shabd-logo

કવિતા

15 November 2023

0 જોયું 0

કૈલ્પનાજન્ય અસત્ય કે પરમસત્ય? આ પ્રશ્ન થવે સ્વાભાવિક છે. સાધારણુ રીતે વ્યવહારમાં કવિતાને કલ્પનાજન્ય અસત્ય જ ગણુત્રામાં આવે છે, એમ જ હેય. શરીરનો અમુક ભાગ વિકારપ્રસ્ત થાય છે, ત્યારે ખરી રીતે શરીરની સમમ રચનામાં એ દે।ષ ફેક્ાયલો હેય છે. માનવશરીરને લાગુ પડતુ' એ સત્ય પ્ર'્નશરીરને પણુ લામુ પડે છે. પ્રન્નપતતની પારાશીશીમાં કવિતાને પણુ સ્થાન છે. પ્ર્ન પડે છે ત્યારે સધળુ* પડે છે. સોથો પહેલાં પડે છે એની સોન્દર્યભાવના. સૌન્દય'ભાવના વિકૃત થાય, પછી ગ્ર”નનું પતન-એ સદી ખેસદીને! નહિ-પણુ દસ વીસ વષને। સવાલ છે. કારણુ કે સાચી શક્તિનુ' મૂળ ખીજ-એનાં મૂળ તત્ત્વો-સોન્દર્ય સત્ય અને અહિ'સામાં જ રહેલ છે. અહિસા એ સત્યનું નહિ પષ્યુ સોન્દર્યનું બીજાં નામ છે. એક રીતેતો એ ત્રણુ શખ્દોમાં એક જ ભાવતાને। ધ્વનિ છે. જે મતુષ્ય સોન્દય' જેઈ ને-બેઠકોમાં કે નાટકોમાં દખા દે છે તેવું નવિ-પણુ સાચુ સોન્દર્ય-વજ જેવા ખડકમાં રતિની સનમોહન આંખ નેવું એકાદ લાલ ફૂલ, કે હિમાદ્રિની કોઇ અ”્નણી પગદ'ડીએ દેવદારૂના જક્ષતી છેલ્લી ટાચ પર મધુર સ્વરે ગાતું નાનુ પ'ખી, કે ઉષાનુ' વેદની ત્રકચા જેવુ રમણીય નૃત્ય કે સે'ટ રુય ડેનીસને। મારવાડી સ્વાંગ, કે પરસેવે રેબઝેબ નીતરતા ૬ મજુરનુ પોતાના એકના એક પુત્ર માટે શરીરનુ' ધષયુ કે કે ગટરની દુગેધમાંછેલ્લો શ્વાસ લેતું મજુરશીશુ-જે મનુષ્ય જીવતનાં આ પરમસત્યે જુએ છે, તે સાચુ' સૌન્દર્ય જાએ છે. એ સોન્દયં એતે મૂળમાંથી હલાવી મૂકે તો એ પોતાના આંતર શખ્દને-પચ્થરમાં, લાકડામાં, સ'ગીતમાં, રંગમાં કે ભાષામાં, પ્ર'્ન-કલ્યાણુ માટે, મૂકવાની જરૂરિયાત જુએ છે. આ જરૂરિયાત આંતરપ્રેત્સાડનને મળતુ સંવેદન છે, અને હરેક મહાનપુરુષે એને પિછાન્યું છે. જે મનુષ્ય એ સ'વેદન ભાષામાં મૂકે છે તે કવિ છે, કારણુ કે વર્તુતી પાર રહેલું પરમસજા તે જાએ છે. ન્યાં બીજ્નને કેવળ રગ દેખાય છે, ત્યાં એને એ ૨રગમાં ગુમ રહેલું સગીત દેખાય છે, જે મનુષ્યનુ અ'તર આવી વૈત્તાનિક ૬ષિ ધરાવે છે તેને કવિ કહે છે. ન્યાં ખી'નને મજુરને પરસેવે માત્ર દેખાય છે, ત્યાં કવિને, લોહીનીગળતુ' યુહ્દ દેખાય છે. નત્ય બીજને રશિયાને ક'ગાલ ખેડૂત નજરે પડે છે ત્યાં ટોલ્સ્ટોય, ઝારને શિરચ્કેદ જુએ છે. ન્યાં દુર્યોદન માત્ર દ્વેપદી જીએે છે, ત્યાં વિદુર મહાભારત નિહાળે છે.

સોન્દ્યનો એક નિયમ છે કે તે પ્રમાણુ માગે છે. ઢગલાખ'ધ ખડકેલા પૈસા પાસે, ચીંથરે હાલ ઊભેલો મજુર-એમાં પ્રમાંણુ નથી, માટે સોન્દય નથી, માટે સત્ય નથી, માટે એ દેખાવ ભ્રમ હોવે। જોઇએ. એટલે કવિએ આ વરતુર્થિતિની પાછળ રહેલુ' પરમસત્ય ગાવા માટે પોતાની વીણુ। ઉપાડે છે. હિમાલય જેવા, આકાશ સુષો પહોંચતા, મહાપવ'તની એકાદ અનનણી પગદ ડીએ, કાંઈપણુ હેતુ તિના ગાતુ* નાનું પક્ષી જઇને, એના સ્વાન'દતી પાછળ રહેલ પરમસત્ય નિહાળી, એકાદ રખડતા રેલાને કાવ્ય સ્ફૂરે છે, કારણુ કે વિશ્સ'કલનામાં એ દસ્યનુ' સાચુ પ્રમાણુ રો।!ધવાનતી એની આંતર્જૃત્તિ ન્નગે છે. “શતદલપહ્યમાંપોહેસ' “ પરિમલ' એ અકસ્માત ન હેઇ શકે-એ સત્ય જણુનાર કવિતે-એકાદ ફૂલ હરિદર્શન નિમિત્તનતી પગથી નવુ લાગે તો, એને કલ્પનાજન્ય અસત્ય ગણીને હરકોઈ મસ્કરીમાં હસી શક્રે-કારણુ ક્રે હસવામાં મહેતત ઓછી છે: સમજવામાં મહેનતવધારે છે. અને માણુસને મહેનત ગમતી નથી. પણુ એ છે પરમ સત્ય.

સ્મૃતિમાં શાન્તિપતાકાનો વિજય જેનાર રેરિકે એક જગ્યાએ લખ્યુ છે કે મુશ્કેલી શોધવામાં છે, મેળવવામાં નથી. મેળવી હરકોઈ રકે, શોધી શકે, માત્ર પરમસત્યના ઉપાસકો. એતિઠાસિક રામ હો 3 ન છહે-તુલસીદાસે .“ પ્રાન નય અરુ બચન ન જાઈ '-એ સત્યની સત્તા રૂપે એને વાપરીને એ શખ્દમૂર્તિ શોધો, અને પોતાના ચેતન્ય વડે એને અમર્‌ કરી મૃષ્ી. જ'તરડામાંથી ખે'ચાતા તારમાં જ્યાંસુધી શક્તિ હેય ત્યાં સુધી એ અખ'ડ રહે છે. સમયના અનેક ખળમાં રામનું' અથડાતુ' નામ ત્યાં સુધી અખ'ડ રહેશે, ન્યાં સુધી વાલ્મિકી 3 તુલસીદાસે પરિશુદ્ધ કરેલી એની શખ્દમૂતિ'માં ચૈતન્યનો અ'શ દશે. ક્રાન્તદર્શ કવિએ વિના કે।૪ પ્રશ્ન જન્મતી નથી, જવતી નથી, ઘડાતી નથી. દમણાં જ કયાંક વાચ્યું કે વીર્ર્સનાં કાવ્યો ગાનાર કવિઓ હૈય-પછી ભલેને, સ્વત'ત્રતાને બાંધનાર જ'જિરે પણુ હોય.

રાષ્ટ્રમાંથી જ્યારે જ્યારે કેઈ પણુ વસ્તુસ્થિતિનુ' પ્રમાણુ નાશ પામે છે, ત્યારે, ગીતાગાનારે કહું છે કે હું જન્મ લઉ છું-અને ભૂતન ળના ફેરફાર સમજનારને ખબર છે કૈ પૃથ્વીના આંતર રસે। અગમ્ય કારણોથી એકાદ હિમાલય રચી કાહે છે, કે એકાદ રાજસ્થાની સમુદ્ર છૂપાવી દે છે; માનવસમાજમાં પષ્યુ એવા જ આંતરરસે। વહી રલા છે. ન્યારે પ્રમાણુમાત્રતો નાશ થાય છે, ત્યારે કવિએએ, ખાહુ ઊંચા કરીને પોકાર કર્યો છે કે સ'યમ કેળવો, સ'યમ કેળવે, સ'યમ કેળવે, માણુસે જેવો પોતાના આંતરજવનમાં તેવે જ બહારના જવનમાં સ'યમ કેળવવાનો છે. સયમ [વના સોન્દય ટકી રકે નણિ, સત્ય જન્મી શકે નહિ, વસ્તુસ્થિતિ નભી શકે નહિ, સયમ એ જ ધમ છે. અને ધમ વડે જ પ્રજા ટકી રે છે. કાંઇ હેતુ વિના કેવળ યાંત્રિક બળથી, કે પરિસ્થિતિનો લાભ લઇને મેળવેલી લક્ષ્મી-સમાજમાં અસ'ખ્ય ખેકારો અને નિ્ધનો જેવા છતાં, મનુષ્ય, પોતાના કબન્નર્મા રાખી મૂકે, તો એવી ગુણુહીન સમ્રાહકતા, ઉકરડાતી પેઠે અનેકપ્રકારનાં વિતાશનાં જ'તુ નિપત્નવે, આ ઉદ્દેગ નનેવા છતાં ન નેવાનો માણુસ ઢોંગ કરે કે દલીલ કરે, તો સમાજમાં સ'ચરતા ' અનેક ભય'કર આંતરરસે।ને જન્મ આપે. સમાજની આવી સ્થિતિ થાય ત્યારે કવિઓ કહે છે કે, “ સ'યમ કેળવે, સ'યમ કૈળવે।; સંયમ પળવે..' શું મેળવ્યું એ ન જુખએો, કેવી રીતે મેળવ્યું એ જાખો. *

એ રીતે તો જણે હાલતને કવિ પક્ષવાદી હોય અને પરમસત્ય ન જેતે હ્વોય એમ લાગે છે-કનણું એને વર્તમાનયુગતો પવન ગુલાબતા ફૂલતી સુગ'ધ ગાવાને બદલે ગુલાબના કાંટાનુ' ગાણું ગાવા પ્રેરતો હેય એમ લાગે છે-૫ર'તુ પરમસત્યનુ' દશન, કવિએ, યુગદશ'નમાંયી કરે છે. જેવી રીતે સૂષ્ષમદશક ય*ત્રમાંથો મચ્છરને નેનારે। કશળ વેદ્ય મચ્છરની સૂહને જઇને એમ કહે કે હું મેલેરીયા જેર" છું, તો એનું વચન ખેોડું નથી, તેમ, સમાજની પ્રાણુહીનતા જઇને કવિઓ, આમાં સૌન્દય' નથી પરતુ કેઈ આગામી લોહીનીગળતુ યુદ્ધ છે ગેમ બોલે, તે! એમાં પક્ષવાદ નથી, પણુ દૂરતી સ્થિતિનું વસ્તુદશન જ છે.

સાધારણુ જતસમૂહથી વધારે દૂર-અને સાચુ' જોઈ શકે છે, માટે જ કવિ એકલે। છતાં એકાકી નથી. માત્ર એણે આંતરપ્રોત્સાહનથી પ્રોત્સાહિત થઈનતે-અતે નહિ કે જનસમુદાયતા અભિપ્રાયથી દેરાઇને-પરમાત્માની શ્રદ્ધા કેળવવી નેઇએ. એને ખાત્રી હેવી જેઇએ કે એ જે ગાય છે, એ એના જવનની સાચી શક્તિ અને ખરી જરૂરિયાત છે. જરૂરિયાત વિના લખેલે। હરેક શખ્દ-એક બોદ્ધકાલીન કથામાં આવે છે તેમ-તેના રચનારનુ' કૈદખાનુ' છે.

ઉત્રમાં ઉત્ર જવનમાં, વાદળા ઉપર રૃપેરી કેર દેખાય છે ને કુમાશ દેખાય છે, તે કુમાશ કવિતાની છે. જેના જવનમાં કોઇ પણુ દિવસ કવિતા નહિ રફુરેલી તેવો મનુષ્પ, અશકય નહિ તો અસ'ભવિત તે। છે જ.

“ઈશ્વર કયાં છે ?' એ પ્રશ્નનો જવાબ “૨શ*૧ર કયાં નથી ? ' ગમે પ્રશ્નમાં જ આવી જાય છે. કવિતા એટ્લે શું અને એ કયાં છે ?એનો જવાબ પણુ એમ જ આપી શકાય. કવિતા કષાં નથી એ બતાવો એટલે કવિતા કર્ષા છે તે બતાવું. મોટા મેટા મહેલથી માંડીને ગરીખતી ઝુંપડી સુધી, શયતાનતા પથ્થર જેવા હૈદયથી માંડી ને કુમળા બાળકના અતઃકરણુ સુધી અને સહરાના રેતીના મેદાનથી માંડીને ઉત્તરધૂવના બરફ સુધી કવિતા સર્વવ્યાપી છે. કવિતા અને જીવનઃ અથવા કવિતા અને પ્રેમ, અથવા કવિતા અને સોન્દય, એ સધળાં એકજ અય ના સૂચક દ૬ૂ'ઠ્ો છે.

દરેક મનુષ્યના જીત્રનમાં એક ક્ષણુ એવી આવે છે કે ન્યારે એની નબળાઈ, સ'કુચિત મનોદશા, વ્યાવહારિક કટુતા, નિરાશા ને નિરત્સાહ, સધળાં સરી જય છે. એક ક્ષણુને માટે જણે કે એ, જવનમાં પ્રેમ, પ્રોત્સાહન પ્રાણુ ને સોન્દ્રય" જુએ છેઃ જવનમાં અથની પાછળ અય એમ બ્રહ્માંડના ગ્રહોની જેમ અથની પર્‌'પર્‌ા જાએ છે, જારે પાતાના અગુલી સ્પશથી એ પોતાની વીણા જગાડે છે અને એના જીવનમાં કવિતા સ્કુરે છે. કવિતા, જીવનને મમ ખતાવે, સર્વ વ્યાપી પ્રેમતું આવાહન કરે, સત્યને જુએ, પણુ એ સધળા દશ નમાં એકતા છે. બ્રહ્માંડવડી અનેક વિવિધતામાં હર્‌ઘડીએ એકત। દેખાય છે તેવી.

મનુષ્યમાં આશા ન હોય તે પછી જીવન જેમ સુકકુ' બની તય છે, તમ મનુષ્યમાં કલ્પના ન હોય તા જવન સકુાંચિત બની “તય છે. મનુષ્ય જેટલા ક્ષેત્રમાં ફ્રે છે તેટલા જ ક્ષેત્રને સત'સ્વ માને, અને કલ્યતા માટે જીવનમાં સ્થાત જ ન રહે તો એનું જીવન એટલું સ'ઝુંચત લાગરો કૈ પછી એને જવનમાં કાંઈ આનદ જ ન રહે.

એથી વધુ, જે મનુષ્યમાં કલ્પના નથી, તેનામાં કવિતા પષુ નથી. કવિતા જીવતતે કુમાશ આપી, બી”્નનું દણિ બિંદુ સહાનુભૂતિથી જેવાની તક આપે છે. કવિતા એ રીતે જીવનતે વધારે વિશાળ વધારે સુંદર, અને વધારે સ'ગીન બતાવે છે. કદાચ એવું બને કેજ્યારે દરેક મતુષ્ય કવિતાને ધિક્ારવા માંડે-અને નરી વ્યહાર ભૂમિ પર વસવા માંડે-એક લેખકે કલપના કરી છે કે, સહાનુભૂતિ ભરેલા અસથના લેશ પણુ જ્યારે તલવારની ધાર નેવું સત્ય-મિશ્રણુથી દૂર સત્ય જેમાં ફેલાય, તો દુનિયા એટલી ભ'યકર યાય કે મનુષ્ય એના કરતાં મૃત્યુને વધારે પસદ કરેઃ તેવી જ રીતે જ્યારે મનુષ્ય એટલો નર્યો વ્યવકારએ બને કે માત્ર--તક્કર હ૪ીકત જ પસંદ કરવા માડે, ત્યારે પણુ એવે। જ પ્રલયકાળ પ્રગટે.

પણુ લેકે। ધણી વખત ચાર લીટીની કવિતાને જ કવિતા સમજતા જ્વામે છે; જે રાગ કાઢીને ગાઈ શકાય, ખરી વાત તે। એમ છે કે ન્યારે જ્યારે મનુષ્ય નક્કર ભ્યવહારથી જરાક પણુ દૂર ખસે ત્યારે એ કલ્પના ને કવિતાના પ્રદેશમાં છે એમ ગણી શકાય. એ રીતે દરેક મનુષ્યમાં કલપના છે. દરેક કવિ છે; કારણુ કે ભાવભીનું લાગણી થયું" મનુષ્યત્ત એનામાં છે. લાગણીના આંતિરેકથી ક'ટાળીને કેટલાક તાકિકેો એને ખીન જરૂરી આવેશ માને છે, પણુ ખુદ્ધિનો પોતાને વ્યાપાર, જ્યારે જીવનમાં નર્યા સત્ય કરતાં સહાનુભૂતના તત્ત્વને વધારે મડાન ગષુવા પ્રેરાય છે, ત્યારે એ વ્યાપાર લામણીથો પ્રેરિતછે એમ કહેવાય. અને લાગણીને એ અર્થમાં જ લેવી ધટે છે. એ ૬ષ્ટિએ જેનું સતુષ્મત્વ વધારે વિકાસ પામ્યું છે તે વધારે સારો કવિ છે. પ્રજાને! સવૌત્તમ મનુષ્ય સર્વોત્તમ કવિ હોઈ શકે. પછી એ લેકપ્રિય હેય કે નહિ એ સવાલ જુદે છે. લોકપ્રિયતા એ કેટલીક વખત મોડું કાટલું છે, ને જૂડું માપ છે. ભાડિષ્યમાં અમ્રહ્ધા ધરાવનાર માટે એ સ'તોષનું સાધન છે ખરું, પખુ એણે ધણું ખરં દગે જ આપ્યો છે. ને લોકપ્રિય મનુષ્યો મસાણુમાંથી ફરી ખેઠા થાય તો તેમણું પ્રતિષ્ઠા માટે જે દોડાદોડી કરી--આ સસ્થા તે સસ્થા આ મંડળ ને તે મ'ડળમાં--જે ધમાલ મસચાવેલી, તે કેટલી ક્ષણુજવી નીવડી એ જઈ ને તેમનો આત્મા જે રડી શકતો હેય તે-જીવનતી અસત્ય પ્રતિષ્ઠા માટે કરેલી ભૂલે સ'બારીને રડે.એટલે કવિતા તો જીવનમાં કુમાશ પ્રગટાવે. ઉત્સાહ આપે, આશા સીંચે, વિકાર શમાવે, મનુષ્યત્વ ખીલવે અને દુનિયાને સુંદર દેખાડૅ$ કવિતા જવનનું આવસ્યક રસાયન છે. એકલી નક્કર હકીકતો ઉપર્‌ સનુષ્ય કોઈ :્વિસ જીવ્યો નથી, અને કેઈ દિવસ જીવશે પણુ નહિં, અને જવી શકે પણુ નહિ.

જીવનનુ ખરૂં અવલ'બન દુઃખમાં કવિતા છે : અને સુખમાં પણુ કવિતા'જ છે. જીવનની જે જે પળ સુંદર હોય છે ને સોન્દય'ની ૬દણિએ જવાય છે તે દરેક પળ ઉત્તમપ્રતિની કવિતાથી ભરપૂર છે. આવું જીવન નણુવાની રેવ ધણુાને હેતી જ નથી. હોય છે તેમાંથી એ પળને રાખ્દમૂતિમાં સરજવાની રાક્તિ બહુ થોડામાં હેય છે, એ થોડામાંથી પણુ, એ સોન્દર્ય દર્શન બ્યાક્તગત અનુભવ ન રહેતાં, સમાજને સર્વવ્યાપી અશ બને એવી રીતે કહેવાની શક્તિ, તો વળા વધુ વિરલ છે. મહાકવિ--એ યુમની સ'સ્કારમૂતિ તેમ જ યુગયુગાંતરની સ'સ્કૃતિમૃતિ' હોઈ શકે, એતામાં ત્રસ કાળની દિ છે. એનુ' દર્શન ધણાં વષૌી સુધી ઘણાંને દોરે છે. એની કવિતામાં ખર અમરત્વ છે અને એવી કવિતા પ્રશ્નની સવૌત્તમ સમૃદ્દે છે.

ઘણી વખત ભવ્ય રાહેરે। પોતપોતાની સવૌત્તમ પળમાં અતિ-

શય સુંદર મકાને જેઈ ને, રેલ'છેલ' થતી સમદ જેઈ ને, અને હાલકડોલક થતી જનતાને નિલાળી, પોતપોતાની અમરતાનાં આ ચિન્ડો જેઈ ને રાચ્યાં છે. પપગુ રોમ પડયું, પાટલીપુત્ર ગયું, વિજયતગર રાળાયુ'-અને તેના ભગ્ત અવશેષે છેક ચેતનહીન પડયાં રહાં. રાં, માત્ર તે જમાનાનાં કે પછીના જમાનાનાં સવેોત્તમ કવિએ દોરેલ્રાં શખ્દનિત્રે આ યુમમાં દવે, મનુષ્ય જ્યારે આત્મા વિષે ઓઇી ને એઇ વાતે કરૅ છે, ત્યારે તે પોતે સમજી શકે એવું સા$ુ' સત્ય મળી આવશે કે ન દેખાતી વિજળીમાં અતુલ બળ રહયું છે તા એ ઉં1રથી જ અનુમાન કેમ ન યાય કે 'શબ્દ'માં એયી પણુ [વશેષ બળ હોઈ શકે ? શિવાજના પિતા શાહજી હતા એવાત સાચી. દાદાજી કોંડદેવે એને ઉકેમોં એ પણુ સાચુ. રામદાસની અસર પણુ ખરી. પરંતુ એ ખધું છતાં એનું સજન જે અદ્ભૂત વ્યક્તિઓ પાસેથી પ્રેરણા પામ્યુ તે, બ્યામ, વાદિમિફી, મહાભારત અને રમાયણુ પણુ નહિ? વિજ્ઞાનની રીતે એમ ન કડેવાય કે વ્યાસ વાલ્મિઝીતી શખ્દસૃષ્રિ-પાંચ હનર વર્ષ સુધી ચાલે તેટલું ખળ ધરાવે છે ? જેમ કાવેરીતા ધે।ધમાંથી પ્રગટતો વિજળીપ્રવાહ સીતેર માઇલ દૂર ખે'ગલ્ોર્માં દિવા કરી જય છે, તેમ શબ્દ એ વધારે અદસ્ય અને સુકોમળ છે માટે એમાં વધારે બળ છે, અને પાંય હે'નર વષ પછી પણુ એ દિપક પ્રગટાવી શકે છે. કવિતામાં પ્રમટ ચયેલ આ શખ્દભહ્મ અતે એ શખ્દથહ્મતે જણુવાની નેતાનો ને માણુવાની શક્તિ એ જ પ્રક્નકીય બળ, એ જ પ્ર”નુ' ચેતન. જે પ્ર'્ન ખરી કવિતા કરે નહિ, સમજે નાદે, “ણુ નહિ, કે માણું નહિ તે કોઇ દિવિસ પ્રજ્ન તરીકેનો સ'સ્કાર મેળવે પણુ નહિ. જવનની સર્વા ૬ણ અને બળ કવિતામાંથી જ આવવાં જઇએ. એ જ વિકાસક્રેમ છે.

47
લેખ
વાતાયાન
0.0
"વાતાયન" એ વિચારપ્રેરક અને વૈવિધ્યસભર કવિતાઓનો સંગ્રહ છે જે પ્રેમ અને પ્રકૃતિથી લઈને આત્મનિરીક્ષણ અને સામાજિક મુદ્દાઓ સુધીના વિવિધ વિષયોને પાર કરે છે. ભાષામાં લેખકની નિપુણતા ઉત્તેજક છંદોમાં ઝળકે છે, દરેક એક અનન્ય પરિપ્રેક્ષ્ય અને ભાવનાત્મક ઊંડાણ પ્રદાન કરે છે. કવિતાઓ એ માનવ અનુભવની સફર છે, જે જીવનના સારને સુંદર રીતે કબજે કરે છે. વાટાયન દ્વારા આબેહૂબ છબી અને રૂપકોનો ઉપયોગ આ પુસ્તકને કવિતાના ઉત્સાહીઓ માટે વાંચવા માટે આકર્ષક બનાવે છે, જે માનવ આત્માની જટિલતાઓની ઝલક આપે છે. તે તેના વાચકોમાં ગહન લાગણીઓ અને ચિંતન જગાડવા માટે શબ્દોની શક્તિનો પુરાવો છે.
1

સાહિત્યના લોકપ્રિય પ્રકારો

7 November 2023
1
0
0

નેબ્‌ાહિત્યના અમુક પ્રકારે! હમેશાં લોકપ્રિય રહા છે. પ'ડિતાએ તો એટલા માટે એ પ્રકારેની--અધદગ્ધો માટે ને આઓ માટે-એમ સૂત્રાતમક ભાષાથી હળવી ઉપેક્ષા પણુ કરી છે. સાહિત્યના આ પ્રકારો--તવલિકાએ--અને નવલકથાએ।--પ

2

સાહિત્ય અને લખાણ

7 November 2023
0
0
0

દરક જમાતો પોતાના આગલા જમાનાના ગુણુ અને દોષ એ બન્ને સાથે લધ્નને જ જન્મે છે. «માને જમાને માણુસની શક્તિ અને અભિસ્ચિ કરતાં રહે છે, એટલું જ નહિ, કેટલીક વખત ફેરકાર એટલા ઝડપી હોય છે--ખાસ કરીને મ'થનયુગમાં--કૈ

3

કલાકારની નિષ્ક્રિયતા

7 November 2023
0
0
0

નેન્‌્‌ંદિત્યકાર, કલાકાર કે હરકોઈ માનસી ક્રિયાના ઉપાસક ઉપર અત્યારે જે કઇ મોટામાં મેટે! દોષ આરેપાતો હોય તે તે તેની નિષ્ક્રિતતા વિષેને। છે. ક્રિયામાત્ર ઉપકારક છે માટે તેણું ક્રિયા કરવી એમ કોઈ કહેવા માગત

4

શાસ્રીયતા : સરસતા

7 November 2023
0
0
0

સનાતન છે. એમની વચ્ચેનો વિસ'વાદ પણુ સનાતન છે. એ વિસ'વાદમાંથી સ'વાદ જન્માવવાતી આવસ્યકતા પણુ યુગયુગ”જૂની છે, અને જ્યારે યારે એ સવાદ જન્મે છે--જ્યારે રાસ્ત્રીયતા રસિક બતે છે, અતે રસિકતા રાસ્ત્રીય બને છે,

5

જીવનની અકિ'ચનતા

7 November 2023
0
0
0

વનમાં મહાન પ્રશ્નોના ઉકેલ માટે મથવું એમાં એક પ્રકારનું વીરત્વ છે; મહાન સ્વપ્નોની ભૂમિકાએ રચવી એમાં વીરત્વ છે; જ્યાં સધળાંને સપણ પરાજય દેખાય ત્યાં આશા ને શ્રદ્ધા રાખવાં એમાં પણ વીરત્વ છે; પરતુ એ સધળાં

6

જીવનસ ગ્રામ અને જ્વનસ'ગીત

7 November 2023
0
0
0

ફેલસક પ્નટે એક જગ્યાએ એક સુંદર વિચાર આપ્યે। છે ડે માણુસ કુદરતી રીતે પોતાના પાડોશીને ચાહનારે તેમ જ ધિક્કારનારે એમ બન્ને વિરે।ધી વર્તન કરનારે બતી શકે છે. કોઇ માણુસને એના યુદરતી મડળથી દૂર કરવામાં આવે તો

7

ખુદ્ધિ વિરુદ્ ભાવના

7 November 2023
0
0
0

બ્રુશ્ધિના દરબારમાં ભાવના, લન્ક્તરીલ મુખે પોતાના અસ્તિ" ત્વનતી જરૂરિયાત સિદ્ધ કરવા ઊભી હે।ય, એવી સ્થિતિ આજે આવી છે. એક રીતે ગણુ તો ખુદ્ધિ વિસુદ્દ ભાવના - એવા વિત્રહી વિભાગનું કેઈ કારણુ તમને જડશે નહિઃ

8

જુવાની ટકાવવી હે।ય તે

7 November 2023
0
0
0

વાની જેવી પણુ કેઇ ચીન છે. સોને એ ટકાવવાતી જી ઇચ્છા હેય છે. કેઈ એ ટકાવી રાકતું નથા એ ૦૪%ીક્ત છે. એ ટ૪%ી શકે તેવી વસ્તુ છે એ કલ્પના છે. એને ટકાવવી જ્નેઇઃએ એ આદશ છે. અને ટકાવવાની કલા છે--એ રશાસ્્ર છે. વય

9

સાહિત્ય અને પ્રજ્નજીવન

8 November 2023
0
0
0

કાર દિવસ ન હતો એટલે વાચનને! શેખ લેકેમાં આને વધતો નય છે, અને પરિણામે, જરા વિરોધાભાસી લાગે ગેવું કહી શકાય કે, સાહિત્ય પ્રત્યેતી અભિસ્ચિ ઘટતી જય છે. કોઇના મનમાં શકા થશે કે સાહિત્યનાં જે રૂપો શિષ્ટ જે

10

આનદ

8 November 2023
0
0
0

જવાનોની અતિ પ્રિય વસ્તુ આન'દ છે. જછવનને, વિષાદતી મ્યાલીમાંથી ન્યાં સધી એકાદ રસબિ'દુ સાંપડયુ' નથી, ત્યાં ઞુધાં જવનમાં એર્‌ પ્રકારની મસ્ત ખુમારી અને તાજગી ભરેલી હૈય છે; અનુભવથી રીઢા થયેલા પણુ હતાશ નહિ ભ

11

પત્રકારત્વને અધિકાર

8 November 2023
0
0
0

અધિકાર વિના મેળવેલી વરતુએ એના મેળવનારને સ'તોષ આપતી નથી કે એની દષ્તિતે વિશાળ બનાવતી નથી. જીવનમાં અધિકાર એ પણ એક મૂલ્યવાન વારસા છે. ક્રેઈ પણુ વરતુ મેળવતાં પહેલાં માણુસે એના અધિકાર માટેની યોગ્યતા 'સિદ્ધ

12

આપણુ ગુજરાત

8 November 2023
1
0
0

અમ।ષષે સૌને ભાગે આજે જે ગુજરાત આવ્યું છે તે ગરીખમાં ગરીબ છે ને સમૃહ્ધમાં સમૃદ્દ છે. માતા કુ'તા જેમ વારવાર આશીર્વાદ આપતાં કે પાંચે ભાઈ એઓ સરખે ભાગે વહે'ચી લે।, તેમ ગુજરાતીઓ માટે સરખે ભાગે વડેં'ચી લેવાન

13

એ વિષય નતશેધનને। છે

8 November 2023
0
0
0

કટલાક જુવાન લેખકે, પ્રશ'સકે, મિત્રે અને વિવેચકે! અવારનવાર મારી સાથે જે પત્રવ્યવહાર કરે છે તેમાં એક સામાન્ય ફરિયાદ હમેશાં આવ્યા કરે છે: “ આ તરફ અમારી ભાવનાને કાઈ સમજતું નથી. અમારી ચારે તરફ વ્યવહારનું જ

14

લખાણમાં કૃત્રિમતાનુ' બાહુલ્ય

8 November 2023
0
0
0

સાણસના બોલની પેઠે એના લખાણુમાં કચારે કૃત્રિમતા આવે છે એ પણુ વિવેચનને। વિષય છે. માનસિક વલણે। મ્રહણુ કરવાતી શક્તિવાળા અને કલ્પનાની ભૂમિકા સમજવાની આવડતવાળે। સાચે। વિવેચક, ધડીના છઠ્ઠા ભાગમાં, જેમ ઘઉ'માંથી

15

ડમોકંસી--પ્રજવાદ જ ટાળાવાદ ?

8 November 2023
0
0
0

બહુમતીથી ચાલતાં ત'ત્રો પણુ પાછળના સાચ્ચા પીઠબળ વિના અત્ય'ત પાંગળાં ને આંધળાં બની શકે છે. એક અ'શ્રેજ લેખકઃ લપ્મે છે ક્રે પ્રજ્નઝીય બહુમતી કયા પ્રકારનું સ્વરૂપ લેશે તેના ધણુ આધાર મુખ્યત્વે ત્રણુ બાબતો ઉ

16

દુઃખ

8 November 2023
0
0
0

ખને એક સ્રીએ કલુંઃ ' અમને દુઃખ વિષે કાંધકે કહો. ' અને તેણું કહ્યુ": “તમારા સાનને વી'ટળાઈ ને ધેરી રહેલું એક અહારનુ' પડ છે. એ પડ જે સાધન વડે ભેદ્યાય તેમ છે, તે તમારા સાધનનુ* નામ દુઃખ. ગે।ટલામાંથી, જેવી

17

નવી વિચારણની ભૂમિકા

9 November 2023
0
0
0

દુનિયામાં અનેક વાર થયાં છે ને જી થશે. દરેક યુદ્ધને માટે કાંઈ ને કાંઈ કારણુ હોય છે. કેઈ પણુ મહાન સિદ્ધાંતતી સ્થાપના કરવા માટે યુદ્ધ થાય એ વસ્તુ, એક'દરે ભયકર છતાં, સમજી શકાય તેવી છે. મધ્યયુગમાં “રેક'તે

18

આમ તે। શી રીતે આગળ વધાય ?

9 November 2023
0
0
0

શડા દિવસ પહેલાં કૈટલાક જુવાન મિત્રોને મળવાના મને પ્રસંગ પ્રાતત થયો હતો. આ જુવાન મિત્રો ઉત્સાહી અને વળા કાંઇક આધુનિક વૃત્તિવાળા પણુ હતા. તેઓની ધણી ફરિયાદેામાંતી ખે ફરિયાદ સામાન્ય પ્રકારની હતી. એક ત

19

સિદ્ધાંત વિનાની પ્રવૃત્તિ

9 November 2023
0
0
0

ખતિ ઉત્સાઢ, અવ્યવસ્થા, અશાંતિ અને કરુષુતાભરેલો અંત--આપણી લગભગ #રેક રાજ૪ીય, સામાનિક કે સસ્કારી પ્રશૃત્તિ આ ક્રમ પ્રમાણે ચાલી આવે છે. ગણી બતાવવાની જરૂર નથી, પણુ આ અનિવાર્ય, થઈ પડેલા કમનાં કારણમાં પ્રવેશ

20

સ'હારો અથવા સ'સ્કારો

9 November 2023
0
0
0

અહિ સા એ દરેક ધમ'તો પ્રાણુપરિમલ છે; પણુ હિ'દુ* સ'સ્કૃતિનું તો એ અણુમોલું પુષ્પ છે. અદિસા વિનાની હિ'દુસ'સ્કૃતિ કલ્પી શકાતી નથી. આજે જ્યારે આખું વિશ્વ, પોતે ઉત્પન્ન કરેલા અતેક પ્રશ્ચોના નિકાલ અથે, કફિસા

21

લોક્ત'ત્ર : વર્તમાનપત્ર અને સાહિત્ય

9 November 2023
0
0
0

જાજત'ત્રમાં જેવી રામ અને રાવણુની શકયતા રહી છે તેવી જ શકયતા લેકત'ત્રમાં પણુ રહેલી છે. માનવની સરજેલી કેઈ પણુ કૃતિ સર્વા'ગસ'પૂણુ તો હોઈ શકે નહિ. એવા અશકય આદર્શની આશા રાખવી એ પણુ વ્યથ છે. પર'તુ જેમ રાજત'ત

22

જીવન વિષે વિચાર

9 November 2023
0
0
0

“આજના જમાનામાં જવતની તાત્કાલિક જફરિયાતો વિષે માણુસને એટલું બધું ષ્યાન આપવાનું હેય છે કે, એને પોતાના જવનમાં ગ્રેક ધડી આરામતે। કે પોતે ને જવન જવી રલ્રો છે તે વિષે, જરાક ઊ'ડેથી વિચાર કરવાને, સમય મળતો નથી

23

આટલી વસ્તુએ ફરી સજીવન કરો

9 November 2023
0
0
0

બજે જે દુનિયા આપણી સમક્ષ છે તે આવતી કાલે નહિ હેય. પરિવતઃન ઝડપથી આવી રહ્યું છે. પરતુ પરત'ત્ર પ્રશ્નના પરિવર્તનનો દોરીસંચાર પણુ એવી અદશ્ય રીતે બીનજ્ન હાથમાં હેય છે કે, એવા કોઈ દુનિયાજ્યાપી પરિવર્તનની પણ

24

પરાજવૅ

9 November 2023
0
0
0

સૌ જઇ હમેશાં વિજયને વાંછે એ કુદરતી છે; પણુ આપણા વતમાન જવનમાં તો એણું એટલો બધી વેલછાભરેલી પ્રતિષ્દા પ્રાપ્ત કરી છે કે વ્યક્તિના જીવનમાં પરાજયને પણુ સ્થાન છે એ વાત જ નનણે આપણે સદ'તર ભૂલો ગયા છીએ. તમે ડે

25

ધમ':--એક અચિ'ત્ય શકિત

10 November 2023
0
0
0

સાનવજીવનની ખરી કરણુતા આ છે કે, જે એનું પોતાનું ખરી રીતે જીવનસામથ્ય નથી, એને એ પોતાનું સામથ્ય' ગણુતે। આવ્યે છે. અતે જે ખરી રીતે એનું સામથ્ય છે, એને એ એક પ્રકારને ભ્રમ માનતો આવ્યો છે. ધર્મનું આજે જવનક્ર

26

થોડાં રજકણ

10 November 2023
0
0
0

તુમને આ ખખર છે ? તમે જે વિચારે! વ્યકત કરે। છે। એ બણી વખત તમારું બ'ધન પણુ ખતી નનય છે ! બીજના વાદનો અનુવાદ કરવાની હૉંશિયારી--એ શકિત વિષે તમને ગમે તેટલે વિશ્વાસ હેય, છતાં ન્યારે એ પ્રચલિત વાદ, વાસી થઇ જય

27

જર્નાલીઝમ ?

10 November 2023
0
0
0

જર્નાલીઝમ એ આ જમાનાનું અમોધ રસ્ત્ર છે. શરમ વિષે શાસ્રે બાંધેલી મર્યાદા એને પણુ લાગુ પડે છે. ખરી રીતે તો કેઈ પષ્યુ શકિત-પછી એ માનવસ'ધમાંથી ઉત્પન્ન થતી હોય, મશીનથી પેદા યતી હોય, કે કેવળ આકસ્મિક હેય, પણુ

28

નવી પ્રન્ન નવી રચના

10 November 2023
0
0
0

કટલીક વસ્તુઓ કોઇ દિવસ ₹#દ થતી નથી. કટલીક વસ્તુઓ %્રાઈ દિવસ જુવાની ન્નણુતી નથી. નવરચના કરવા મથનારે આ આ વસ્તુઓને પરિચય સાધવાતો હોય છે. જે એ કોયડાનો એ ઉકેલ લાવી શકે તે જ એ નવી સમર્થ પ્ર'કનના જન્મ માટે શક

29

ગુજરાતને પ્રાંતિક વિકાસ

10 November 2023
0
0
0

જેવી રીતે માણુસ પોતાની વિશિજીતાને લીધે સમાજમાં મહત્ત્વનું સ્થાન મેળવે છે અતે સમણ્તી ઉત્ક્રાન્તિમાં પોતાને હિસ્સે! નોંધાવી શકે છે, તેવી રીતે આપણી અત્યારની રાષ્ટ્રવ્યાપી સાંસ્કારિક એકતા માટે પણુ દરેક પ્

30

ર'ગભાંમનુ' સજન

10 November 2023
0
0
0

રેગભૂમિને ધાર્મિક ગહનતામાંથી ઉત્પ્ત થયેલી કહી શકાય. નિત્યકજવનના સામાન્ય કાયકમમાંથી માણુસ ઘડીભર પોતાની ન્નતને ઊંચે લાવવા પ્રયત્ન કરે-પ્રાર્થનાદારા, ધામિકવિધિઓદ્દારા, ભજને।&ારા-અને એ રીતે પોતાને, પોતાના

31

જીવનચડકુ

10 November 2023
0
0
0

નેતૃત્યરો ધનથી બીજે દરજ્જે માનવને નિત્ય વિકાસ પ્રત્યે અભિમુખ રાખનાર કેઇ આદશ, વ્યવહારમાં મ્રથિત થયો હેય તે તે પ્રેમનો છે. પ્રેમ શબ્દની બ્યજના અતિવ્યાપક છે એ ખરું, પણુ એને લક્ષિતાથ' વ્યવહારમાં તો સ્ત્રી

32

ઇતિહાસ જીવન અને કલ્પના

10 November 2023
0
0
0

ભંતકાળના ઇતિહાસમાં કે માતવવ'શના અવશેષોમાં ભ્રમણ કરવાની કલા જેને સાષ્ય હોય, તેને એમાંથી બહુમૂલ્ય સમૃદ્ધિ મળે છે. જ્યારે એ કલા સાપ્ય ન હેય એવાને મુકાબલે તદ્દન નિર્માલ્ત એવી થોડીક માહિતી માત્ર એમાંથી મળે

33

ઉત્સવો, મનના આરોગ્ય માટે છે

11 November 2023
2
0
0

જ[રીરની પેઠે મનને પણુ પોતાનું આરોગ્ય છે. એ આરેગ્ય ન્નળવવા માટે જ ઉત્સવોની યોજના છે, એ વિષેની આજે ભાગ્યે જ ક્રેઇને માહિતી રહી હશે. હરેક સમયે આમ થાય છે, માટે આપણે પણુ એ સમયે એ પ્રમાણે કરવું, એવા યાંત્રિ

34

સુખ

11 November 2023
0
0
0

શોક કે આનદ માણુસને ખે સ્થિતિમાં સ્પર્શી શકતાં નથી. ક્રાં એ જડ હોય તે. અથવા એ સાધુ હેય તો. સગીત વિષે કહેલ પરતી વ્યાખ્યા ઘણી મને૬ત્તિએ પરત્વે લગાડી શકાય. પણુ આન'દ ને શેક વિષે તો એ વિશેષ અથ'વાહી છે. કારણ

35

મૃત્યુ'જયી માનવ

11 November 2023
0
0
0

અંતે, ખતી શક્રે તેટલું દૂર ઠેલવાતી આપણી સોની ઇચ્છા હે।ય છે. િજિવિષા--એટલે જવનની ઇચ્છા--દરેક મતુષ્યને હોય છે. મૃત્યુ પછી શું છે એ આપણુને કે!ઇને ખબર નથી. કાંઈક હશે, એમ કેટલાક અનુમાન કરે છે. કાંઈ હોઈ શકે

36

લે।કાચાર

11 November 2023
0
0
0

કૅઈ પણુ સમાજ ગમે તેટલું વિતજ્ઞાનમળ ધરાવતો થાય, છતાં પણુ તેમાં, જેને માટે કાંઈ કારણુ ન આપી શકાય એવા કેટલાક લોકાચાર તો રહેવાના જ. એવા લોકાચાર એ ખરી રીતે તે વહેમનાં બાળક છે. એમને જેટલા જલદી ફે"કી દેવાય ત

37

અધઃજ્ઞાન

11 November 2023
0
0
0

જુ1ન્તની એક કવિતામાં સહદેવના અતિજ્ઞાન વિષે એક ચિ'તનીય પ્રશ્ન છણ્યો છે. સહદેવનતી ભવિષ્ય જણુવાની શક્તિ અને શાપ વિષેની એ વાત છે; પણુ એમાંથી આટલે સાર ખે'ચાય કે, સાન પોતાની ભૂમિકા રચે છે, ને ખીન્નની ભૂમિકા

38

ગ્રામ પુનરૂચના

11 November 2023
0
0
0

“બણબૉસ્ખે આપણુને સૌને એક રીતે જંગ્રત કર્યા. એણે બતાવ્યું કૈ માનવજ્વનમાં સોથી વધારેમાં વધારે મહાન વિતાશક શક્તિ તરીકે પણુ વિજ્ઞાનની વસ્તુ હોઈ શકે. છતાં જે એને સજે છે એના કરતાં એ વધુ મહાન નથી. એટલે કે વ્

39

વિવેચનનેો અધિકાર

15 November 2023
0
0
0

માણસની *૬ત્તિઓને। અભ્યાસ જે સાધન વડે શકય છે તે ચિત્તશાસ્ત્ર, ઘણું જ” અનિશ્રયાત્મક ને વિવાદાત્મક શાસ્્ર છે. એની પરિભાષા પણુ ૫ત8૫૦-કેટલેક અ'શે દુર્પ્રાલ છે. મન પોતે, દેહથી કેઈ જુદો પદાર્થ છે, કૈ માત્ર શ

40

વાર્તાલાપની કલા

15 November 2023
0
0
0

નેન હિંત્યક્ષેત્રમાં તો વાર્તાલાપનુ' મહત્ત્વ ધણું જણીતું છે. અંગ્રેજ સાહિત્યનાં કેરી હાઉસે અને ડ્રાન્સની કલમો એ વિષે વિખ્યાત છે. પરતુ આપણે ત્યાં તો ગામડાના “ ચોરા ' અને “ દાયરા ' જેનું કાંઇક, શહેરી જવ

41

ટૂંકી વાર્તા

15 November 2023
0
0
0

વ્ાર્તાસાહિત્યના ઉદ્ભવ વિષે એક એવી કાલ્પનિક અને છ્તાં વાસ્તવિક માન્યતા છે કે વાર્તાસાહિત્ય સ્રીઓ માટે જન્મ્યું $ સ્રીઓએ એને ઘણુ અ'શે પોષ્યું : અને આઓ માટે એ જરૂરી બન્યું. અ કથન કાંઈ તત્ત્વતઃ સોએ સે। ટ

42

બેરખો

15 November 2023
0
0
0

“અ!જ મતે એક નવીન જ વિષય સાંભરે છે. ખેરેખેો. આપણુ।માં ધણાને એ પશુ છે, પક્ષી છે, કે કોઈ વસતુ છે એનું કદાચ ધ્યાન નહિ હેય. ગુજરાતી નેડણીકોષ [આદત્તિ ત્રોછ: ૧૯૩૭] માં રૂદ્રક્ષતા મોટા મણુકાની માળા એવે! એનો અ

43

પવિત્ર મને પતિત

15 November 2023
0
0
0

પૃઠ્ઠી શહેરનો એક ન્યાયાધીશ ઊભો થયો અને તેશે કહયુ” 3. “પ્રભુ ! ગુના વિષે અતે ચુનાની રિક્ષા વિષે કાંઈક કરો. ' અને તેણું જવામ આપ્યે!ઃ “ ન્યારે તમારો આત્મા ભ્રમમાં કૈ ભ્રમણામાં પડી ”નય છે લારે તમે

44

કવિતા

15 November 2023
0
0
0

કૈલ્પનાજન્ય અસત્ય કે પરમસત્ય? આ પ્રશ્ન થવે સ્વાભાવિક છે. સાધારણુ રીતે વ્યવહારમાં કવિતાને કલ્પનાજન્ય અસત્ય જ ગણુત્રામાં આવે છે, એમ જ હેય. શરીરનો અમુક ભાગ વિકારપ્રસ્ત થાય છે, ત્યારે ખરી રીતે શરીરની સમમ

45

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
1
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

46

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
0
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

47

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
0
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

---

એક પુસ્તક વાંચો