shabd-logo

ટૂંકી વાર્તા

15 November 2023

1 જોયું 1

વ્ાર્તાસાહિત્યના ઉદ્ભવ વિષે એક એવી કાલ્પનિક અને છ્તાં વાસ્તવિક માન્યતા છે કે વાર્તાસાહિત્ય સ્રીઓ માટે જન્મ્યું $ સ્રીઓએ એને ઘણુ અ'શે પોષ્યું : અને આઓ માટે એ જરૂરી બન્યું. અ કથન કાંઈ તત્ત્વતઃ સોએ સે। ટકા સાચુ ન હેય, પણુ એક ચિત્રકારે એક સુદર ચિત્ર આપ્યુ' છે એ આ વસ્તુને એના સાચા સ્વરૂપમાં પ્રગટ કરે છે. નાઈલ નદીના કિનારા ઉપર પાણી ભરવા ગયેલી કેઈ સ્્રો પોતાના રમણીય ઘટ ઉપર હાથ રાખીને, એકાદ સુદર વાર્તા સાંભળવામાં તલ્લીન થઈને ખેડી છે. એની પાછળ નાઈલ નર્ડ:નો અવિશ્રાંત જલપ્રવાહ વહી રલો છે, પણુ પેલો સ્રી તો સમયનતુ', પ્રવાહનું, કે પોતાનું કોઈનું' અસ્વિત્વ જ ન હોય તૅમ વાર્તારસમાં તલ્લીન થઈ ગઈ છે. આ ચિત્ર એક ખીજ વસ્તુનો નિર્દેશ કરે છે. વાર્તા કહેવાની પણુ કલા છે : અત એ કલાદ્દારા જવનર્નાં ધગાં દદિબિ'દુએને સમ્યક્‌ રીતે જણી શકાય છે. એટલું જ નહિ, જે પ્ર“્નમાંથી કથા અને વાતોએ કહેનારા મરી પરવારે છે એ પ્રક્ન જ જાણુ મરી પરવારે છે. અત્યારે વાર્તાસાહિત્ય સામે ચિતનપ્રધાન વિદ્દાને। તરફથી ફરિયાદ રજૂ થઈ રહી છે કૈ, બાલકો, ઓઓ, વૃદ્દો, વિદ્યાથીઓ સવ વ્મ તરફથી એનો ઉપભોગ અવિવેકી રીતે થઈ રલ છે. પણુ વાર્તાએ તો જેમ સ'સ્કૃતિને તેમ પર'પરાને ને પ્રજનને

જીવન્ત રાખ્યાં છે, લાત શા રેલના ઉપયે।ગનુ' મૂલ્યાંકન જેમનાથી સમનતું નથી, એવા ખીન્ન પણુ અનેક લેખકે (1) “અરે ગૂજરાત વાર્તાભૂખ્યું, વાર્તાભૂખ્યુ', છે।કરવાદ,' એવી સમન્યાવિનાની ખૂમે। મારે છે--પણુ એ સધળાના મૂળમાં તે વાર્તા કહેવાની ફલા અસિદ્ દશામાં હેતાની ફરિયાદ લાગે છે. ન આવડે તો વાર્તા ન કહેવી 3 ન લખવી એ પણુ ગમેક કલા છે. પરતુ એક બીજ વસ્તુના અસ્તિત્વ વિષેની જરૂરિયાત પણુ એમાંથી જ પ્રગટ થાય છે. ઉત્તમમાં ઉત્તમ પ્રકારના વાર્તાકારોની--માત્ર ગૂકરાતના જ નહિ, પણુ હરકોઈ દેશના સાહ્ત્યિતે-હમેશાં ખોટ રવી છે. આએએ તો વાર્તાઓ પ્રત્યે પક્ષપાત દર્શાવીને એટલું જ કહેવા માગ્યુ' છે કે, કેઈ વાર્તાનવેશ, અમને જવનરસનાં ખે ચાર બિ'દુઃખએાની અણુમોલી લા'ષણુ આપી શકે તેમ હેય તો એ અમારી ચિર'તત તૃષા છે. સારામાં સારી રતે કહેવાયેલી વાર્તા જૂના જમાનામાં તો દેશ અને લોકના સીમાડા વટાવીને મુસાફરીએ નીકળી પડતી, અને અનેકેનાં મનર'જન કરતી, અનેકેનાં મત ધડતી. એ સમયે તો વાર્તાસાહિત્ય એ જ પ્રવાસીખાનું' પર્મધન બની ગયું હતું. એટલું જ નહિ, દેશ દેરાની સ'સ્કૃતિની આપ લે, અને પ્રગતિની પણુ આપ લે કરાવનાર મોટામાં મોટું સાધન જ વાર્તાએ હતી. આજે સિતેમાએ મને।રજનનુ સ્થાન મેળવ્યુ' છે, છતાં [સિનેમા જ્નેનારાને। ધણુ। મોટો વર્ગ: “વાર્તા' માગે છે. અને સીનેમાની પાસે વાર્તા સિવાય બધું છે. એની પાસે પણુ વાર્તા નથા. ટૂક! અને સુ'દર્‌ વાર્તા એ તો] જીવનનુ' પરમ રસાયન છે. એટલે જ વાર્તા જેમાં નથી હોતી, એવુ' સિનેમા પણુ નિષ્ફળ -ય છે. આજે પણુ સુદર વાર્તાઓ દેશ અને ભાષાના સીમાડા વટાવીને દુનિયાની મુસાફરીએ નીકળી પડે છે, અને ધણે ઠેકાણે પોતાની જન્મભૂમિ જશેય તેમ ધર કરીને રહે છે.

આવી રીતે વાર્તાઓનુ' આકર્ષણુ એ માનવમાત્રને માટે સડુજ છે. અને સ્રીઓને એનું આકર્ષષણુ વધારે થયુ' હેય તો એમાં, ધણુમાને છે તેમ, અભ્યાસ અને કેળવણીમાં સ્રીએ પછાત છે, એ એક જ વાત કારણુરૂપ નથી. આઓના સ્વભાવમાં રહેલી સહાનુભૂતિની જૃત્તિ અને શોય પ્રત્યેની માતવૃત્તિ એ પણુ એમાં કારણુરૂપ છે. કારણુ કે વાર્તાઓ કની $ુઃખકથા કહે છે; પરાક્રમ કથા કહે છે; અથવા તો અનેક પ્રકારનો માનસસૃણ્ રજુ કરે છે, અને માણુસને માણુસના મત નેવે। બીજે કેઈ રસિક વિષય હેતો નથી. અને આ બન્ને પ્રકારો આજવનના અ'તરભાગને સ્પશી શકે તેવા છે. એટલા માટે આ્રીઓનુ વાર્તાઓ પ્રત્યે વધુ આકષણુ હેય એ સ્વાભાવિક છે.

એ આકર્ષણુ અવેવેકી હોય તો જ દેષરૂપ ગણુ।ય, અન્યથા ર્નાહે. કારણુ કે અવિવેકી હેય તે એનાથી સાહિત્યમાં અવ્યવસ્થા થાય. પ્રજાની સ'સ્કારલ&્ર્મી રોળાય અને વાર્તાસાહિત્ય, જીવન ઘડવાને બદલે, જવતને આળસુ બનાવી મૂકે. એટલે આ્રીઓએ વાર્તાપસ'દગીમાં એવો આદશ સેવવે। જઇએ કે કઢ'ગી અને ખોટી વાર્તાઓનુ' ચલષુ, ખોદા રૂપિયાની પેઠે, ધસાઇ ભૃ'સાઈ જય. આમ થાય તો વાર્તા વાંચનારાઓએ, વાર્તાઓનું, વધારે ઉચ્ચ સ્વરૂપ નિર્માણુ કરવામાં મદદ કરી કહેવાય.

આવી વસ્તુસ્થિતિ પ્રવતે: તો વાતૌ-સાહિત્ય ઉપર્‌ અત્યારે જે અનેક પ્રકારના દેષારોપણુ થાય છે તે ન થાય, અતે સાહિત્યના બીન પ્રકારેતી પેઠે એનુ પણુ સાચુ' મૂલ્યાંટત મૂકાય. અત્યારે તે વાર્તાઓ ગાજર જેવી ગણાય છે. ગાજર જેમ ગરીખોને ખોરાક છે, તેમ જે અભ્યાસગરીબ હોય, કાંઈ વાચનવિવેક ન ધરાવતા હોય, એવાએના જીવનની આળસુ પળોને ગાળી નાખવા માટે વાર્તાસાહિત્ય જ એવી માન્યતા ધર કરી ગઈ છે. વા્તાસાહિત્યને વધારે ઉચ્ચકક્ષા પર્‌ લઈ જતાં આ માન્યતા પણુ, સિનેમાના “ પીટકેલાસ તી પેઠે આડૅ આવે છે, પણુ જીવનકથાખા દ્વારા જેમ માનસ ધડાય છે, તેમ લાર્તાએદ્દારા પણુ માનસ પરિવર્તન શકષ બને છે, એ ઉદાહરષુ વડે સિદ્દ કરી શકાય, એવી અત્યત સમરથકૃતિએ, આપવાને લેખકેપ્રયાસ કરે, તોજ આ માન્યતા ટળે; અને તે। જ સાહિત્યકારો એ પણુ જીવનનિર્માણુના સ્વામીએ છે એમ સો વિના સ'કેચે માનતા થાય. આવુ' શકય બને એટલા માટે જે કેઈ ગુજરાતી સાહિત્યમાં ર્‌્સ લેતા હોય, તે બરાબર લખી જાણુતા હે।ય કે બરાબર લખી ન જાણુતા હૈ।ય તે।પણુ, પોતાની ભાંગીતૃટી ભાષાદ્દારા સાહિત્યની સમપ્ર અસર વિષે કાંઈ ને કાંઈ જણુ।વવાને પ્રયાસ કરે તે ઘણું માર્ગ'સૂચન મળી રહે અને સામાજિક જીવનના સર્વાંગી વિકાસ માટે યવે નેઈ એ તેવો સમૂહ-પ્રયત્ન પષ્ટુ અસ્તિત્વમાં આવે.

“ટી વાત'ને માટે ગુજરાતીમાં પ્રચલિત થયેલુ' “ નવલિકા ' નામ થવે તો ચલણી બની ગયું છે. પરતુ એ નામમાંથી ઉઠતો વનિ “તવલનું નાનું સ્તરૂપ' એ નિર્મૂળ થઇ જવે। જેઈ એ. અર્વાચીન સાહિત્યના આ “ અપૂવ' પુષ્પ '-*નવલિકાએ છેલ્લા ખે ત્રણુ દસકામાં એટલી ષડપી પ્રગતિ કરી છે કે એક વખત “ નવલકથા પદભ્રણ તો નહિ થાય કે ?' એવી લાલબત્તી પણુ વિવેચકોએ બતાવી હતી. *એ ભય માત્ર કાલ્પવિક હતો અને નવલકથાનું સ્થાન નવ-લિકા કે નવલિકાનું સ્થાન નવલકથા લઇ શકે એ સ'ભવિત લાગતું નથી. જે પરિસ્થિતિમાં નવલિકાના ઉદૂભવનું ધણુ કારણુામાંનું એકકારણુ રહ્યું છે તે પરિસ્થિતિ, “ વિજળીની ગાડી, મે।ટરગાડી ને એરોપ્લેન ' હજ એકદમ પસાર થઈ જવાનાં હોય તેમ લાગતું નથી. એટલે નવલિકાએ સાહિત્યમાં કાયમનું સ્થાન પ્રામ ક્યું છે. અને તેને માનસિકરેમ રૂપે થઈ જતી અટકાવવી હોય તો એની વિશુદ્ધ કલા પ્રત્યે વિવેચકોએ વધારે લક્ષ આપવું રહયું.

નવલિકા એ અર્વૌચીન સાહિત્યનું પુષ્પ છે પણુ તેનો પરિમલ માનવપ્રાણુ જેટલો પ્રાચીન છે. કેઇને કોણ સ્વરૂપમાં નવલિકા છેક સૃણ્િતા આરભકાળથી મનુષ્ય સાથે છે એમ કહેવામાં લેશ પણુ અતિશયે।ક્તિ નથી. માનવજવત નવલિકા જેવું છે; ઈ તિહાસ, નવલકથા જેવો છે. ઈતિહાસને જેમ કેઈ જતની ઉતાવળ નથી, તેમ નવલકથાને પોતાનું સ્વરૂપ પ્રગટ કરવામાં લેશ પણુ ઉતાવળ નયી. ક્રમે ક્રમે એક પછી એક ગડી ઉકેલાતી આવે છે. પણુ નવલિકાતેરાત થોડી ને વેષ ઝાઝા - એ સ્થિતિમાં કામ કરવાનુ છે.

નવલિકા એ ટ્ર'#ી વાર્તા છે એ ખરૂં પણુ એમાં વપરાયું વિશેષણુ “ ટ્ર”કી ' દોષ પણુ થઇ શકે છે ને ગુણુ પણુ થઈ શડે છે. કોઇપણુ કલાકૃતિ વિષે વિવેચન કરવું હોય ત્યારે હમેશાં ત્રણુ પ્રશ્નો ઉપસ્થિત થાય છે, સમય સાધન અને સત્ત્વ. %ર૨્‌ાક ષ્રીલસુદ્,ી ભરી ભાષામાં બોલીએ તો કલાકૃતિને “ દિમ્‌ અને કાલ ' ની મર્યાદામાં રહીને તપાસવાની છે. એક પ*થર પર શિલ્પી પચીસ કલાકે સુંદર ફૂલ કોતરી રહે અને એવું જ સુદર ફૂલ બીજો શિલ્પી પાંચ કલાકમાં તેયાર કરે-ને બન્નેનાં હથિયાર તથા સામમ્રી સરખા પ્રકારનાં હેય-તે થોડામાં થોડા વખતમાં સુ'દરફ/તિ રજુ કરતાર શિલ્પી પાસે એજસ્ૂ વધારે છે એ વાત નિવિવાદ થઈ* એટલા માટે કેટલાક વિવેચકે ટ્ર'ઝીવાર્તાની કલાના વિવેચનમાં જેટલે ભાર ટ્'કાણુ પર્‌ મૂકે છે તેટક્ષે જ ભાર વાતી ઉપર મૂકે છે. એ ટકી હોવી જોઇએ એ ખરુ, પષખુ એ વાર્તા તો અવશ્ય હોવી જઇએ. એમાં રસ જેઇએ. સોન્દય' જઇએ.હરેક પ્રકારની કલાનો જે એક અનિવાય' નિયમ છે તે એ કે એમાં સોન્દય હોવુ' જેઈએ. *કલાકારે પોતાની પાસેતા ઓછામાં એછા સાધનોમાંથી વધારેમાં વધારે સંદર કૂતિ રચવાને। પ્રયત્ન કરવાને છે. માત્ર કલાકારનું જ નહિ પણુ જવનક્ષેત્રમાં હરેક પ્રકારનું વીરત્વ-મુસ્કેલીએ અને અપૂણુતામાંથી-સરળતા ને સ'પૂષુતા પ્રાપ્ત કરવામાં રહું છે. એટલે ટકી વાર્તામાં ટ્રકી એ શખ્દનો ખ્તનિ ગેટલે જ છે કે એના ધિધાનમાં સૌન્દ્ય અનવસ્ય હેવું જેઈ એ. ટુંકી એટલે 8110૬ એ તો છે જ, પણુ અગ્રેજમાં એની સાથે ધણી વખત સ'કળાએલો 39/€€1 અધષ્યાહાર સમજ લેવાને! છેનાની સુંદર નાજુક નકશીદાર વસ્તુ તરીકે ટ્ર'ઝી વાર્તા રહેવી જેઈ એ.

ટકી વાર્તાતી જન્મભૂમિ અગેરિકા માનવામાં આવે છે. અને એ પ્રદેશ કરે જ્યાં માણુસન નિરાંતે ખાવાને પણુ સમય* નથી ત્યાંના આ પાક હોવાથી ત્યાંના જવતનુ' પ્રતિતિ'બ તેના સ્વરૂપમાં પડવાને! સ'ભવ છે એ સાચુ પણુ કેતળ “ધમાલ ' એ એક જકાર્‌ણુ તેના ટ્રકકાણુ માટે આવસ્યક ખતન્યું છે એમ કકેવું વધારે પડતું છે. એનાં બી” પણુ અનેક કારણુ। છે. વર્તમાનપત્ર અને માસિકેએ ટ્રે'કીવાર્તાને અગત્યનું સ્થાન આપ્યું એ પણુ એક કારષુ છે. બીજા' ઉપદેશાત્મક નિબ ધો-સાહિત્યનું' એ પ્રાર્થામક અંમધીમે ધીમે લુપ્ત થઈ ગયું છે, અને જીવનના એકાદ પ્રશ્નતે તદન શાંત રીતે સ્પર્શ કરી સ'વેદન જગાડે એવા કોઇ ને કેઈ સાહિત્ય સ્વરૂપની ધણા પ્રાચીન સમયથો સ્વીકારેલી જરૂરિયાત એ પષુ એક કારણુ છે, ધણી ટ્રકી વાર્તાઓ ટ્'કજવી નીવડે છે એ સાચુ, પષણૂ ઘણી ટ્ર'૪] વાતોખઓમાં અમરત્વના અશ દેખાય છે એ પણુ એટલું જ સાચુ છે. સાહિત્યને પ્રધાન અને પ્રથમ ધર્મ “ સૌન્દય'વિધાન ' છે.* સોન્દય અને સત્ય બહુ નિકટના સ'ગાથી છે એ કહેવાતી આવશ્યક્તા પષુ નથી, કારણુ કે જે કાંઈ અસત્ય છે તે સુંદર કઇ શકે નહિ. સુ'દર દેખાય ખરૂ; પણુ એવા આભાસ માત્રથી મોહ પામનારી વૃત્તિ સાહિત્યનો સાચે! આનદ ન મેળવી શકે.

કલામાત્રના સવમાન્ય નિયમે। ટ્ર'ઝી વાર્તામાં જેટલા આવશ્યક છે તેટલા કદાચ સાહિત્યના બીન્ન સ્વરૂપો।માં નથી. એનુ કારષુ સ્પ છે. જેમ પારિ”્નતના નાજીક ફૂલમાં જરાક જેટલે! પણુ ડાધ હોય તે! ફૂલનુ' સૌન્દય હણુ[ઝ જાય છે, તેમ નવલિકાના નાના ઘાટમાં જરાક જેટલી પણુ ભૂલ, ગ'ભીર બતી નય છે. એ રીતે ગણુ તો ટકી વાર્તા “સીસ્મોમ્ર।ાફ' નેવી છે. એક જરાક જેટલી ધ્ૃન્નરી પણુ એમાં જેમ એક મેટે લીસેોટે કરી દેખાડે છે તેમ જરાક જેટલી કચાશ નવલિકામાં ધણી મે।ટી બની જય છે. એટલે વિવેચક્રેએ નવલિકાનેસાહિત્યના સર્વોત્તમ નમૂના તરીકે મૂકેલ ટક રિઝિતિમાં ૦. પરિમલ અદશ્ય રહેલ છે અને એ પરિમલ વિના એ પારિ”્નત નથી તેમ હરેક સાચો ડૃતિમાં કલા છૂપાયલો હોય જે અને આવા ગુપ્ત-શાંત-પણુ સુદર તત્ત્વ વિના કોઇપણુ કૃતિ કલા બની શકતી નથી. “ એક જ સાળુ અનેક સ્રોએ પહેરે પણુ તેમાંથો એક “૪ પહેરનારી તે સાળુને એવી ઢબછબ, રીતભાત, સ્વચ્છતા, મર્યાદા પ્રસારણુ અને સ'કોચનથી એલી લે કે કેઈઈ પણુ એમ કહી શકે કે આ પહેરવેશમાં એવુ' “ કાંઈક ' છે કે જે ળીત્ન ક્રેધનામાં નથી; એ “ કાંછક ' કલાનો આત્મા છે; અતે તે માત્ર પ્રેરણાથી જ આવે છે. ' નવલકથાના ૯રીફ સ્વરૂપ તરીકે કૈ નવલકથાને પદબ્રણ્ કરનાર કૃતિ તરીકે નવલિકાનું' વિવેચન બ'ધ થવું જોઇએ. નવલકથાની પડખે જેમ નાટક ઊભુ છે, જેમ કવિતા ઊભી છે, તેમ સાહિત્યના એક વિશિષ્ટ પ્રયોગ લેખે આ “ પ્રાચીનમાં પ્રાચીન ' કલા “ અર્વાચીનમાં અર્વાચીન' સ્વરૂપ ધરીને ઊભેલ છે. ક્લામાત્રના સામાન્ય નિયમો એ એના નિયમો તો છે જ; પણુ એ ઉપરાંત એના વિશિજ્ સ્વરૂપને લીધે આવશ્યક એવા ખીન્ત નિયમે। પણુ છે; અને છતાં એ નિયમોને લીધે એનું સ્વરૂપ નિર્માણુ નથી પણુ એના સ્વરૂપ નિર્માણુને લીષે એ નિયમે। છે

નવલિકાના કલાવિધાનમાં બે મુખ્ય અને વિશિ? -નિયમે। તે આ. સપ્રમાણુતા અને સરસતા. નવલિકાનિર્માણુમાં એક પણુ વધારે પડતો શખ્દ હજારગણે। મોટો બની ખેડેળ દેખાય છે. અને જરાકપણુ આડુ અવળું ટાયલું એકલાખગણુ મેટા અવાજ ધારણુ કરે છે. જેને ખરેખરી સુ'દર કૃતિ કહી શકાય એવી નવલિકાએ। તે દુતિયાભરના સાહિત્યમાં પણુ ગણીગાંડી જ છે, ટ્ર” વાર્તા-એના ખરાબ સ્વરપમાં માત્ર 'શિપાટ ' જેવી જ વ'ચાય છે. એના ઉત્કજરૂપમાં એ મુગ્ધ કરનારી સ્વપ્નસૃષ્િતું નતાજાક મનોહર ' સોનેરી પ'ખી' લાગે. ટ્ર'”કી વાર્તા પોતે પોતાની રીતે સ'પૂણુ છે. અને એ સાદી સંપૂર્ણુતામાં જ એના વિજયનું રહસ્ય રહું છે.

શરૂઆતમા માનવામાં આવતું કૈ નવલિકા એ નવલકથાનું %૪ ટ્ેકૅ' રૂપ છે. એ માન્યતાની ભૂલ આજે તે હવે સપણ થ# ગઇ! છે. પણુ હજી એક ખીજ ભૂલ પ્રચલિત છે. નર્વાલેકાની કલા નવલકથાની કલા કસ્તાં ઉતરતી છે-અતે માણુસમાં થે૬ું સાન અને થોડી ખુદ્ધિ હેય, એછે અનુભવ હોય અને થેડુ' વાચત હોય-તેો નવલિકામાં ચાલી શકે, પણુ નવલકથામાં ન ચાલે. એ મત કાંઇક ભૂલ બભરેલે ને સુધારવાને પાત્ર છે. સમય જતાં નવકિકાની સર્વોત્તમ કૃતિએ। જ એ વિવેચનમાં સુધારે! કરાવશે. ત્યાં સુધી આટલું કહેવું” બસ છે. “ ટ્'૪0વાર્હા'ને પણુ જીવનના પ્રશ્વો સાથે અતિનિકટનો સબધ છે. જવનતા પ્રશ્તોને જેવી રીતે એ છેડી શકે છે, અતે જરાક ૪રારત કરીને આખુ સ્વરૂપ દેખાડી શકે છે તેવી રોતે કદાચ સાહિત્યની ખીજ કોઇપણુ કૃતિ નહિ કરી શકતી હેય, ટ્રકી વાર્તાને ઉત્યૂણ્માં ઉતડૃણ સ્વરૂપ પર્‌ લઇ જવાને જે કૈઇ પ્રયત્ત કરે અને સ્વદેશી, સવસમયના પ્રશ્નો, પુરાણુના, ઈ તિહાસના અને સમાજના, ભ્રૂતકાળના, વત'માનના અને ભવિષ્યના, કલાકારતી સહજ ૬જિએ રજા કરે તા તે પ્રનનું માનસ ફેરવી શકેઃ અને જવનમાં અત્યત અગત્યના અંકૂરે મૂકી શકે. ટ્ૂ'કીવાર્તાની કલામાં સવ'કલાની જેમ-શાંતિ અને સર્જનને આત'૬ એ જ પ્રધાન સ્તર રહેવે। ન્ને') એ.

સરળ, સપણ, સરસ, સપ્રમાણુ, સુરેખ-એવી કોઇ સુદર નવલિકા તપાસીએ તો તરત લાગશે કે ભક્ષે એનો દેડ નાનો છે, પણુ એના વિધાયકનેએટલી નાતી જગામાં એક પણુ ખામી વિના, જે ર'ગેો પૂરવા પડે છે, તે કેોધપણુ સુદર કલાકૃતિને મુકાબલે ઉતરતા નથી. પણુ ઉપર કહયું તેમ-જ્યાંસુધી મુગ્ધ કરી મૂકે તેવી સુ'દર નવલિકાઓ સાહિત્યમાં ન આવે ત્યાં સુધી અવિવેચક્રે કદાચ પોતાનો મત ફેરવવાની ના પાડે અને ટુંકભ'ડોળી લેખક જ નવલિકા લખે, એમ કાંધક ગેરસમજ ફેલાવે તો એવો મત બાંધતા એમને રેકી શકાય તેમ નથી.”

જે રાક્તિ કલાની કે।ઇ પણુ જાતની કૃતિનું નિર્માષષુ શકય ખનતાવે છે, કદાચ જરૂરી બનાવે છે, તે જ શક્તિ-એટલે કે “ જીવનસત્યની સહજ ઉપલખ્બધિ'* એના વડે સ'નતી કૃતિઓ-અને ખુદ્દિ શક્તિના ચમત્કાર લેખે સનતી કૃતિએ-ખએ બન્ને વચ્ચે રહેલુ આકાશ ને પાતાળ જેટલું અતર જે ન સમજે-તેમના વિવેચનમાં સભવ છે કે “નવલિકા' ટ્ર'કી કલ્પનાનું પરિણામ લાગે. કદાચ કલ્પનાનું” દારિદ્રય પણુ લાગે. પરતુ કલાતા નિયમોને વશવતીં જેટલે! કલાકાર, છે એના કરતાં વધારે વશવતી એ પોતે “ આંતર જર્‌રિયાતોાને ' છે. ખરી રીતે-સંગીત અને સાહિત્ય-ચિત્રનિર્માણુ ને શિલપ-એવી સન્નતીય છતાં વિજાતીય કલાએ।નો વચ્ચે જેટલું કલા નિયમન સ'બધે સામ્ય હોઇ શકે, તેટલું જ સામ્ય સાહિત્યની પણુ જુદા જુદા પ્રકારતી કૃતિએ વચ્ચે છે એમ કહેવાય.

એટલે જે ટ્ર'ીવાર્તા સરસ હેય-એક વખત શર્‌ થયા પછી અ'ત સુધી તમને ખેચી જવાની શક્તિ ધરાવતી હેય અને છતાં એ આકષણુ હરપળે તમને જવનતી એક અજાણી દિશા “દેખાડતું હોયઅને સપ્રમાણુ હે।ય-જ્યાં જેટલો જઇએ તેટલે જ સમય લેતી શેયઅતે સ્પણ હેય-તે ટ્રકી વાર્તા ઉત્તમ પ્રકારની કલાકૃતિ કહેવાય. પછી ઉપનિષદૂમાં આવેલો સત્યકામ જખાલની આપ્યાયિકાનું અમરત્વ વિવેચકે। પિછાને-ટ્ર'૪ છે માટે એમાં ટ્ર'કભ'ડેળ ગણે કે ન ગણે તેથી , ગમે કલાકૃતિ થતી અટકી શકે નહિ-તેમ એને કોઈ અટકાવી શકે નહિ.નવલિકાનું સાહિત્ય આજે ધણામાં ધણુ' વધે છે. નવલકથા,, નાટક અતે કવિતાનો પડખે, એણુ પોતાનો એક સ્વત'ત્ર આકષક વિભાગ રજા કયો છે. અમરસાવિત્યકારે કહી શકાય એવા ઘણાની કતિઓ એ વિભાગમાં રજુ થઇ ચૂકી છે-અને છતાં ૧% એક પ્રશ્ન ' વિવેચક્રોને મૂ'ઝવી રહો છે; “ નવલિકા સાહિત્ય જવશે કે મરશે ?એ ચિર'જવ તત્ત્ત ધારણુ કરશે કે માત્ર વતમાનપત્રે।નુ' અને સીનેમાનું ર'જન અગ બની રહેશે ?-એનો જવાબ આ રહલો. નવલિકાનવલકથા નાટક કૈ કવિતા-સાહિત્યનુ* કેઉપણુ અ*ગ-ચિરજવ નથી. ચિર'જીવ છે માત્ર, મો।પાસાં, ચેહોફ, મેકસીમગોકી, થામસમાન, હાડી ખાલ્ઝાક, ટોલ્સટોય, ટાગે।ર-સાહિત્યની કેઇ કૃતિ જવશે કે મરશે-' એનો આધાર એતા બહારના આકાર ઉપર નથી. એ આકાર ગેના સજકે જે અગ્નિર્સ અને તેજતત્ત્વવડે ધડયો છે એ ઉપર બધો આધાર છે. ધણી કૃતિઓ ઉત્પન્ન થાય એથી એને। વિનિપાત થવાને નથીઃ વિનિપાત વ્યક્તિઓને થશે. હા, એટલું ખરું, એકાદ દે।ઢ દસકાને માટે એની ભરતી એક વખત તો સાહિત્યના ધણા અંગોને વિકળ કરી મૂકરે. પરતુ છેવટે તો સાહિત્યની સધળી ચિર'%વ કૃતિઓની પેડૅ-એ નજર સમક્ષથી લુપ્ત થશે-અને પછી જવશે.

47
લેખ
વાતાયાન
0.0
"વાતાયન" એ વિચારપ્રેરક અને વૈવિધ્યસભર કવિતાઓનો સંગ્રહ છે જે પ્રેમ અને પ્રકૃતિથી લઈને આત્મનિરીક્ષણ અને સામાજિક મુદ્દાઓ સુધીના વિવિધ વિષયોને પાર કરે છે. ભાષામાં લેખકની નિપુણતા ઉત્તેજક છંદોમાં ઝળકે છે, દરેક એક અનન્ય પરિપ્રેક્ષ્ય અને ભાવનાત્મક ઊંડાણ પ્રદાન કરે છે. કવિતાઓ એ માનવ અનુભવની સફર છે, જે જીવનના સારને સુંદર રીતે કબજે કરે છે. વાટાયન દ્વારા આબેહૂબ છબી અને રૂપકોનો ઉપયોગ આ પુસ્તકને કવિતાના ઉત્સાહીઓ માટે વાંચવા માટે આકર્ષક બનાવે છે, જે માનવ આત્માની જટિલતાઓની ઝલક આપે છે. તે તેના વાચકોમાં ગહન લાગણીઓ અને ચિંતન જગાડવા માટે શબ્દોની શક્તિનો પુરાવો છે.
1

સાહિત્યના લોકપ્રિય પ્રકારો

7 November 2023
1
0
0

નેબ્‌ાહિત્યના અમુક પ્રકારે! હમેશાં લોકપ્રિય રહા છે. પ'ડિતાએ તો એટલા માટે એ પ્રકારેની--અધદગ્ધો માટે ને આઓ માટે-એમ સૂત્રાતમક ભાષાથી હળવી ઉપેક્ષા પણુ કરી છે. સાહિત્યના આ પ્રકારો--તવલિકાએ--અને નવલકથાએ।--પ

2

સાહિત્ય અને લખાણ

7 November 2023
0
0
0

દરક જમાતો પોતાના આગલા જમાનાના ગુણુ અને દોષ એ બન્ને સાથે લધ્નને જ જન્મે છે. «માને જમાને માણુસની શક્તિ અને અભિસ્ચિ કરતાં રહે છે, એટલું જ નહિ, કેટલીક વખત ફેરકાર એટલા ઝડપી હોય છે--ખાસ કરીને મ'થનયુગમાં--કૈ

3

કલાકારની નિષ્ક્રિયતા

7 November 2023
0
0
0

નેન્‌્‌ંદિત્યકાર, કલાકાર કે હરકોઈ માનસી ક્રિયાના ઉપાસક ઉપર અત્યારે જે કઇ મોટામાં મેટે! દોષ આરેપાતો હોય તે તે તેની નિષ્ક્રિતતા વિષેને। છે. ક્રિયામાત્ર ઉપકારક છે માટે તેણું ક્રિયા કરવી એમ કોઈ કહેવા માગત

4

શાસ્રીયતા : સરસતા

7 November 2023
0
0
0

સનાતન છે. એમની વચ્ચેનો વિસ'વાદ પણુ સનાતન છે. એ વિસ'વાદમાંથી સ'વાદ જન્માવવાતી આવસ્યકતા પણુ યુગયુગ”જૂની છે, અને જ્યારે યારે એ સવાદ જન્મે છે--જ્યારે રાસ્ત્રીયતા રસિક બતે છે, અતે રસિકતા રાસ્ત્રીય બને છે,

5

જીવનની અકિ'ચનતા

7 November 2023
0
0
0

વનમાં મહાન પ્રશ્નોના ઉકેલ માટે મથવું એમાં એક પ્રકારનું વીરત્વ છે; મહાન સ્વપ્નોની ભૂમિકાએ રચવી એમાં વીરત્વ છે; જ્યાં સધળાંને સપણ પરાજય દેખાય ત્યાં આશા ને શ્રદ્ધા રાખવાં એમાં પણ વીરત્વ છે; પરતુ એ સધળાં

6

જીવનસ ગ્રામ અને જ્વનસ'ગીત

7 November 2023
0
0
0

ફેલસક પ્નટે એક જગ્યાએ એક સુંદર વિચાર આપ્યે। છે ડે માણુસ કુદરતી રીતે પોતાના પાડોશીને ચાહનારે તેમ જ ધિક્કારનારે એમ બન્ને વિરે।ધી વર્તન કરનારે બતી શકે છે. કોઇ માણુસને એના યુદરતી મડળથી દૂર કરવામાં આવે તો

7

ખુદ્ધિ વિરુદ્ ભાવના

7 November 2023
0
0
0

બ્રુશ્ધિના દરબારમાં ભાવના, લન્ક્તરીલ મુખે પોતાના અસ્તિ" ત્વનતી જરૂરિયાત સિદ્ધ કરવા ઊભી હે।ય, એવી સ્થિતિ આજે આવી છે. એક રીતે ગણુ તો ખુદ્ધિ વિસુદ્દ ભાવના - એવા વિત્રહી વિભાગનું કેઈ કારણુ તમને જડશે નહિઃ

8

જુવાની ટકાવવી હે।ય તે

7 November 2023
0
0
0

વાની જેવી પણુ કેઇ ચીન છે. સોને એ ટકાવવાતી જી ઇચ્છા હેય છે. કેઈ એ ટકાવી રાકતું નથા એ ૦૪%ીક્ત છે. એ ટ૪%ી શકે તેવી વસ્તુ છે એ કલ્પના છે. એને ટકાવવી જ્નેઇઃએ એ આદશ છે. અને ટકાવવાની કલા છે--એ રશાસ્્ર છે. વય

9

સાહિત્ય અને પ્રજ્નજીવન

8 November 2023
0
0
0

કાર દિવસ ન હતો એટલે વાચનને! શેખ લેકેમાં આને વધતો નય છે, અને પરિણામે, જરા વિરોધાભાસી લાગે ગેવું કહી શકાય કે, સાહિત્ય પ્રત્યેતી અભિસ્ચિ ઘટતી જય છે. કોઇના મનમાં શકા થશે કે સાહિત્યનાં જે રૂપો શિષ્ટ જે

10

આનદ

8 November 2023
0
0
0

જવાનોની અતિ પ્રિય વસ્તુ આન'દ છે. જછવનને, વિષાદતી મ્યાલીમાંથી ન્યાં સધી એકાદ રસબિ'દુ સાંપડયુ' નથી, ત્યાં ઞુધાં જવનમાં એર્‌ પ્રકારની મસ્ત ખુમારી અને તાજગી ભરેલી હૈય છે; અનુભવથી રીઢા થયેલા પણુ હતાશ નહિ ભ

11

પત્રકારત્વને અધિકાર

8 November 2023
0
0
0

અધિકાર વિના મેળવેલી વરતુએ એના મેળવનારને સ'તોષ આપતી નથી કે એની દષ્તિતે વિશાળ બનાવતી નથી. જીવનમાં અધિકાર એ પણ એક મૂલ્યવાન વારસા છે. ક્રેઈ પણુ વરતુ મેળવતાં પહેલાં માણુસે એના અધિકાર માટેની યોગ્યતા 'સિદ્ધ

12

આપણુ ગુજરાત

8 November 2023
1
0
0

અમ।ષષે સૌને ભાગે આજે જે ગુજરાત આવ્યું છે તે ગરીખમાં ગરીબ છે ને સમૃહ્ધમાં સમૃદ્દ છે. માતા કુ'તા જેમ વારવાર આશીર્વાદ આપતાં કે પાંચે ભાઈ એઓ સરખે ભાગે વહે'ચી લે।, તેમ ગુજરાતીઓ માટે સરખે ભાગે વડેં'ચી લેવાન

13

એ વિષય નતશેધનને। છે

8 November 2023
0
0
0

કટલાક જુવાન લેખકે, પ્રશ'સકે, મિત્રે અને વિવેચકે! અવારનવાર મારી સાથે જે પત્રવ્યવહાર કરે છે તેમાં એક સામાન્ય ફરિયાદ હમેશાં આવ્યા કરે છે: “ આ તરફ અમારી ભાવનાને કાઈ સમજતું નથી. અમારી ચારે તરફ વ્યવહારનું જ

14

લખાણમાં કૃત્રિમતાનુ' બાહુલ્ય

8 November 2023
0
0
0

સાણસના બોલની પેઠે એના લખાણુમાં કચારે કૃત્રિમતા આવે છે એ પણુ વિવેચનને। વિષય છે. માનસિક વલણે। મ્રહણુ કરવાતી શક્તિવાળા અને કલ્પનાની ભૂમિકા સમજવાની આવડતવાળે। સાચે। વિવેચક, ધડીના છઠ્ઠા ભાગમાં, જેમ ઘઉ'માંથી

15

ડમોકંસી--પ્રજવાદ જ ટાળાવાદ ?

8 November 2023
0
0
0

બહુમતીથી ચાલતાં ત'ત્રો પણુ પાછળના સાચ્ચા પીઠબળ વિના અત્ય'ત પાંગળાં ને આંધળાં બની શકે છે. એક અ'શ્રેજ લેખકઃ લપ્મે છે ક્રે પ્રજ્નઝીય બહુમતી કયા પ્રકારનું સ્વરૂપ લેશે તેના ધણુ આધાર મુખ્યત્વે ત્રણુ બાબતો ઉ

16

દુઃખ

8 November 2023
0
0
0

ખને એક સ્રીએ કલુંઃ ' અમને દુઃખ વિષે કાંધકે કહો. ' અને તેણું કહ્યુ": “તમારા સાનને વી'ટળાઈ ને ધેરી રહેલું એક અહારનુ' પડ છે. એ પડ જે સાધન વડે ભેદ્યાય તેમ છે, તે તમારા સાધનનુ* નામ દુઃખ. ગે।ટલામાંથી, જેવી

17

નવી વિચારણની ભૂમિકા

9 November 2023
0
0
0

દુનિયામાં અનેક વાર થયાં છે ને જી થશે. દરેક યુદ્ધને માટે કાંઈ ને કાંઈ કારણુ હોય છે. કેઈ પણુ મહાન સિદ્ધાંતતી સ્થાપના કરવા માટે યુદ્ધ થાય એ વસ્તુ, એક'દરે ભયકર છતાં, સમજી શકાય તેવી છે. મધ્યયુગમાં “રેક'તે

18

આમ તે। શી રીતે આગળ વધાય ?

9 November 2023
0
0
0

શડા દિવસ પહેલાં કૈટલાક જુવાન મિત્રોને મળવાના મને પ્રસંગ પ્રાતત થયો હતો. આ જુવાન મિત્રો ઉત્સાહી અને વળા કાંઇક આધુનિક વૃત્તિવાળા પણુ હતા. તેઓની ધણી ફરિયાદેામાંતી ખે ફરિયાદ સામાન્ય પ્રકારની હતી. એક ત

19

સિદ્ધાંત વિનાની પ્રવૃત્તિ

9 November 2023
0
0
0

ખતિ ઉત્સાઢ, અવ્યવસ્થા, અશાંતિ અને કરુષુતાભરેલો અંત--આપણી લગભગ #રેક રાજ૪ીય, સામાનિક કે સસ્કારી પ્રશૃત્તિ આ ક્રમ પ્રમાણે ચાલી આવે છે. ગણી બતાવવાની જરૂર નથી, પણુ આ અનિવાર્ય, થઈ પડેલા કમનાં કારણમાં પ્રવેશ

20

સ'હારો અથવા સ'સ્કારો

9 November 2023
0
0
0

અહિ સા એ દરેક ધમ'તો પ્રાણુપરિમલ છે; પણુ હિ'દુ* સ'સ્કૃતિનું તો એ અણુમોલું પુષ્પ છે. અદિસા વિનાની હિ'દુસ'સ્કૃતિ કલ્પી શકાતી નથી. આજે જ્યારે આખું વિશ્વ, પોતે ઉત્પન્ન કરેલા અતેક પ્રશ્ચોના નિકાલ અથે, કફિસા

21

લોક્ત'ત્ર : વર્તમાનપત્ર અને સાહિત્ય

9 November 2023
0
0
0

જાજત'ત્રમાં જેવી રામ અને રાવણુની શકયતા રહી છે તેવી જ શકયતા લેકત'ત્રમાં પણુ રહેલી છે. માનવની સરજેલી કેઈ પણુ કૃતિ સર્વા'ગસ'પૂણુ તો હોઈ શકે નહિ. એવા અશકય આદર્શની આશા રાખવી એ પણુ વ્યથ છે. પર'તુ જેમ રાજત'ત

22

જીવન વિષે વિચાર

9 November 2023
0
0
0

“આજના જમાનામાં જવતની તાત્કાલિક જફરિયાતો વિષે માણુસને એટલું બધું ષ્યાન આપવાનું હેય છે કે, એને પોતાના જવનમાં ગ્રેક ધડી આરામતે। કે પોતે ને જવન જવી રલ્રો છે તે વિષે, જરાક ઊ'ડેથી વિચાર કરવાને, સમય મળતો નથી

23

આટલી વસ્તુએ ફરી સજીવન કરો

9 November 2023
0
0
0

બજે જે દુનિયા આપણી સમક્ષ છે તે આવતી કાલે નહિ હેય. પરિવતઃન ઝડપથી આવી રહ્યું છે. પરતુ પરત'ત્ર પ્રશ્નના પરિવર્તનનો દોરીસંચાર પણુ એવી અદશ્ય રીતે બીનજ્ન હાથમાં હેય છે કે, એવા કોઈ દુનિયાજ્યાપી પરિવર્તનની પણ

24

પરાજવૅ

9 November 2023
0
0
0

સૌ જઇ હમેશાં વિજયને વાંછે એ કુદરતી છે; પણુ આપણા વતમાન જવનમાં તો એણું એટલો બધી વેલછાભરેલી પ્રતિષ્દા પ્રાપ્ત કરી છે કે વ્યક્તિના જીવનમાં પરાજયને પણુ સ્થાન છે એ વાત જ નનણે આપણે સદ'તર ભૂલો ગયા છીએ. તમે ડે

25

ધમ':--એક અચિ'ત્ય શકિત

10 November 2023
0
0
0

સાનવજીવનની ખરી કરણુતા આ છે કે, જે એનું પોતાનું ખરી રીતે જીવનસામથ્ય નથી, એને એ પોતાનું સામથ્ય' ગણુતે। આવ્યે છે. અતે જે ખરી રીતે એનું સામથ્ય છે, એને એ એક પ્રકારને ભ્રમ માનતો આવ્યો છે. ધર્મનું આજે જવનક્ર

26

થોડાં રજકણ

10 November 2023
0
0
0

તુમને આ ખખર છે ? તમે જે વિચારે! વ્યકત કરે। છે। એ બણી વખત તમારું બ'ધન પણુ ખતી નનય છે ! બીજના વાદનો અનુવાદ કરવાની હૉંશિયારી--એ શકિત વિષે તમને ગમે તેટલે વિશ્વાસ હેય, છતાં ન્યારે એ પ્રચલિત વાદ, વાસી થઇ જય

27

જર્નાલીઝમ ?

10 November 2023
0
0
0

જર્નાલીઝમ એ આ જમાનાનું અમોધ રસ્ત્ર છે. શરમ વિષે શાસ્રે બાંધેલી મર્યાદા એને પણુ લાગુ પડે છે. ખરી રીતે તો કેઈ પષ્યુ શકિત-પછી એ માનવસ'ધમાંથી ઉત્પન્ન થતી હોય, મશીનથી પેદા યતી હોય, કે કેવળ આકસ્મિક હેય, પણુ

28

નવી પ્રન્ન નવી રચના

10 November 2023
0
0
0

કટલીક વસ્તુઓ કોઇ દિવસ ₹#દ થતી નથી. કટલીક વસ્તુઓ %્રાઈ દિવસ જુવાની ન્નણુતી નથી. નવરચના કરવા મથનારે આ આ વસ્તુઓને પરિચય સાધવાતો હોય છે. જે એ કોયડાનો એ ઉકેલ લાવી શકે તે જ એ નવી સમર્થ પ્ર'કનના જન્મ માટે શક

29

ગુજરાતને પ્રાંતિક વિકાસ

10 November 2023
0
0
0

જેવી રીતે માણુસ પોતાની વિશિજીતાને લીધે સમાજમાં મહત્ત્વનું સ્થાન મેળવે છે અતે સમણ્તી ઉત્ક્રાન્તિમાં પોતાને હિસ્સે! નોંધાવી શકે છે, તેવી રીતે આપણી અત્યારની રાષ્ટ્રવ્યાપી સાંસ્કારિક એકતા માટે પણુ દરેક પ્

30

ર'ગભાંમનુ' સજન

10 November 2023
0
0
0

રેગભૂમિને ધાર્મિક ગહનતામાંથી ઉત્પ્ત થયેલી કહી શકાય. નિત્યકજવનના સામાન્ય કાયકમમાંથી માણુસ ઘડીભર પોતાની ન્નતને ઊંચે લાવવા પ્રયત્ન કરે-પ્રાર્થનાદારા, ધામિકવિધિઓદ્દારા, ભજને।&ારા-અને એ રીતે પોતાને, પોતાના

31

જીવનચડકુ

10 November 2023
0
0
0

નેતૃત્યરો ધનથી બીજે દરજ્જે માનવને નિત્ય વિકાસ પ્રત્યે અભિમુખ રાખનાર કેઇ આદશ, વ્યવહારમાં મ્રથિત થયો હેય તે તે પ્રેમનો છે. પ્રેમ શબ્દની બ્યજના અતિવ્યાપક છે એ ખરું, પણુ એને લક્ષિતાથ' વ્યવહારમાં તો સ્ત્રી

32

ઇતિહાસ જીવન અને કલ્પના

10 November 2023
0
0
0

ભંતકાળના ઇતિહાસમાં કે માતવવ'શના અવશેષોમાં ભ્રમણ કરવાની કલા જેને સાષ્ય હોય, તેને એમાંથી બહુમૂલ્ય સમૃદ્ધિ મળે છે. જ્યારે એ કલા સાપ્ય ન હેય એવાને મુકાબલે તદ્દન નિર્માલ્ત એવી થોડીક માહિતી માત્ર એમાંથી મળે

33

ઉત્સવો, મનના આરોગ્ય માટે છે

11 November 2023
2
0
0

જ[રીરની પેઠે મનને પણુ પોતાનું આરોગ્ય છે. એ આરેગ્ય ન્નળવવા માટે જ ઉત્સવોની યોજના છે, એ વિષેની આજે ભાગ્યે જ ક્રેઇને માહિતી રહી હશે. હરેક સમયે આમ થાય છે, માટે આપણે પણુ એ સમયે એ પ્રમાણે કરવું, એવા યાંત્રિ

34

સુખ

11 November 2023
0
0
0

શોક કે આનદ માણુસને ખે સ્થિતિમાં સ્પર્શી શકતાં નથી. ક્રાં એ જડ હોય તે. અથવા એ સાધુ હેય તો. સગીત વિષે કહેલ પરતી વ્યાખ્યા ઘણી મને૬ત્તિએ પરત્વે લગાડી શકાય. પણુ આન'દ ને શેક વિષે તો એ વિશેષ અથ'વાહી છે. કારણ

35

મૃત્યુ'જયી માનવ

11 November 2023
0
0
0

અંતે, ખતી શક્રે તેટલું દૂર ઠેલવાતી આપણી સોની ઇચ્છા હે।ય છે. િજિવિષા--એટલે જવનની ઇચ્છા--દરેક મતુષ્યને હોય છે. મૃત્યુ પછી શું છે એ આપણુને કે!ઇને ખબર નથી. કાંઈક હશે, એમ કેટલાક અનુમાન કરે છે. કાંઈ હોઈ શકે

36

લે।કાચાર

11 November 2023
0
0
0

કૅઈ પણુ સમાજ ગમે તેટલું વિતજ્ઞાનમળ ધરાવતો થાય, છતાં પણુ તેમાં, જેને માટે કાંઈ કારણુ ન આપી શકાય એવા કેટલાક લોકાચાર તો રહેવાના જ. એવા લોકાચાર એ ખરી રીતે તે વહેમનાં બાળક છે. એમને જેટલા જલદી ફે"કી દેવાય ત

37

અધઃજ્ઞાન

11 November 2023
0
0
0

જુ1ન્તની એક કવિતામાં સહદેવના અતિજ્ઞાન વિષે એક ચિ'તનીય પ્રશ્ન છણ્યો છે. સહદેવનતી ભવિષ્ય જણુવાની શક્તિ અને શાપ વિષેની એ વાત છે; પણુ એમાંથી આટલે સાર ખે'ચાય કે, સાન પોતાની ભૂમિકા રચે છે, ને ખીન્નની ભૂમિકા

38

ગ્રામ પુનરૂચના

11 November 2023
0
0
0

“બણબૉસ્ખે આપણુને સૌને એક રીતે જંગ્રત કર્યા. એણે બતાવ્યું કૈ માનવજ્વનમાં સોથી વધારેમાં વધારે મહાન વિતાશક શક્તિ તરીકે પણુ વિજ્ઞાનની વસ્તુ હોઈ શકે. છતાં જે એને સજે છે એના કરતાં એ વધુ મહાન નથી. એટલે કે વ્

39

વિવેચનનેો અધિકાર

15 November 2023
0
0
0

માણસની *૬ત્તિઓને। અભ્યાસ જે સાધન વડે શકય છે તે ચિત્તશાસ્ત્ર, ઘણું જ” અનિશ્રયાત્મક ને વિવાદાત્મક શાસ્્ર છે. એની પરિભાષા પણુ ૫ત8૫૦-કેટલેક અ'શે દુર્પ્રાલ છે. મન પોતે, દેહથી કેઈ જુદો પદાર્થ છે, કૈ માત્ર શ

40

વાર્તાલાપની કલા

15 November 2023
0
0
0

નેન હિંત્યક્ષેત્રમાં તો વાર્તાલાપનુ' મહત્ત્વ ધણું જણીતું છે. અંગ્રેજ સાહિત્યનાં કેરી હાઉસે અને ડ્રાન્સની કલમો એ વિષે વિખ્યાત છે. પરતુ આપણે ત્યાં તો ગામડાના “ ચોરા ' અને “ દાયરા ' જેનું કાંઇક, શહેરી જવ

41

ટૂંકી વાર્તા

15 November 2023
0
0
0

વ્ાર્તાસાહિત્યના ઉદ્ભવ વિષે એક એવી કાલ્પનિક અને છ્તાં વાસ્તવિક માન્યતા છે કે વાર્તાસાહિત્ય સ્રીઓ માટે જન્મ્યું $ સ્રીઓએ એને ઘણુ અ'શે પોષ્યું : અને આઓ માટે એ જરૂરી બન્યું. અ કથન કાંઈ તત્ત્વતઃ સોએ સે। ટ

42

બેરખો

15 November 2023
0
0
0

“અ!જ મતે એક નવીન જ વિષય સાંભરે છે. ખેરેખેો. આપણુ।માં ધણાને એ પશુ છે, પક્ષી છે, કે કોઈ વસતુ છે એનું કદાચ ધ્યાન નહિ હેય. ગુજરાતી નેડણીકોષ [આદત્તિ ત્રોછ: ૧૯૩૭] માં રૂદ્રક્ષતા મોટા મણુકાની માળા એવે! એનો અ

43

પવિત્ર મને પતિત

15 November 2023
0
0
0

પૃઠ્ઠી શહેરનો એક ન્યાયાધીશ ઊભો થયો અને તેશે કહયુ” 3. “પ્રભુ ! ગુના વિષે અતે ચુનાની રિક્ષા વિષે કાંઈક કરો. ' અને તેણું જવામ આપ્યે!ઃ “ ન્યારે તમારો આત્મા ભ્રમમાં કૈ ભ્રમણામાં પડી ”નય છે લારે તમે

44

કવિતા

15 November 2023
0
0
0

કૈલ્પનાજન્ય અસત્ય કે પરમસત્ય? આ પ્રશ્ન થવે સ્વાભાવિક છે. સાધારણુ રીતે વ્યવહારમાં કવિતાને કલ્પનાજન્ય અસત્ય જ ગણુત્રામાં આવે છે, એમ જ હેય. શરીરનો અમુક ભાગ વિકારપ્રસ્ત થાય છે, ત્યારે ખરી રીતે શરીરની સમમ

45

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
1
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

46

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
0
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

47

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
0
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

---

એક પુસ્તક વાંચો