shabd-logo

સુખ

11 November 2023

0 જોયું 0

શોક કે આનદ માણુસને ખે સ્થિતિમાં સ્પર્શી શકતાં નથી. ક્રાં એ જડ હોય તે. અથવા એ સાધુ હેય તો. સગીત વિષે કહેલ પરતી વ્યાખ્યા ઘણી મને૬ત્તિએ પરત્વે લગાડી શકાય. પણુ આન'દ ને શેક વિષે તો એ વિશેષ અથ'વાહી છે. કારણુ કે અમ”ખ્ય મનુષ્યો દુનિયામાં એવાં મળી આવે છે કે જેમતી પાસે, છવનને સામાન્ય રીતે સુખી કરી શકાય, એવી અનેક પ્રકારતી સાધનમ'પત્તિ છતાં, એમનુ જવન સુખમય હોતું નથી. આપણુ એમને ખરા અયમાં કષારે ય પણુ આતંદી જેઈ શકતા નથી. ટોળટપ્પા, ઠંદ્ટામશ્કરી, ખેઘડી ગપ્પાં, વિનોદી વાતો, થોડે! સામાન્ય વિવેક વિનિમય, જરા ઉપરછલ્લેનું હાસ્ય, જીતતમાં હમેશાં જેવામાં આવતાં આ દક્યો, એ ખરી રીતે તો એમતા જવનનાં માયાવી પઢાંતર બની નય છે. જવન, એ તો સવળાં દેખીતાં ૬શ્યોની પાછળની વસ્તુ છે; અતે એ વસ્તુ જેટલી વધારે સુંદર, તેટલી જ માનવતી સુખ પામવાતી કે સુખ લેવાની કે સુખ મેળવવાની કે સુખ આપવાની શક્તિ.

આ શક્તિ-આનદી બની રહેવાની રક્તિ-એ જેટલી સાધનસંપન્નતા અને નિસમની વસ્તુ છે, એટલી જ કેળવણીની વરતુ પષ્યુ છે. જેને આપણે માહિતીનો ભ'ડાર ગણીએ, એવી કેઈ પ્રકારની આ કેળવણી નથી. કઈ માણુસને આખે પીનલક્રેડ માંએ હેય તો એ ગુન્હો નહિ કરે, એવો અખાધિત નિયમ સ્થાપી શકાય નહિ; કાર્‌ણુ એની પાસે કેવળ માહિતીની દણ્િએ ઉપયોગી અને આંતરજીવનને લેશ પણુ સ્પર્શ ન કરે એવી વસ્તુ છે, કે જેનુ' મૂહ્યાંકત, વિષય અને સમય પરત્વે ભલે ગમે તેટલું અ'કાતું હોય, પણુ જવનદણષિએ તો એને લગભગ નિસ્પયોગી જ ગણી શકાય. એ જ પ્રમાણું સાધનસપત્તતામાંથી મેળવાતા સુખનું સમજવુ. એટ્લે જે કેળવણીમાં આન'દીવૃત્તિનાં બીજ રહેલાં છે, એ કેળવણી, મેશાં અને ચોક્સપણું જ, માણુસના અ'તરમાંથી આવનારી વસ્તુ છે. એ વસ્તુના પ્રાય માટે ભલે બહારનાં અનેક સાધતો કારણુભૂત બતી રહે, પરતુ એનો ખરેખરો જન્મ તો માણુસતી આંતરશૃત્તિમાં જ રહેલો કોય છે. આ આંતરભત્તિનો પ્રશ્ન એ ધણુ અટપટે પ્રશ્ન હોવાથી, અને અનેક પ્રકારતી નિત્ય જત્રતિ માગે એવી તાલીમ વિના ઉપલખ્ધ નહિ હોવાથી, ધણાખરાના જીવનમાં આપણુને ને જેવા મળે છે તે “ જવનનો આન'દ' નથી હોતો, પણુ જીવન વિષેના અનાનમાંથી જન્મેલું, મૂખ અટ્ટહાસ્ય હૈય છે.

આપણે સામાન્ય વાતચીતમાં કઈ માણુસને આન દી કહીએ છીએ ત્યારે, સમુદ્રતર'ગમાં પવનના સ્પશે રમતી આછી સુરેખલહરી જેવી, જવનના અતળ ઊંડાણુમાંથી જન્મીને પ્રસંગે દેખા દેતી આન'દીભત્તિનો, આપણુને ખ્યાલ પણુ હેતો નથી. આનદીજૃત્તિની આપણી વ્યાખ્યા જ આપણા ૬ વન વિષેના ક્રુલક વિચારોને! પરિચય આપનારી ખને છે. જર્‌ાજરામાં થતા રાળટપ્પા, અદહાસ્ય, ઠંટ્ટામસ્કરી, ખેશરમ વિતે1૬, હલકટ જીઠાણાં અને ભ્રષ્ટ નિંદાખોરી એમને જ આપણુ જીવનના આન'દનાં સુખ્ય સાધન ગણીએ છીએ. આટલું લઈ લેવામાં આવે, થોડુંક ભોજનનું “ રેરાતીગ' કરવામાં આવે, ' અને જર્‌।ક સીતેમાને બહ્મચય પળાવવામાં આવે, અને ઉપરછલા સમાચાર પીરસતું વત માનપત્રી લખાણુ ન મળે કે એકાદ ચાતેો ડોઝ એછે થઈ જય, થોડું હરવા ફરવાનું ન હોય ને જરાક કલખોનતેો ઘટાડો થાય, તો સે'કડે નવાણું ટકા માણુસો પોતાના જવનની શ્રન્ય-તાથી પોતે વિહવળ ખની ન્ય. પણુ જેવી રીતે શરીરના પિઝોસે માટે માણુસને ઓફર્‌ાક, કસરત, અને ખીન્ન કૈટલાક નિયમોનુ' પાલન આવશ્યક હેય છે તેવી જ રીતે આન'દી૬ૃત્તિના ઉદગમ માટે કેટલીક સાંસ્કારિક અને કેટલીક ક્રિયાત્મક એવી વસ્તુએ જરરી હોય છે. માણુસ, જવનને અતે ર્નાહિ, પણુ દિનાન્તે, પોતાનુ' સર્વેચું પોતે હમેશાં કાઢતો રહે, તો એને તરત માલુમ પડશે કે જવનના મમ સાથે સહભાગી . એવી બહુ જ થેડી વસ્તુ એણે આખા દિવસમાં કરેલી હોય છે. આખા દ્વિસમાં ભાગ્યે જ બે પળ-એણુ જવન વિષે વિચાર કરેલો! હોય છે. એક ક્ષણુ પણુ કેઈ સુંદર્‌ સાંસ્કારિક વાતાવરણુને આપેલી હોતી નથી. એક ઘડી પણુ-પાતાના અથોપાજ નને અન્યને અર્થે. ચંયમમાં રાખવાતી વૃત્તિ દાખવી હોતી નથી. એક વિપળ પણુ-આ 4વન શા માટે હોઈ શકે-એવે ગભીર પ્રશ્ન એના અંતરમાં ન્નગતેો નથી. આવી ક્કેઈપણુ પ્રકારની નિત્યતી તાલીમ નહિ હોવાથી, માણુસને ન્યારે, ખરેખરો વિકટ સમય આવે છે, અથવા એ પોતે માતે છે એવો ખરેખરો મુસ્કેલીનો સમય આવે છે ત્યારે એની પાસે એ સમયનું માપ કે મહત્વ કાઢવાની કઈ શકિત હોતી નથી. પરિણામે એ વિવશ બની કાં આપધાત કરે છે અથવા વિહ્વળ બની વિનિપાતને માગે જય છે.

પણુ જીવનમાં શરૂઆતથી જ માણુસ જે થોડીક પ્રાથનાતી પળે। કાઢે, થોડે।ક સાંસ્કારિક પરિચય સાધે, કયારેક સાહિત્ય-સ્વામીએના ઉત્કૃષ્ટ વિચારોમાં રમમાણુ થતાં શીખે, કઈ વખત વિદ્દદ સાધુજનાનો પણુ સ'સગ રાખે, પોતાની મેળે પોતાના અથ ઉપાજનમાં સ'યમ રાખતાં શીખે, કેઈ વખત ખીજનુ' દષ્બિંદુ ન્નણુવા યત્ન કરૈ, કયારેક નકાખોરી કે દેખીતો લાભ જતો કરવાની ટેવ %ળવે, અવારનવાર તકતે નહિ, પણુ ન્યાયને પ્રથમ પદ આપવાનો વૃત્તિ રાખે, તો એને જણાશે કે એના જવનમાં કયાંકથી કાંઇક નવું સામથ્ય પ્રમટતું લાગે છે. આવુ' આવું કરવાની શક્તિ એકદમઆવતી નથી, પણુ ધીમે ધીમે એ પ્રાપ્ત કરવાની હેય છે. આ શક્તિ માણુસમાં જેટલી વધારે સ્પષ્ટ ને ક્રિયાત્મક તેટલી જ માણુસની આન'દ પામવાની જૃત્તિ વધારે સુરેખ ને સ્થાયી. જવનમાં સ્થાયી આન'દ મેળવવાની ૪ચ્છા રાખનારે પોતાના દરરે।જના કાયક્રમમાં ખે પળનો પષુ સ'યમ--વાણી ઉપર, 'વત'ન ઉપર, ભૃત્તિ ઉપર 3 વાણિજય ઉપર--લાવવે। ધટે છે. એ ખે પળ વધતાં વધતાં એમાંથી જ જીવનશક્તિનું સાચુ' રહસ્ય મળી રહે છે અને એ શક્તિનાં તો દશન માત્રથી મળેલો આનદ વષુંનાતીત હેય છે એમ સાંભળ્યું છે.

પણુ માણુસોનો એવે! ખ્યાલ લાગે છે કે આવા જીવનધડતર માટે તો ખાસ પ્રસ'ગો શોધવા ભેઇએ. અને આજના આ અત્ય'ત જવનવિમ્રહી જમાનામાં એ વસ્તુ વ્યવઠ્ઠાર નથી; આદશ તરીકે ભલે સારી હેય. પણુ ના, આવ પ્રસંગો શેધવા પડતા નથી. એ તો આપણી આડે અથડાય છે. માત્ર આપણુ એમને ઝડપી શકતા નથી. એક સામાન્‍્યમાં સામાન્ય જણાતો-ટીજીટબારી જેવે। કૈ “બસ સ્ટેન્ડ ' જેવો પ્રસંગ પણુ, માણુસ પે।તાના જ ધડતર માટે ઉપયોગી બતાવી શાકે. વાત વાતમાં જ એને ખખર પડી જય કે કેને ત્યાં કોઇક માંદુ' છે ને એની જરૂરિયાત વહેલાં ધેર પહાંચી જવાની છે. નિયમ પ્રમાણું તે એને વારે! મોડે આવવાને! હોય. એ સમયે જ માણુસ ધારે તો પોતાને હક્ક જતો કરવા જેટલી ઉદારતા ખતાવે. સ'ભવિત છે કે આ વસ્તુતે ચાંપલારા ગણું એવી ટોળ કરનારા પણુ રાળામાં' હોય. પણુ જેને પોતાને માગ જ શેાધવો છે એણું આવી વસ્તુની ઉપેક્ષા જ કરવી ધટે. અને એ પણુ સમજવું ઘટે કે નાનામાં નાની આવી ક્રિયા એ મૂલ્યાંકન પરત્વે મહાન સ્વપ્ન જેવી જ કીંમતી છે.

અને આ તો એક નાનું ઉદાહરણુ છે. પણુ તણુ(તી કીડીને જેઇને કબુતરે જે પાંદડું નાખ્યું હતું એ વસ્તુને જવનબ્યાપી બનાવતાં એ દ્વારા'જ માણુસના જીવતધડતરતે પાયે નખાય છે. એલ. એ. જી. સ્ટ્રોંગે એક જગ્યાએ કહ્યું છે કે માણુસતે લાગે કે નવું કઈપણુ શીખવાની છુવે એનામાં શક્તિ રહી નથી ત્યારે એ વધુ જવે કે તરત મરે-એ બધું એને માટે સરખું જ છે. એ જ વિચાર થેડા ડ્રેરફાર સાથે જીવન વિષે યોજ શકાય, માણુસ ન્યારે ખીનને લેશ પષુ ઉપયોગી થવાને [વિચાર સરખે પણુ ન કરે, ઝે ન કરી રાકે અને કેવળ પોતાની ન્નતને એક પ્રકારના સહીસલામતીના ફોશેટામાં વધારે ને વધારે વીંટાળતો રહે, ત્યારે એક રીતે એ અધકારમય મૃત્યુ જ જીવી રહ્યો હોય છે; અને એવા માણુસને જીવનના આનદની કદ્દી પણુ ઝાંખી થઈ શકતી નથી. એક સાધારણુ ટેલીફ્રેનના ખોટા! નબર ઉપર પોતાની શાંતિ ગુમાવી દેતા લક્ષાધિપતિને જઇને કોઇને પણુ વિચાર આવે કે આ માણુસના જવનમાં ધડતરને। પાયે। નથી, અને તેથી એની સમતુલા પણુ નથી. જવનઇમારતનુ' પણુ સાચુ સાસથ્ય પાયામાંથી જ આવે છે.

સુખ-જવનતા અતળ ઊંડાણમાંથી પ્રામ થતું સુખ-એ ન્ટેટલે સાધનોનો વિષય છે, એના કરતાં વધુ સધનાનેો વિષય છે. અને આ સ'સ્કાર્‌ કૈવળ ક#મપ્રમાણું ધડૅલા જતઘડતરમાંથી મળનારી વસ્તુ છે. ખરી રીતે તો જેમ કશળ ધ'ધાદારીઓ પોતાતી યોજના. યે।જના માટેનાં સાધતે।,, એમને! ભાવિષ્યતે। 1વિકાસ#રમ અને તાત્કાલિક ઉપચેગ-એમ ચતુવિધ રેખા દારા એક આંતર ઉદ્દેશને ઘડે છે, તેવી જ રીતે કેઈ પણુ માણુસે પોતાના જવનદદ્દેશનું' પ્રથમ રેખાચિત્ર દોરીને પછી જ એમાં અવનવા ર'ગાની ખીલવણી ડરવાની હોય છે. સુખ જેવે। મહાન પદાથ એક રીતે પશ્વિરે માણુસતી બહ જ નિકટ મૂકી રાખ્યો છે, તા ખીજ રીતે એનાથી એ ધણુ! ધણુ। દૂર પણુ છે. ગરીખી અથવા શ્રીમતાઈ, સુખ કે દુઃખ, આન'દ કૈ શેક, વિતેોદ કે વિષાદ કાંઈ જ ખરી રીતે ખહારથી આવી શકતાં નથી. ગરીખીમાં સુખ છે એ વિચારણુ। પણુ, શ્રોમતાઈમાં સુખ છે, એના જેટલી જ ભ્રમણાજનક છે. સુખ ઝે કેવળ મનને વિષય છે. પણુ એે અણુધડ મનનો વિષય નથી. તેમ જ એ ખુહ્ધિનો વિષય પણુ નથી. શક્તિ કે સામર્થ્યને પણુ એનીસાથે સ'બ'ધ નથી. એની સાથે કેવળ એવા પ સબધ જ કરેને મન પોતાના સ્વમને ક્રિયાતટમક રૂપ આપવા માટે સતત પ્રયત્નશીલ હેય. ભાવના, પ્રયત્ન અને ક્રિયા એ ત્રણુતે જે એક રેખામાં લાવી મૂકે-એ માણુસ વહેલેમોડે આન'દતી ઝાંખી કરી શકે-એવો આનદ કે જે ચિરસ્થાયી હોય, એકધારો હેય, પ્રશાંત હેય, અને જીવતરમાં સમરસબ્યાપક હેય.

47
લેખ
વાતાયાન
0.0
"વાતાયન" એ વિચારપ્રેરક અને વૈવિધ્યસભર કવિતાઓનો સંગ્રહ છે જે પ્રેમ અને પ્રકૃતિથી લઈને આત્મનિરીક્ષણ અને સામાજિક મુદ્દાઓ સુધીના વિવિધ વિષયોને પાર કરે છે. ભાષામાં લેખકની નિપુણતા ઉત્તેજક છંદોમાં ઝળકે છે, દરેક એક અનન્ય પરિપ્રેક્ષ્ય અને ભાવનાત્મક ઊંડાણ પ્રદાન કરે છે. કવિતાઓ એ માનવ અનુભવની સફર છે, જે જીવનના સારને સુંદર રીતે કબજે કરે છે. વાટાયન દ્વારા આબેહૂબ છબી અને રૂપકોનો ઉપયોગ આ પુસ્તકને કવિતાના ઉત્સાહીઓ માટે વાંચવા માટે આકર્ષક બનાવે છે, જે માનવ આત્માની જટિલતાઓની ઝલક આપે છે. તે તેના વાચકોમાં ગહન લાગણીઓ અને ચિંતન જગાડવા માટે શબ્દોની શક્તિનો પુરાવો છે.
1

સાહિત્યના લોકપ્રિય પ્રકારો

7 November 2023
1
0
0

નેબ્‌ાહિત્યના અમુક પ્રકારે! હમેશાં લોકપ્રિય રહા છે. પ'ડિતાએ તો એટલા માટે એ પ્રકારેની--અધદગ્ધો માટે ને આઓ માટે-એમ સૂત્રાતમક ભાષાથી હળવી ઉપેક્ષા પણુ કરી છે. સાહિત્યના આ પ્રકારો--તવલિકાએ--અને નવલકથાએ।--પ

2

સાહિત્ય અને લખાણ

7 November 2023
0
0
0

દરક જમાતો પોતાના આગલા જમાનાના ગુણુ અને દોષ એ બન્ને સાથે લધ્નને જ જન્મે છે. «માને જમાને માણુસની શક્તિ અને અભિસ્ચિ કરતાં રહે છે, એટલું જ નહિ, કેટલીક વખત ફેરકાર એટલા ઝડપી હોય છે--ખાસ કરીને મ'થનયુગમાં--કૈ

3

કલાકારની નિષ્ક્રિયતા

7 November 2023
0
0
0

નેન્‌્‌ંદિત્યકાર, કલાકાર કે હરકોઈ માનસી ક્રિયાના ઉપાસક ઉપર અત્યારે જે કઇ મોટામાં મેટે! દોષ આરેપાતો હોય તે તે તેની નિષ્ક્રિતતા વિષેને। છે. ક્રિયામાત્ર ઉપકારક છે માટે તેણું ક્રિયા કરવી એમ કોઈ કહેવા માગત

4

શાસ્રીયતા : સરસતા

7 November 2023
0
0
0

સનાતન છે. એમની વચ્ચેનો વિસ'વાદ પણુ સનાતન છે. એ વિસ'વાદમાંથી સ'વાદ જન્માવવાતી આવસ્યકતા પણુ યુગયુગ”જૂની છે, અને જ્યારે યારે એ સવાદ જન્મે છે--જ્યારે રાસ્ત્રીયતા રસિક બતે છે, અતે રસિકતા રાસ્ત્રીય બને છે,

5

જીવનની અકિ'ચનતા

7 November 2023
0
0
0

વનમાં મહાન પ્રશ્નોના ઉકેલ માટે મથવું એમાં એક પ્રકારનું વીરત્વ છે; મહાન સ્વપ્નોની ભૂમિકાએ રચવી એમાં વીરત્વ છે; જ્યાં સધળાંને સપણ પરાજય દેખાય ત્યાં આશા ને શ્રદ્ધા રાખવાં એમાં પણ વીરત્વ છે; પરતુ એ સધળાં

6

જીવનસ ગ્રામ અને જ્વનસ'ગીત

7 November 2023
0
0
0

ફેલસક પ્નટે એક જગ્યાએ એક સુંદર વિચાર આપ્યે। છે ડે માણુસ કુદરતી રીતે પોતાના પાડોશીને ચાહનારે તેમ જ ધિક્કારનારે એમ બન્ને વિરે।ધી વર્તન કરનારે બતી શકે છે. કોઇ માણુસને એના યુદરતી મડળથી દૂર કરવામાં આવે તો

7

ખુદ્ધિ વિરુદ્ ભાવના

7 November 2023
0
0
0

બ્રુશ્ધિના દરબારમાં ભાવના, લન્ક્તરીલ મુખે પોતાના અસ્તિ" ત્વનતી જરૂરિયાત સિદ્ધ કરવા ઊભી હે।ય, એવી સ્થિતિ આજે આવી છે. એક રીતે ગણુ તો ખુદ્ધિ વિસુદ્દ ભાવના - એવા વિત્રહી વિભાગનું કેઈ કારણુ તમને જડશે નહિઃ

8

જુવાની ટકાવવી હે।ય તે

7 November 2023
0
0
0

વાની જેવી પણુ કેઇ ચીન છે. સોને એ ટકાવવાતી જી ઇચ્છા હેય છે. કેઈ એ ટકાવી રાકતું નથા એ ૦૪%ીક્ત છે. એ ટ૪%ી શકે તેવી વસ્તુ છે એ કલ્પના છે. એને ટકાવવી જ્નેઇઃએ એ આદશ છે. અને ટકાવવાની કલા છે--એ રશાસ્્ર છે. વય

9

સાહિત્ય અને પ્રજ્નજીવન

8 November 2023
0
0
0

કાર દિવસ ન હતો એટલે વાચનને! શેખ લેકેમાં આને વધતો નય છે, અને પરિણામે, જરા વિરોધાભાસી લાગે ગેવું કહી શકાય કે, સાહિત્ય પ્રત્યેતી અભિસ્ચિ ઘટતી જય છે. કોઇના મનમાં શકા થશે કે સાહિત્યનાં જે રૂપો શિષ્ટ જે

10

આનદ

8 November 2023
0
0
0

જવાનોની અતિ પ્રિય વસ્તુ આન'દ છે. જછવનને, વિષાદતી મ્યાલીમાંથી ન્યાં સધી એકાદ રસબિ'દુ સાંપડયુ' નથી, ત્યાં ઞુધાં જવનમાં એર્‌ પ્રકારની મસ્ત ખુમારી અને તાજગી ભરેલી હૈય છે; અનુભવથી રીઢા થયેલા પણુ હતાશ નહિ ભ

11

પત્રકારત્વને અધિકાર

8 November 2023
0
0
0

અધિકાર વિના મેળવેલી વરતુએ એના મેળવનારને સ'તોષ આપતી નથી કે એની દષ્તિતે વિશાળ બનાવતી નથી. જીવનમાં અધિકાર એ પણ એક મૂલ્યવાન વારસા છે. ક્રેઈ પણુ વરતુ મેળવતાં પહેલાં માણુસે એના અધિકાર માટેની યોગ્યતા 'સિદ્ધ

12

આપણુ ગુજરાત

8 November 2023
1
0
0

અમ।ષષે સૌને ભાગે આજે જે ગુજરાત આવ્યું છે તે ગરીખમાં ગરીબ છે ને સમૃહ્ધમાં સમૃદ્દ છે. માતા કુ'તા જેમ વારવાર આશીર્વાદ આપતાં કે પાંચે ભાઈ એઓ સરખે ભાગે વહે'ચી લે।, તેમ ગુજરાતીઓ માટે સરખે ભાગે વડેં'ચી લેવાન

13

એ વિષય નતશેધનને। છે

8 November 2023
0
0
0

કટલાક જુવાન લેખકે, પ્રશ'સકે, મિત્રે અને વિવેચકે! અવારનવાર મારી સાથે જે પત્રવ્યવહાર કરે છે તેમાં એક સામાન્ય ફરિયાદ હમેશાં આવ્યા કરે છે: “ આ તરફ અમારી ભાવનાને કાઈ સમજતું નથી. અમારી ચારે તરફ વ્યવહારનું જ

14

લખાણમાં કૃત્રિમતાનુ' બાહુલ્ય

8 November 2023
0
0
0

સાણસના બોલની પેઠે એના લખાણુમાં કચારે કૃત્રિમતા આવે છે એ પણુ વિવેચનને। વિષય છે. માનસિક વલણે। મ્રહણુ કરવાતી શક્તિવાળા અને કલ્પનાની ભૂમિકા સમજવાની આવડતવાળે। સાચે। વિવેચક, ધડીના છઠ્ઠા ભાગમાં, જેમ ઘઉ'માંથી

15

ડમોકંસી--પ્રજવાદ જ ટાળાવાદ ?

8 November 2023
0
0
0

બહુમતીથી ચાલતાં ત'ત્રો પણુ પાછળના સાચ્ચા પીઠબળ વિના અત્ય'ત પાંગળાં ને આંધળાં બની શકે છે. એક અ'શ્રેજ લેખકઃ લપ્મે છે ક્રે પ્રજ્નઝીય બહુમતી કયા પ્રકારનું સ્વરૂપ લેશે તેના ધણુ આધાર મુખ્યત્વે ત્રણુ બાબતો ઉ

16

દુઃખ

8 November 2023
0
0
0

ખને એક સ્રીએ કલુંઃ ' અમને દુઃખ વિષે કાંધકે કહો. ' અને તેણું કહ્યુ": “તમારા સાનને વી'ટળાઈ ને ધેરી રહેલું એક અહારનુ' પડ છે. એ પડ જે સાધન વડે ભેદ્યાય તેમ છે, તે તમારા સાધનનુ* નામ દુઃખ. ગે।ટલામાંથી, જેવી

17

નવી વિચારણની ભૂમિકા

9 November 2023
0
0
0

દુનિયામાં અનેક વાર થયાં છે ને જી થશે. દરેક યુદ્ધને માટે કાંઈ ને કાંઈ કારણુ હોય છે. કેઈ પણુ મહાન સિદ્ધાંતતી સ્થાપના કરવા માટે યુદ્ધ થાય એ વસ્તુ, એક'દરે ભયકર છતાં, સમજી શકાય તેવી છે. મધ્યયુગમાં “રેક'તે

18

આમ તે। શી રીતે આગળ વધાય ?

9 November 2023
0
0
0

શડા દિવસ પહેલાં કૈટલાક જુવાન મિત્રોને મળવાના મને પ્રસંગ પ્રાતત થયો હતો. આ જુવાન મિત્રો ઉત્સાહી અને વળા કાંઇક આધુનિક વૃત્તિવાળા પણુ હતા. તેઓની ધણી ફરિયાદેામાંતી ખે ફરિયાદ સામાન્ય પ્રકારની હતી. એક ત

19

સિદ્ધાંત વિનાની પ્રવૃત્તિ

9 November 2023
0
0
0

ખતિ ઉત્સાઢ, અવ્યવસ્થા, અશાંતિ અને કરુષુતાભરેલો અંત--આપણી લગભગ #રેક રાજ૪ીય, સામાનિક કે સસ્કારી પ્રશૃત્તિ આ ક્રમ પ્રમાણે ચાલી આવે છે. ગણી બતાવવાની જરૂર નથી, પણુ આ અનિવાર્ય, થઈ પડેલા કમનાં કારણમાં પ્રવેશ

20

સ'હારો અથવા સ'સ્કારો

9 November 2023
0
0
0

અહિ સા એ દરેક ધમ'તો પ્રાણુપરિમલ છે; પણુ હિ'દુ* સ'સ્કૃતિનું તો એ અણુમોલું પુષ્પ છે. અદિસા વિનાની હિ'દુસ'સ્કૃતિ કલ્પી શકાતી નથી. આજે જ્યારે આખું વિશ્વ, પોતે ઉત્પન્ન કરેલા અતેક પ્રશ્ચોના નિકાલ અથે, કફિસા

21

લોક્ત'ત્ર : વર્તમાનપત્ર અને સાહિત્ય

9 November 2023
0
0
0

જાજત'ત્રમાં જેવી રામ અને રાવણુની શકયતા રહી છે તેવી જ શકયતા લેકત'ત્રમાં પણુ રહેલી છે. માનવની સરજેલી કેઈ પણુ કૃતિ સર્વા'ગસ'પૂણુ તો હોઈ શકે નહિ. એવા અશકય આદર્શની આશા રાખવી એ પણુ વ્યથ છે. પર'તુ જેમ રાજત'ત

22

જીવન વિષે વિચાર

9 November 2023
0
0
0

“આજના જમાનામાં જવતની તાત્કાલિક જફરિયાતો વિષે માણુસને એટલું બધું ષ્યાન આપવાનું હેય છે કે, એને પોતાના જવનમાં ગ્રેક ધડી આરામતે। કે પોતે ને જવન જવી રલ્રો છે તે વિષે, જરાક ઊ'ડેથી વિચાર કરવાને, સમય મળતો નથી

23

આટલી વસ્તુએ ફરી સજીવન કરો

9 November 2023
0
0
0

બજે જે દુનિયા આપણી સમક્ષ છે તે આવતી કાલે નહિ હેય. પરિવતઃન ઝડપથી આવી રહ્યું છે. પરતુ પરત'ત્ર પ્રશ્નના પરિવર્તનનો દોરીસંચાર પણુ એવી અદશ્ય રીતે બીનજ્ન હાથમાં હેય છે કે, એવા કોઈ દુનિયાજ્યાપી પરિવર્તનની પણ

24

પરાજવૅ

9 November 2023
0
0
0

સૌ જઇ હમેશાં વિજયને વાંછે એ કુદરતી છે; પણુ આપણા વતમાન જવનમાં તો એણું એટલો બધી વેલછાભરેલી પ્રતિષ્દા પ્રાપ્ત કરી છે કે વ્યક્તિના જીવનમાં પરાજયને પણુ સ્થાન છે એ વાત જ નનણે આપણે સદ'તર ભૂલો ગયા છીએ. તમે ડે

25

ધમ':--એક અચિ'ત્ય શકિત

10 November 2023
0
0
0

સાનવજીવનની ખરી કરણુતા આ છે કે, જે એનું પોતાનું ખરી રીતે જીવનસામથ્ય નથી, એને એ પોતાનું સામથ્ય' ગણુતે। આવ્યે છે. અતે જે ખરી રીતે એનું સામથ્ય છે, એને એ એક પ્રકારને ભ્રમ માનતો આવ્યો છે. ધર્મનું આજે જવનક્ર

26

થોડાં રજકણ

10 November 2023
0
0
0

તુમને આ ખખર છે ? તમે જે વિચારે! વ્યકત કરે। છે। એ બણી વખત તમારું બ'ધન પણુ ખતી નનય છે ! બીજના વાદનો અનુવાદ કરવાની હૉંશિયારી--એ શકિત વિષે તમને ગમે તેટલે વિશ્વાસ હેય, છતાં ન્યારે એ પ્રચલિત વાદ, વાસી થઇ જય

27

જર્નાલીઝમ ?

10 November 2023
0
0
0

જર્નાલીઝમ એ આ જમાનાનું અમોધ રસ્ત્ર છે. શરમ વિષે શાસ્રે બાંધેલી મર્યાદા એને પણુ લાગુ પડે છે. ખરી રીતે તો કેઈ પષ્યુ શકિત-પછી એ માનવસ'ધમાંથી ઉત્પન્ન થતી હોય, મશીનથી પેદા યતી હોય, કે કેવળ આકસ્મિક હેય, પણુ

28

નવી પ્રન્ન નવી રચના

10 November 2023
0
0
0

કટલીક વસ્તુઓ કોઇ દિવસ ₹#દ થતી નથી. કટલીક વસ્તુઓ %્રાઈ દિવસ જુવાની ન્નણુતી નથી. નવરચના કરવા મથનારે આ આ વસ્તુઓને પરિચય સાધવાતો હોય છે. જે એ કોયડાનો એ ઉકેલ લાવી શકે તે જ એ નવી સમર્થ પ્ર'કનના જન્મ માટે શક

29

ગુજરાતને પ્રાંતિક વિકાસ

10 November 2023
0
0
0

જેવી રીતે માણુસ પોતાની વિશિજીતાને લીધે સમાજમાં મહત્ત્વનું સ્થાન મેળવે છે અતે સમણ્તી ઉત્ક્રાન્તિમાં પોતાને હિસ્સે! નોંધાવી શકે છે, તેવી રીતે આપણી અત્યારની રાષ્ટ્રવ્યાપી સાંસ્કારિક એકતા માટે પણુ દરેક પ્

30

ર'ગભાંમનુ' સજન

10 November 2023
0
0
0

રેગભૂમિને ધાર્મિક ગહનતામાંથી ઉત્પ્ત થયેલી કહી શકાય. નિત્યકજવનના સામાન્ય કાયકમમાંથી માણુસ ઘડીભર પોતાની ન્નતને ઊંચે લાવવા પ્રયત્ન કરે-પ્રાર્થનાદારા, ધામિકવિધિઓદ્દારા, ભજને।&ારા-અને એ રીતે પોતાને, પોતાના

31

જીવનચડકુ

10 November 2023
0
0
0

નેતૃત્યરો ધનથી બીજે દરજ્જે માનવને નિત્ય વિકાસ પ્રત્યે અભિમુખ રાખનાર કેઇ આદશ, વ્યવહારમાં મ્રથિત થયો હેય તે તે પ્રેમનો છે. પ્રેમ શબ્દની બ્યજના અતિવ્યાપક છે એ ખરું, પણુ એને લક્ષિતાથ' વ્યવહારમાં તો સ્ત્રી

32

ઇતિહાસ જીવન અને કલ્પના

10 November 2023
0
0
0

ભંતકાળના ઇતિહાસમાં કે માતવવ'શના અવશેષોમાં ભ્રમણ કરવાની કલા જેને સાષ્ય હોય, તેને એમાંથી બહુમૂલ્ય સમૃદ્ધિ મળે છે. જ્યારે એ કલા સાપ્ય ન હેય એવાને મુકાબલે તદ્દન નિર્માલ્ત એવી થોડીક માહિતી માત્ર એમાંથી મળે

33

ઉત્સવો, મનના આરોગ્ય માટે છે

11 November 2023
2
0
0

જ[રીરની પેઠે મનને પણુ પોતાનું આરોગ્ય છે. એ આરેગ્ય ન્નળવવા માટે જ ઉત્સવોની યોજના છે, એ વિષેની આજે ભાગ્યે જ ક્રેઇને માહિતી રહી હશે. હરેક સમયે આમ થાય છે, માટે આપણે પણુ એ સમયે એ પ્રમાણે કરવું, એવા યાંત્રિ

34

સુખ

11 November 2023
0
0
0

શોક કે આનદ માણુસને ખે સ્થિતિમાં સ્પર્શી શકતાં નથી. ક્રાં એ જડ હોય તે. અથવા એ સાધુ હેય તો. સગીત વિષે કહેલ પરતી વ્યાખ્યા ઘણી મને૬ત્તિએ પરત્વે લગાડી શકાય. પણુ આન'દ ને શેક વિષે તો એ વિશેષ અથ'વાહી છે. કારણ

35

મૃત્યુ'જયી માનવ

11 November 2023
0
0
0

અંતે, ખતી શક્રે તેટલું દૂર ઠેલવાતી આપણી સોની ઇચ્છા હે।ય છે. િજિવિષા--એટલે જવનની ઇચ્છા--દરેક મતુષ્યને હોય છે. મૃત્યુ પછી શું છે એ આપણુને કે!ઇને ખબર નથી. કાંઈક હશે, એમ કેટલાક અનુમાન કરે છે. કાંઈ હોઈ શકે

36

લે।કાચાર

11 November 2023
0
0
0

કૅઈ પણુ સમાજ ગમે તેટલું વિતજ્ઞાનમળ ધરાવતો થાય, છતાં પણુ તેમાં, જેને માટે કાંઈ કારણુ ન આપી શકાય એવા કેટલાક લોકાચાર તો રહેવાના જ. એવા લોકાચાર એ ખરી રીતે તે વહેમનાં બાળક છે. એમને જેટલા જલદી ફે"કી દેવાય ત

37

અધઃજ્ઞાન

11 November 2023
0
0
0

જુ1ન્તની એક કવિતામાં સહદેવના અતિજ્ઞાન વિષે એક ચિ'તનીય પ્રશ્ન છણ્યો છે. સહદેવનતી ભવિષ્ય જણુવાની શક્તિ અને શાપ વિષેની એ વાત છે; પણુ એમાંથી આટલે સાર ખે'ચાય કે, સાન પોતાની ભૂમિકા રચે છે, ને ખીન્નની ભૂમિકા

38

ગ્રામ પુનરૂચના

11 November 2023
0
0
0

“બણબૉસ્ખે આપણુને સૌને એક રીતે જંગ્રત કર્યા. એણે બતાવ્યું કૈ માનવજ્વનમાં સોથી વધારેમાં વધારે મહાન વિતાશક શક્તિ તરીકે પણુ વિજ્ઞાનની વસ્તુ હોઈ શકે. છતાં જે એને સજે છે એના કરતાં એ વધુ મહાન નથી. એટલે કે વ્

39

વિવેચનનેો અધિકાર

15 November 2023
0
0
0

માણસની *૬ત્તિઓને। અભ્યાસ જે સાધન વડે શકય છે તે ચિત્તશાસ્ત્ર, ઘણું જ” અનિશ્રયાત્મક ને વિવાદાત્મક શાસ્્ર છે. એની પરિભાષા પણુ ૫ત8૫૦-કેટલેક અ'શે દુર્પ્રાલ છે. મન પોતે, દેહથી કેઈ જુદો પદાર્થ છે, કૈ માત્ર શ

40

વાર્તાલાપની કલા

15 November 2023
0
0
0

નેન હિંત્યક્ષેત્રમાં તો વાર્તાલાપનુ' મહત્ત્વ ધણું જણીતું છે. અંગ્રેજ સાહિત્યનાં કેરી હાઉસે અને ડ્રાન્સની કલમો એ વિષે વિખ્યાત છે. પરતુ આપણે ત્યાં તો ગામડાના “ ચોરા ' અને “ દાયરા ' જેનું કાંઇક, શહેરી જવ

41

ટૂંકી વાર્તા

15 November 2023
0
0
0

વ્ાર્તાસાહિત્યના ઉદ્ભવ વિષે એક એવી કાલ્પનિક અને છ્તાં વાસ્તવિક માન્યતા છે કે વાર્તાસાહિત્ય સ્રીઓ માટે જન્મ્યું $ સ્રીઓએ એને ઘણુ અ'શે પોષ્યું : અને આઓ માટે એ જરૂરી બન્યું. અ કથન કાંઈ તત્ત્વતઃ સોએ સે। ટ

42

બેરખો

15 November 2023
0
0
0

“અ!જ મતે એક નવીન જ વિષય સાંભરે છે. ખેરેખેો. આપણુ।માં ધણાને એ પશુ છે, પક્ષી છે, કે કોઈ વસતુ છે એનું કદાચ ધ્યાન નહિ હેય. ગુજરાતી નેડણીકોષ [આદત્તિ ત્રોછ: ૧૯૩૭] માં રૂદ્રક્ષતા મોટા મણુકાની માળા એવે! એનો અ

43

પવિત્ર મને પતિત

15 November 2023
0
0
0

પૃઠ્ઠી શહેરનો એક ન્યાયાધીશ ઊભો થયો અને તેશે કહયુ” 3. “પ્રભુ ! ગુના વિષે અતે ચુનાની રિક્ષા વિષે કાંઈક કરો. ' અને તેણું જવામ આપ્યે!ઃ “ ન્યારે તમારો આત્મા ભ્રમમાં કૈ ભ્રમણામાં પડી ”નય છે લારે તમે

44

કવિતા

15 November 2023
0
0
0

કૈલ્પનાજન્ય અસત્ય કે પરમસત્ય? આ પ્રશ્ન થવે સ્વાભાવિક છે. સાધારણુ રીતે વ્યવહારમાં કવિતાને કલ્પનાજન્ય અસત્ય જ ગણુત્રામાં આવે છે, એમ જ હેય. શરીરનો અમુક ભાગ વિકારપ્રસ્ત થાય છે, ત્યારે ખરી રીતે શરીરની સમમ

45

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
1
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

46

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
0
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

47

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
0
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

---

એક પુસ્તક વાંચો