્તનનો દોરીસંચાર પણુ એવી અદશ્ય રીતે બીનજ્ન હાથમાં હેય છે કે, એવા કોઈ દુનિયાજ્યાપી પરિવર્તનની પણ

24

પરાજવૅ

9 November 2023
0
0
0

સૌ જઇ હમેશાં વિજયને વાંછે એ કુદરતી છે; પણુ આપણા વતમાન જવનમાં તો એણું એટલો બધી વેલછાભરેલી પ્રતિષ્દા પ્રાપ્ત કરી છે કે વ્યક્તિના જીવનમાં પરાજયને પણુ સ્થાન છે એ વાત જ નનણે આપણે સદ'તર ભૂલો ગયા છીએ. તમે ડે

25

ધમ':--એક અચિ'ત્ય શકિત

10 November 2023
0
0
0

સાનવજીવનની ખરી કરણુતા આ છે કે, જે એનું પોતાનું ખરી રીતે જીવનસામથ્ય નથી, એને એ પોતાનું સામથ્ય' ગણુતે। આવ્યે છે. અતે જે ખરી રીતે એનું સામથ્ય છે, એને એ એક પ્રકારને ભ્રમ માનતો આવ્યો છે. ધર્મનું આજે જવનક્ર

26

થોડાં રજકણ

10 November 2023
0
0
0

તુમને આ ખખર છે ? તમે જે વિચારે! વ્યકત કરે। છે। એ બણી વખત તમારું બ'ધન પણુ ખતી નનય છે ! બીજના વાદનો અનુવાદ કરવાની હૉંશિયારી--એ શકિત વિષે તમને ગમે તેટલે વિશ્વાસ હેય, છતાં ન્યારે એ પ્રચલિત વાદ, વાસી થઇ જય

27

જર્નાલીઝમ ?

10 November 2023
0
0
0

જર્નાલીઝમ એ આ જમાનાનું અમોધ રસ્ત્ર છે. શરમ વિષે શાસ્રે બાંધેલી મર્યાદા એને પણુ લાગુ પડે છે. ખરી રીતે તો કેઈ પષ્યુ શકિત-પછી એ માનવસ'ધમાંથી ઉત્પન્ન થતી હોય, મશીનથી પેદા યતી હોય, કે કેવળ આકસ્મિક હેય, પણુ

28

નવી પ્રન્ન નવી રચના

10 November 2023
0
0
0

કટલીક વસ્તુઓ કોઇ દિવસ ₹#દ થતી નથી. કટલીક વસ્તુઓ %્રાઈ દિવસ જુવાની ન્નણુતી નથી. નવરચના કરવા મથનારે આ આ વસ્તુઓને પરિચય સાધવાતો હોય છે. જે એ કોયડાનો એ ઉકેલ લાવી શકે તે જ એ નવી સમર્થ પ્ર'કનના જન્મ માટે શક

29

ગુજરાતને પ્રાંતિક વિકાસ

10 November 2023
0
0
0

જેવી રીતે માણુસ પોતાની વિશિજીતાને લીધે સમાજમાં મહત્ત્વનું સ્થાન મેળવે છે અતે સમણ્તી ઉત્ક્રાન્તિમાં પોતાને હિસ્સે! નોંધાવી શકે છે, તેવી રીતે આપણી અત્યારની રાષ્ટ્રવ્યાપી સાંસ્કારિક એકતા માટે પણુ દરેક પ્

30

ર'ગભાંમનુ' સજન

10 November 2023
0
0
0

રેગભૂમિને ધાર્મિક ગહનતામાંથી ઉત્પ્ત થયેલી કહી શકાય. નિત્યકજવનના સામાન્ય કાયકમમાંથી માણુસ ઘડીભર પોતાની ન્નતને ઊંચે લાવવા પ્રયત્ન કરે-પ્રાર્થનાદારા, ધામિકવિધિઓદ્દારા, ભજને।&ારા-અને એ રીતે પોતાને, પોતાના

31

જીવનચડકુ

10 November 2023
0
0
0

નેતૃત્યરો ધનથી બીજે દરજ્જે માનવને નિત્ય વિકાસ પ્રત્યે અભિમુખ રાખનાર કેઇ આદશ, વ્યવહારમાં મ્રથિત થયો હેય તે તે પ્રેમનો છે. પ્રેમ શબ્દની બ્યજના અતિવ્યાપક છે એ ખરું, પણુ એને લક્ષિતાથ' વ્યવહારમાં તો સ્ત્રી

32

ઇતિહાસ જીવન અને કલ્પના

10 November 2023
0
0
0

ભંતકાળના ઇતિહાસમાં કે માતવવ'શના અવશેષોમાં ભ્રમણ કરવાની કલા જેને સાષ્ય હોય, તેને એમાંથી બહુમૂલ્ય સમૃદ્ધિ મળે છે. જ્યારે એ કલા સાપ્ય ન હેય એવાને મુકાબલે તદ્દન નિર્માલ્ત એવી થોડીક માહિતી માત્ર એમાંથી મળે

33

ઉત્સવો, મનના આરોગ્ય માટે છે

11 November 2023
2
0
0

જ[રીરની પેઠે મનને પણુ પોતાનું આરોગ્ય છે. એ આરેગ્ય ન્નળવવા માટે જ ઉત્સવોની યોજના છે, એ વિષેની આજે ભાગ્યે જ ક્રેઇને માહિતી રહી હશે. હરેક સમયે આમ થાય છે, માટે આપણે પણુ એ સમયે એ પ્રમાણે કરવું, એવા યાંત્રિ

34

સુખ

11 November 2023
0
0
0

શોક કે આનદ માણુસને ખે સ્થિતિમાં સ્પર્શી શકતાં નથી. ક્રાં એ જડ હોય તે. અથવા એ સાધુ હેય તો. સગીત વિષે કહેલ પરતી વ્યાખ્યા ઘણી મને૬ત્તિએ પરત્વે લગાડી શકાય. પણુ આન'દ ને શેક વિષે તો એ વિશેષ અથ'વાહી છે. કારણ

35

મૃત્યુ'જયી માનવ

11 November 2023
0
0
0

અંતે, ખતી શક્રે તેટલું દૂર ઠેલવાતી આપણી સોની ઇચ્છા હે।ય છે. િજિવિષા--એટલે જવનની ઇચ્છા--દરેક મતુષ્યને હોય છે. મૃત્યુ પછી શું છે એ આપણુને કે!ઇને ખબર નથી. કાંઈક હશે, એમ કેટલાક અનુમાન કરે છે. કાંઈ હોઈ શકે

36

લે।કાચાર

11 November 2023
0
0
0

કૅઈ પણુ સમાજ ગમે તેટલું વિતજ્ઞાનમળ ધરાવતો થાય, છતાં પણુ તેમાં, જેને માટે કાંઈ કારણુ ન આપી શકાય એવા કેટલાક લોકાચાર તો રહેવાના જ. એવા લોકાચાર એ ખરી રીતે તે વહેમનાં બાળક છે. એમને જેટલા જલદી ફે"કી દેવાય ત

37

અધઃજ્ઞાન

11 November 2023
0
0
0

જુ1ન્તની એક કવિતામાં સહદેવના અતિજ્ઞાન વિષે એક ચિ'તનીય પ્રશ્ન છણ્યો છે. સહદેવનતી ભવિષ્ય જણુવાની શક્તિ અને શાપ વિષેની એ વાત છે; પણુ એમાંથી આટલે સાર ખે'ચાય કે, સાન પોતાની ભૂમિકા રચે છે, ને ખીન્નની ભૂમિકા

38

ગ્રામ પુનરૂચના

11 November 2023
0
0
0

“બણબૉસ્ખે આપણુને સૌને એક રીતે જંગ્રત કર્યા. એણે બતાવ્યું કૈ માનવજ્વનમાં સોથી વધારેમાં વધારે મહાન વિતાશક શક્તિ તરીકે પણુ વિજ્ઞાનની વસ્તુ હોઈ શકે. છતાં જે એને સજે છે એના કરતાં એ વધુ મહાન નથી. એટલે કે વ્

39

વિવેચનનેો અધિકાર

15 November 2023
0
0
0

માણસની *૬ત્તિઓને। અભ્યાસ જે સાધન વડે શકય છે તે ચિત્તશાસ્ત્ર, ઘણું જ” અનિશ્રયાત્મક ને વિવાદાત્મક શાસ્્ર છે. એની પરિભાષા પણુ ૫ત8૫૦-કેટલેક અ'શે દુર્પ્રાલ છે. મન પોતે, દેહથી કેઈ જુદો પદાર્થ છે, કૈ માત્ર શ

40

વાર્તાલાપની કલા

15 November 2023
0
0
0

નેન હિંત્યક્ષેત્રમાં તો વાર્તાલાપનુ' મહત્ત્વ ધણું જણીતું છે. અંગ્રેજ સાહિત્યનાં કેરી હાઉસે અને ડ્રાન્સની કલમો એ વિષે વિખ્યાત છે. પરતુ આપણે ત્યાં તો ગામડાના “ ચોરા ' અને “ દાયરા ' જેનું કાંઇક, શહેરી જવ

41

ટૂંકી વાર્તા

15 November 2023
0
0
0

વ્ાર્તાસાહિત્યના ઉદ્ભવ વિષે એક એવી કાલ્પનિક અને છ્તાં વાસ્તવિક માન્યતા છે કે વાર્તાસાહિત્ય સ્રીઓ માટે જન્મ્યું $ સ્રીઓએ એને ઘણુ અ'શે પોષ્યું : અને આઓ માટે એ જરૂરી બન્યું. અ કથન કાંઈ તત્ત્વતઃ સોએ સે। ટ

42

બેરખો

15 November 2023
0
0
0

“અ!જ મતે એક નવીન જ વિષય સાંભરે છે. ખેરેખેો. આપણુ।માં ધણાને એ પશુ છે, પક્ષી છે, કે કોઈ વસતુ છે એનું કદાચ ધ્યાન નહિ હેય. ગુજરાતી નેડણીકોષ [આદત્તિ ત્રોછ: ૧૯૩૭] માં રૂદ્રક્ષતા મોટા મણુકાની માળા એવે! એનો અ

43

પવિત્ર મને પતિત

15 November 2023
0
0
0

પૃઠ્ઠી શહેરનો એક ન્યાયાધીશ ઊભો થયો અને તેશે કહયુ” 3. “પ્રભુ ! ગુના વિષે અતે ચુનાની રિક્ષા વિષે કાંઈક કરો. ' અને તેણું જવામ આપ્યે!ઃ “ ન્યારે તમારો આત્મા ભ્રમમાં કૈ ભ્રમણામાં પડી ”નય છે લારે તમે

44

કવિતા

15 November 2023
0
0
0

કૈલ્પનાજન્ય અસત્ય કે પરમસત્ય? આ પ્રશ્ન થવે સ્વાભાવિક છે. સાધારણુ રીતે વ્યવહારમાં કવિતાને કલ્પનાજન્ય અસત્ય જ ગણુત્રામાં આવે છે, એમ જ હેય. શરીરનો અમુક ભાગ વિકારપ્રસ્ત થાય છે, ત્યારે ખરી રીતે શરીરની સમમ

45

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
1
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

46

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
0
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

47

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
0
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

---

એક પુસ્તક વાંચો