shabd-logo

વિવેચનનેો અધિકાર

15 November 2023

0 જોયું 0

માણસની *૬ત્તિઓને। અભ્યાસ જે સાધન વડે શકય છે તે ચિત્તશાસ્ત્ર, ઘણું જ” અનિશ્રયાત્મક ને વિવાદાત્મક શાસ્્ર છે. એની પરિભાષા પણુ ૫ત8૫૦-કેટલેક અ'શે દુર્પ્રાલ છે. મન પોતે, દેહથી કેઈ જુદો પદાર્થ છે, કૈ માત્ર શરીરનું જ એ પણુ એક અંગ છે--એ વિષે જ જ્યાં વિદ્યાના એકમત થઈ શકયા નથી, ત્યાં માણુસને એના મન વિષે કાંઈક માગદશન મળે એવી વાત કરવી, એ કાંઈ જેવી તેવી મુશ્કેલીના વિષય નથી. વળી એમાં ખીજ મુશ્કેલી એ છે કે અભ્યાસ કરવાનો પદારથ મન--અને અભ્યાસ કરનાર શંક્ત એ પણુ મન, અ બન્નેની વચ્ચે અભેદ ભાવ છે. અને મન, મનથી ર'ગાયા વિના, પોતે જ મનને અભ્યાસ કરે, એ સ્થિતિ તો ઘણી વિરલ છે. વિવેચન, એ ખરી રીતે, સાહિત્યશાસ્રના નિયમોનું જેટલું પરિશીલન છે, તેટલું જ એ વ્યક્તિગત માનસનું પણુ પરિશીલન છે. કોઈપષ્યુ કૃતિમાંથી કર્તાને શોધી કાહઢવે। અને કૃતિની મહત્તા કર્તાની કઈ મહત્તામાંથી ઉદૂભવી છે એ ન્નણુવું એ વિવેચનના ધમ છે. કૃતિ અને કર્તા જુદ્દા દેખાય છે ખરાં, અને ધણી વખત કર્તા એની ફતિઓથી ધણુ! જ જુદો તરી આવે છે, એટલે સુધી કે, એ બન્ને વચ્ચે કેઈપણુ પ્રકારનો સ'બ'ધ હોવાની પણુ મન ના પાડે, છતાં મતિ અને કર્તાનો અભેદભાવ જ સિદ્ધાંત તરીકે સ્વીકારવાની વલ્ણુ વધારે સ્પણ્ન થતી જષ્યુય છે. કહેવાયું તો ત્યાં સુધી છે કે જેને તમે૧ર €૦ાધ'બં કે 5ટાઈ તંટા1તા-સ'યમ માતો છે--એ સયમ પણુ તમને મળેલા ક્રેઈ કુદરતી સામથ્યને લીધે જ, જન્મ લેતે! પદાર્થ ' છે, એટલે કામનાને વશ થનારૂં મારું મત અને કેોઈપષણુ પ્રકારની કામનાની સામે થનાર મારૂં મત--એ બન્ને પ્રકારનાં મત--એ પણુ કુદરત તરકથી પ્રાપ્ત થયેલ કોઈ સામથ્યને પડઘો માત્ર છે. મેકડુગલ મૂકે છે તેમ  સિદ્ધાંત એ વિષયમાં કાંઈ છેલ્લો શખ્દ નથી. પણુ આપણુ આપણા કામ પૂરતી એક વસ્તુ આંહીં લઈ શકીએ કે સત્યનિષ્ઠા એ હરકોઈ સામાજિક કાર્યની પેઠે ચ્ાહિત્યકારતેો] પણુ પ્રધાન ધર્મ મનાયે! છે. અને એના વિના સાહિત્યનો જન્મ કલ્પવે। પણુ મુશ્કેલ છે. એ સત્યનિષ્ઠ એટલે એની પ્રેરણા કહે, એની પ્રતિભા માતે, કે એની કુદરતી શક્તિ ગણે, કૈ એની ચિત્તશૃત્તિનો કેઈ અકલ્પ્ય પદાથ કહો, પણુ એના વિના સાહિત્ય હોઈ શકે નહિ. આવી રીતે સત્ય ઉપર ભાર મૂકવામાં એક વસ્તુની ઉપેક્ષા થવી ન ઘટે. સત્યનિટ્ટા એટલે વાસ્તવિક દુનિયાની ભૂમિકા ઉપર કરેલી માંડણી એવે! અર્થ આંહી લેવાને. નથી. તેમ જ આ સત્ય એ કેઈ અમર્યાદિત નિરપેક્ષ પદારથ નથી. પણુ સાહિત્યકારનું--કે કોઈ પણુ કલાકારનું કે કોઈ પણુ માનવનુ' સત્ય, એ એનું મર્યાદિતિ અને સાપેક્ષ સત્ય છે. અને તેથી એની કિમ્મત એક મત કરતાં વધારે ન હોઈ શકે. એટલે વિવેચન માટે પણુ મોટામાં મેટા પ્રશ્ન આ છે કૈ, એના વક્તવ્યને એક મત કરતાં વધારે મહત્તત કયારે અપાય અને કયારે ન અપાય? વિવેચનતેો અશ્રિકાર એ આખે વિષય છમુવા માટે તે! એક અનોખુ પુસ્તક જ હેઈ શકે, આંહીં તો ઉપરછલ્લી રીતે કહી રકાય કે માણુસનુ ચિત્ત, સત્યને એના નિરપેક્ષ સ્વરૂપમાં ગ્રહ કરવાની કૈટલી શક્તિ ધરાવે છે, એના ઉપર જ ગણે રજા કરેલા સત્યને! છેવટનો આધાર હોઈ શકે. તક શુદ્ધ વિચારસરણી દ્વારાપણુ સત્યનો સ'પૃષણુ ખ્યાલ મલો મડે જ વિચારસરણી તક

શુદ હોવા છતાં, હૈતુ વિહીન તો ભાગ્યે જ હોઈ શકે. એટલે એક લેખકે કટાક્ષ કર્યો છે તેમ સત્યનું પ્રતિપાદન એ પણુ એક પક્ષનું જ પ્રતિપાદન કહેવાય. માણુસ, સત્ય વિષે ભલ્ષે ગમે તેટલુ' કોભાંડ કરે, છતાં એનું સત્ય એ એની ભાવના કે લાગણી કે પૂવત્રહ કે એના પક્ષ--એને વળગી રહેલુ એક ચીથરડું' જ માત્ર છે, “110 10૯1111૪ 00 110૫13 15 112૬ પારો દ્દાાંઇ€૩ €110૦1101૮1 5ત્ર157૮11011 ' સત્ય આપણી બહાર રહ્યું નથી, એટલે સુધી કહી શકાય. આમાંથી એવું જણાય છે કે આપણે નેને સત્ય તરીકે રજી કરીએ છીએ તે સત્ય હો કૈ ન શેો--એ પ્રશ્ન જ એક રીતે મહત્ત્તનો રહેતો નથી, કારણુ કૈ સત્યને એના સપૂર્ણુ સ્વરૂપમાં જનેવાતો કોઈ ને પણુ અધિકાર મળ્યો ઊેય એવું જણાવું નથી. ભગવાનનુ પણુ વિરાટ સ્વરૂપ જોઈ ને અજાનતને કફેવું પડયું હતું કે તમારું આ સ્વરૂપ સકેલી લે. સ'પૂણુ સત્ય [વષે માણુસ પણુ કદાચ એ જ ઇચ્છા વ્યક્ત કરે,

એટલે માણુસ, પોતાનુ સત્ય રજુ કરતી વખતે જેટલે પોતે સાચો! એટલું જ એનુ સત્ય સાચુ. અતે પોતે પોતાના મંતબ્ય વિષે કેટકેટલી માતસિક ક્યા પ્રક્રિયામાંથી પસાર થયો છે એ, વસ્તુનુ' દર્શન તો માણુસ પોતે ન કહે--અને સત્યનિષ્ઠાથી ન કહે-તો મુસ્કેલ તો ઘણું જ છે.  એટલે સુંદરતા કે।૪ વસ્તુમાં રહી નથી, પણુ વ્યક્તિની દષ્રિમાં રહી છે; સત્ય વિષે પણુ છેવટે એ જ ન કહી શકાય ? પરતુ એટલુ છતાં સત્યને પોતાતુ' જુદુ' જ અસ્તિત્વ છે--શી રીતે એ છે એ સિદ્ધ કરવું તો પ્લેટો જેવા વિદ્દાન ક્લ્સુફ્ને પણુ ધણું મુશ્કેલ પડયું છે--છતાં આપણુ માટે અત્યારે એટલું જ જણુવું પૂરતું છે કે સત્ય, «ભલે બ્યક્તિતા ર'ગથી ર્‌ગાયલુ' એક દશન માત્ર હેય, છતાં એવું અપૂણું અને મર્યાદિત સત્ય પણુ, જે વ્યક્તિએ,” “રશ “ર... ભજ.

વવાનો પ્રમાણિક .પ્રયત્ન ક્યો હશે, તો એતનું' સત્ય નિષ્ક્ળા નકિ ગણુ।ય, એ ઉપરથી ખુદ્ધિ વગેરે સત્ય મેળવવામાં મદદ ન કરી શકે એમ સમજવાનુ' નથી, પણુ એ ઉપરાંત એમ સમજવાનુ છે.

જે સત્યનિષ્ઠ સાહિત્ય સર્જક માટે છે તે જ સત્યનિષ્દા ઉરકેઇ ક્ષેત્રના સજક માટે અનિવાય છે. એના ઉપરથી જ અધિકારતે। સ્વીકાર જૈ અસ્વીકાર થાય છે. અને વિવેચનના અધિકારમાં પણુ આ સત્યનિષ્ઠા જ સુખ્ય વસ્તુ છે.

વિવેચક જે અધિકાર વડે વિવેચન કરે છે એ એનું વિવેચન એના પોતાની ન્યાયતુલા આપે છે એમ કહેવા કરતાં એની પોતાની શક્તિ અને મર્યાદા બતાવે છે એમ કહેવું વધારે યેગ્ય છે. છતાં એને પણુ ઉપલા ધેરરણુથી ૮ કસી શકાય. અને વિવેચનને પણુ માણુસતી સજકશક્તિની એક પ્રકારની અનોખી રીતિ ગણી શકાય. સજ નથી ખરાબર વિરુદ્દ વિવેચન કે વિવેચક હોય તે સજક ન જ હોઈ શકે, અથવા તો સર્જન અને વિવેચન, એ બન્ને જુદી જુદી દિશાના જવનપ્રવાહે હોઇ બન્તેતી વચ્ચે કોઇ પ્રકારતો સ'બ'ધ નથી, ગ્ેવું વિધાત કરવું એ અતિશય સ કુચિત હોઈ સ્વીકારવા લાયક જણુતું નથી. સારે। સજક સારે। વિવેચક હોઈ શકે; અને સારે વિવેચક એ સારે સજ ક પણુ થઇ શકે; એ પ્રમાણે ધણુ। દાખલામાં નથી બતવું એ ખરુ, પણુ જે નથી બનતું તે બનતી ન જ શકે, એવી સિહ્ધાંતસ્થાપના વધારે પડતી વ્યાપક છે. પરતુ સર્જન જેમ મનુષ્યની શક્તિ અને મર્યાદા બન્ને દર્શાવે છે તેમ વિવેચન પણુ માનવની શક્તિ અને મર્યાદા બન્ને બતાવે છે. એટલે ગમે તેટલી વિશુદ્ધ કસોટી ઉપર્‌ લીધેલી કનકરેખા પણુ, કનકરેખા દોરનાર હાથના અને દણ્તા ગુખુદોષ લઇને જ જન્મે છે, તેમ ગમે તેટલું વિશુદ્ધ વિવેચન પણુ, છેવટે તો એના લખનારની શક્તિ પ્રમાણેની જ તેજસ્વિતા અને સત્યતા ધારષ્યુ કરે છે; એથી એવું બનવાનો સ'ભવ પણુ ખરે કે,સારા નટને હાથે જેમ નાટક દીપી હઠે છેઃ ને એ નું એ નાટક કુનટતે હાથે જેમ હાનિ ભોગવે છે, તેમ એકની એક કૃતિ, સુવિવેચક અને ઝુવિવેચક મેળવીને, એના મૂલ્યાંકનમાં વધારે! કે ઘટાડે મેળવે છે; આટલું છતાં એ મૂલ્યાંકન, બીજાં કાંઈ નહિ તે છેવટે, પ્રામાણિક સતભેદ દર્શાવે તો વાંધા ન ગણાય; કારણુ કે પ્રામાણિક મતભેદ એ સાહિત્યક્ષેત્રમાં કે કેઈપણુ ક્ષેત્રમાં દોષ પાત્ર વસ્તુ નથી.

પરતુ જેમ સજ નમાં, તેમ વિવેચનમાં, ન્યારે માણુસ પોતાના મતામ્રહે।, અંધરમ'તવ્યો, અધકચરા ખ્યાલો અને પૂવ્રહોને સ્થાન આપવા માંડે છે ત્યારે એ જે કાંઈ આપે છે તે મુવિવેચન પણુ ન રહેતાં, અપગ વિવેચન બતે છે; કુવિવેચત કે જેમાં ખરાબ તો ખરાબ, પરતુ છેવટે ખરાબ કહી શકાય એવી પણુ, કાંક તે। શૈલી હેય છે, પરતુ અપગ વિવેચનમાં તો માથુ માં પગ કે હાથ %ઇતે। પત્તો જ લાગતો નથી. વિવેચક પોતે શું કહેવા માગે છે એ પોતે જ સમજતે। હોતો નથી. આવું તદત શિખાઉ અપગ વિવેચન નવા નિશાળિયાઓને હાથે થવાને બહુ જ સ'ભવ છે. એટલે સજ નમાં જેમ અમુક સિદ્ધપ્રકારના હસ્તની હમેશાં અપેક્ષા રાખવામાં આવે છે, એવી જ કાંછક અપેક્ષા વિવેચનના ક્ષેત્રમાં પણુ રાખવી આવશ્યક ખને છે. અત્રે સત્યનિષ્ટા ઉપરાંત વિવેચનના સિદ્ધાંતોનો અભ્યાસ, પોતાના વિષય ઉપરવું પ્રજુત્વ અને કર્તાનું માનસ સમજવાની પુરેપુરી તૈયારી, એ ત્રણે વિના વિવેચન એ એક પ્રકારનું અંધમતટ્શન જ ગણાય. આજે જ્યારે ' જર્નાલીઝમ માં સાહિત્ય પ્રત્યે લોકઅભિરુચિ %ળવવાની કાંઈક તમના જાગી છે ત્યારે બની શકે તે! સ્વત'ત્ર વિવેચનોતે સિદ્ધહસ્ત અધિકારી વિવેચકે। દારા લખાવાય--અથવા તો એ દિશા તદન બધ કરી દેવાય એ ખે જ યોગ્ય માગ લાગે છે. કારણુ કે “જનીલીઝમ' જેમ સાહિત્યને પોષક બને છે, તેમ કુવિવેચનથી ધ્રાતક પણુ બને છે.

સર્જન કરતાં પણુ વિવેચનના મનેવ્યાપાર ધણુ। વધારે જટિલઅને વધારે જતજાત્રતિ માગનારા છે. દરેક ક્ષણે જે લખ્યું તેને તોળવુ' અને તોળ્ધા પછી કસવું અને કસ્યા પછી એને। આંક કાઢવે।, એ કામ દેખાય છે એટલું સહેલું તથી. એક વસ્તુ વિવેચકને સ'તોષે, છતાં પણુ એ સતોષ એની પોતાની જ ભ્રમણામાંથી ઉત્પન્ન થનારો વળ એને! અંગત અનુભવ બની શકે અને એનું સામાન્ય સત્ત્ત સુકાબલે ઘણં ઓણષ્ઠું પણુ હોય. સિત્રધમથી પ્રેરશ્તિ વિવેચન કે “ ચા ચેવડાની “ડીર'માંથી જન્મતું વિવેચન--મિત્રધર્મ તરીકે અતિ મૂલ્યવાન છતાં, અને સ'બ'ધેો સ્થાપવામાં આવશ્યક છતાં--વિવેચન, મુવિવેચન, કે અપ'ગ વિવેચન કાંઈ જ ન બતતાં, કેવળ અ'ધપ્રશસ્તિ થઇ ન્નય; અને જે વસ્તુને ઉપેક્ષાથી જનેવામાં વિવેચકને પોતાની દૃજિ સાચી લાગતી હોય, એ જ વસ્તુ એના માથા ઉપર ટકોરાબ'ધ ખેસીને, એનું પોતાનું મૂલ્યાંકન પ્રગટ કરતી જહેર થાય. એકની એક કૃતિ વિષે જુદા જુદા માસિક! અને સાપ્તાહિકોના વિવેચકેોના મ'તવ્યો ભેગાં કરવામાં આવે તો એમાંથી ધણી રસપ્રદ સાહિત્યચર્ચા મળી શકે; સાહિત્યના છતિહામમાંથી એવા સ ખ્યાબ'ણ દાખલા આપી શકાય. કવિ નમદે પોતે પોતાનો આંક પ્રેમાનદ નેટલો આંકયે હતે; અને વિવેચક નવલરામે પણુ નમદને વધારે ગુણુ આપ્યા હતા. વડઝવથષ્તે ઘણા મોટા કવિ માનવામાં આવ્યે હતો અને કીટસને ઘણા લઘુ ગણુવામાં આવ્યો હતે. એ ઉપરથી નેવાશે કે વિવેચનમાં દદ્દદેષનો કાળે! કેટલા મેટો હોય છે.

એનું કારણુ એ છે કે વિવેચકમાં જે શક્તિ માગવામાં આવે છે, એ ખરી રીતે એટલી બધી વ્યાપક અતે તેજસ્વી શક્તિ છે કે, સનકની પે્ડે જ કાંઈક પણુ નેસગિક પ્રતિભા વરી ન હેય, એવે માખુસ વિવેચનને। વ્યાપાર તજી દે, એમાં એ સાહિત્યકાર કરતાં પણુ પોતાને વધુ કાયદે કરે છે. જે લખી ન શકે તે વિવેચક થાય એ જૂની માન્યતા તો આન્ટે હાંસીપાત્ર ગણાય છે. એટલે વિવેચક એ લેકઅભિરૂચિને સાચી દિશા આપનારે, અને સર્જકને, જેવસ્તુ, જાતઅભ્યાસી હે।ય તો, લાલી એકાતિ વાયનમાં 1 કિ પળે મળી આવે છે, તે વસ્તુ શોધી શોધીને એની સમક્ષ મૂકીને “ જીએ આ ગચિત્ર' અતે “ જાઓ આ ચિત્ર' એમ સત્ય અને પ્રિય છતાં, સેો। ટચનું બની શકે તેટલું રુહ્મમાં શુદ્ધ કદત શોધી આપનારે, સ્થિર સુકાની છે. સાચુ સર્જન પહેલું કે સાચુ* વિવેચન પહેલું, એ પણુ એટલે જ રૂટ અને રસિક પ્રશ્ન છે. પરતુ આટલું તો અવશ્ય કહી શકાય કે, મતમતાંતરથી પર અને પોતાના જ વાડાના તમામને એક એક છાપ આપી દેવાની હલકટ મનેજૃત્તિમાંથી જને વિવેચન ન જન્મ્યું હેય તે।, ગમે તેટલું કડક હેય છતાં રહ વિવેચન એ તમામે તમામ સર્જક માટે અત્ય'ત ઉપકારક ક્રિયા છે; અને એ દણ્રિએ તો અધિકારીજને કરેલ શુદ્ધ વિવેચન વિના તો! સાચું સજન પણ્‌ સાહિત્યમાં અલ્પવયસ્ક થઇ મૃત્યુ પામે છે એમ કહેવું વધારે પડતું નથી. ન

સાહિત્યનાં મૂલ્યાંકનમાં “ કાલ ' એ ઘણું મોડું બળ ધરાવનાર સત્ત્વ છે. જેના ઉપર “કાલ' ગયો નથી એવા તાન્ન ધાણુની વિવેચના કૈ આલોચના નહિ--પ્રાસંગિક તોંધ જ હેય. પ્રાસ'ગિક નોંધ કરતાં વધારે મહત્ત્તતી તેજસ્વી કૃતિએ વિષે વિસ્તૃત નોંધ અને રેખાંકન હૈય; જેના ઉપર્‌ કાંધંક પણુ “ કાલ' ગયે! છે--વધુ નહિ તો એક દસકો પણુ--એવી કૃતિઓ જ વિવેચનને અધિકાર ધરાવે છે. આટલું સાદું' સત્ય પણુ જે સમળનય તે એમાંથી વિવેચન કરવાના અધિકારતી ભૂમિકા બ'ધાય. અતે વહેલે કે મોડે આપણાં સાહિત્યપત્રોમાં આ અત્યત ઉપયોગી અને આવશ્યક તત્ત્વની કાંછકે પણુ અધિકાર પ્રણાલિકા રચાય.

47
લેખ
વાતાયાન
0.0
"વાતાયન" એ વિચારપ્રેરક અને વૈવિધ્યસભર કવિતાઓનો સંગ્રહ છે જે પ્રેમ અને પ્રકૃતિથી લઈને આત્મનિરીક્ષણ અને સામાજિક મુદ્દાઓ સુધીના વિવિધ વિષયોને પાર કરે છે. ભાષામાં લેખકની નિપુણતા ઉત્તેજક છંદોમાં ઝળકે છે, દરેક એક અનન્ય પરિપ્રેક્ષ્ય અને ભાવનાત્મક ઊંડાણ પ્રદાન કરે છે. કવિતાઓ એ માનવ અનુભવની સફર છે, જે જીવનના સારને સુંદર રીતે કબજે કરે છે. વાટાયન દ્વારા આબેહૂબ છબી અને રૂપકોનો ઉપયોગ આ પુસ્તકને કવિતાના ઉત્સાહીઓ માટે વાંચવા માટે આકર્ષક બનાવે છે, જે માનવ આત્માની જટિલતાઓની ઝલક આપે છે. તે તેના વાચકોમાં ગહન લાગણીઓ અને ચિંતન જગાડવા માટે શબ્દોની શક્તિનો પુરાવો છે.
1

સાહિત્યના લોકપ્રિય પ્રકારો

7 November 2023
1
0
0

નેબ્‌ાહિત્યના અમુક પ્રકારે! હમેશાં લોકપ્રિય રહા છે. પ'ડિતાએ તો એટલા માટે એ પ્રકારેની--અધદગ્ધો માટે ને આઓ માટે-એમ સૂત્રાતમક ભાષાથી હળવી ઉપેક્ષા પણુ કરી છે. સાહિત્યના આ પ્રકારો--તવલિકાએ--અને નવલકથાએ।--પ

2

સાહિત્ય અને લખાણ

7 November 2023
0
0
0

દરક જમાતો પોતાના આગલા જમાનાના ગુણુ અને દોષ એ બન્ને સાથે લધ્નને જ જન્મે છે. «માને જમાને માણુસની શક્તિ અને અભિસ્ચિ કરતાં રહે છે, એટલું જ નહિ, કેટલીક વખત ફેરકાર એટલા ઝડપી હોય છે--ખાસ કરીને મ'થનયુગમાં--કૈ

3

કલાકારની નિષ્ક્રિયતા

7 November 2023
0
0
0

નેન્‌્‌ંદિત્યકાર, કલાકાર કે હરકોઈ માનસી ક્રિયાના ઉપાસક ઉપર અત્યારે જે કઇ મોટામાં મેટે! દોષ આરેપાતો હોય તે તે તેની નિષ્ક્રિતતા વિષેને। છે. ક્રિયામાત્ર ઉપકારક છે માટે તેણું ક્રિયા કરવી એમ કોઈ કહેવા માગત

4

શાસ્રીયતા : સરસતા

7 November 2023
0
0
0

સનાતન છે. એમની વચ્ચેનો વિસ'વાદ પણુ સનાતન છે. એ વિસ'વાદમાંથી સ'વાદ જન્માવવાતી આવસ્યકતા પણુ યુગયુગ”જૂની છે, અને જ્યારે યારે એ સવાદ જન્મે છે--જ્યારે રાસ્ત્રીયતા રસિક બતે છે, અતે રસિકતા રાસ્ત્રીય બને છે,

5

જીવનની અકિ'ચનતા

7 November 2023
0
0
0

વનમાં મહાન પ્રશ્નોના ઉકેલ માટે મથવું એમાં એક પ્રકારનું વીરત્વ છે; મહાન સ્વપ્નોની ભૂમિકાએ રચવી એમાં વીરત્વ છે; જ્યાં સધળાંને સપણ પરાજય દેખાય ત્યાં આશા ને શ્રદ્ધા રાખવાં એમાં પણ વીરત્વ છે; પરતુ એ સધળાં

6

જીવનસ ગ્રામ અને જ્વનસ'ગીત

7 November 2023
0
0
0

ફેલસક પ્નટે એક જગ્યાએ એક સુંદર વિચાર આપ્યે। છે ડે માણુસ કુદરતી રીતે પોતાના પાડોશીને ચાહનારે તેમ જ ધિક્કારનારે એમ બન્ને વિરે।ધી વર્તન કરનારે બતી શકે છે. કોઇ માણુસને એના યુદરતી મડળથી દૂર કરવામાં આવે તો

7

ખુદ્ધિ વિરુદ્ ભાવના

7 November 2023
0
0
0

બ્રુશ્ધિના દરબારમાં ભાવના, લન્ક્તરીલ મુખે પોતાના અસ્તિ" ત્વનતી જરૂરિયાત સિદ્ધ કરવા ઊભી હે।ય, એવી સ્થિતિ આજે આવી છે. એક રીતે ગણુ તો ખુદ્ધિ વિસુદ્દ ભાવના - એવા વિત્રહી વિભાગનું કેઈ કારણુ તમને જડશે નહિઃ

8

જુવાની ટકાવવી હે।ય તે

7 November 2023
0
0
0

વાની જેવી પણુ કેઇ ચીન છે. સોને એ ટકાવવાતી જી ઇચ્છા હેય છે. કેઈ એ ટકાવી રાકતું નથા એ ૦૪%ીક્ત છે. એ ટ૪%ી શકે તેવી વસ્તુ છે એ કલ્પના છે. એને ટકાવવી જ્નેઇઃએ એ આદશ છે. અને ટકાવવાની કલા છે--એ રશાસ્્ર છે. વય

9

સાહિત્ય અને પ્રજ્નજીવન

8 November 2023
0
0
0

કાર દિવસ ન હતો એટલે વાચનને! શેખ લેકેમાં આને વધતો નય છે, અને પરિણામે, જરા વિરોધાભાસી લાગે ગેવું કહી શકાય કે, સાહિત્ય પ્રત્યેતી અભિસ્ચિ ઘટતી જય છે. કોઇના મનમાં શકા થશે કે સાહિત્યનાં જે રૂપો શિષ્ટ જે

10

આનદ

8 November 2023
0
0
0

જવાનોની અતિ પ્રિય વસ્તુ આન'દ છે. જછવનને, વિષાદતી મ્યાલીમાંથી ન્યાં સધી એકાદ રસબિ'દુ સાંપડયુ' નથી, ત્યાં ઞુધાં જવનમાં એર્‌ પ્રકારની મસ્ત ખુમારી અને તાજગી ભરેલી હૈય છે; અનુભવથી રીઢા થયેલા પણુ હતાશ નહિ ભ

11

પત્રકારત્વને અધિકાર

8 November 2023
0
0
0

અધિકાર વિના મેળવેલી વરતુએ એના મેળવનારને સ'તોષ આપતી નથી કે એની દષ્તિતે વિશાળ બનાવતી નથી. જીવનમાં અધિકાર એ પણ એક મૂલ્યવાન વારસા છે. ક્રેઈ પણુ વરતુ મેળવતાં પહેલાં માણુસે એના અધિકાર માટેની યોગ્યતા 'સિદ્ધ

12

આપણુ ગુજરાત

8 November 2023
1
0
0

અમ।ષષે સૌને ભાગે આજે જે ગુજરાત આવ્યું છે તે ગરીખમાં ગરીબ છે ને સમૃહ્ધમાં સમૃદ્દ છે. માતા કુ'તા જેમ વારવાર આશીર્વાદ આપતાં કે પાંચે ભાઈ એઓ સરખે ભાગે વહે'ચી લે।, તેમ ગુજરાતીઓ માટે સરખે ભાગે વડેં'ચી લેવાન

13

એ વિષય નતશેધનને। છે

8 November 2023
0
0
0

કટલાક જુવાન લેખકે, પ્રશ'સકે, મિત્રે અને વિવેચકે! અવારનવાર મારી સાથે જે પત્રવ્યવહાર કરે છે તેમાં એક સામાન્ય ફરિયાદ હમેશાં આવ્યા કરે છે: “ આ તરફ અમારી ભાવનાને કાઈ સમજતું નથી. અમારી ચારે તરફ વ્યવહારનું જ

14

લખાણમાં કૃત્રિમતાનુ' બાહુલ્ય

8 November 2023
0
0
0

સાણસના બોલની પેઠે એના લખાણુમાં કચારે કૃત્રિમતા આવે છે એ પણુ વિવેચનને। વિષય છે. માનસિક વલણે। મ્રહણુ કરવાતી શક્તિવાળા અને કલ્પનાની ભૂમિકા સમજવાની આવડતવાળે। સાચે। વિવેચક, ધડીના છઠ્ઠા ભાગમાં, જેમ ઘઉ'માંથી

15

ડમોકંસી--પ્રજવાદ જ ટાળાવાદ ?

8 November 2023
0
0
0

બહુમતીથી ચાલતાં ત'ત્રો પણુ પાછળના સાચ્ચા પીઠબળ વિના અત્ય'ત પાંગળાં ને આંધળાં બની શકે છે. એક અ'શ્રેજ લેખકઃ લપ્મે છે ક્રે પ્રજ્નઝીય બહુમતી કયા પ્રકારનું સ્વરૂપ લેશે તેના ધણુ આધાર મુખ્યત્વે ત્રણુ બાબતો ઉ

16

દુઃખ

8 November 2023
0
0
0

ખને એક સ્રીએ કલુંઃ ' અમને દુઃખ વિષે કાંધકે કહો. ' અને તેણું કહ્યુ": “તમારા સાનને વી'ટળાઈ ને ધેરી રહેલું એક અહારનુ' પડ છે. એ પડ જે સાધન વડે ભેદ્યાય તેમ છે, તે તમારા સાધનનુ* નામ દુઃખ. ગે।ટલામાંથી, જેવી

17

નવી વિચારણની ભૂમિકા

9 November 2023
0
0
0

દુનિયામાં અનેક વાર થયાં છે ને જી થશે. દરેક યુદ્ધને માટે કાંઈ ને કાંઈ કારણુ હોય છે. કેઈ પણુ મહાન સિદ્ધાંતતી સ્થાપના કરવા માટે યુદ્ધ થાય એ વસ્તુ, એક'દરે ભયકર છતાં, સમજી શકાય તેવી છે. મધ્યયુગમાં “રેક'તે

18

આમ તે। શી રીતે આગળ વધાય ?

9 November 2023
0
0
0

શડા દિવસ પહેલાં કૈટલાક જુવાન મિત્રોને મળવાના મને પ્રસંગ પ્રાતત થયો હતો. આ જુવાન મિત્રો ઉત્સાહી અને વળા કાંઇક આધુનિક વૃત્તિવાળા પણુ હતા. તેઓની ધણી ફરિયાદેામાંતી ખે ફરિયાદ સામાન્ય પ્રકારની હતી. એક ત

19

સિદ્ધાંત વિનાની પ્રવૃત્તિ

9 November 2023
0
0
0

ખતિ ઉત્સાઢ, અવ્યવસ્થા, અશાંતિ અને કરુષુતાભરેલો અંત--આપણી લગભગ #રેક રાજ૪ીય, સામાનિક કે સસ્કારી પ્રશૃત્તિ આ ક્રમ પ્રમાણે ચાલી આવે છે. ગણી બતાવવાની જરૂર નથી, પણુ આ અનિવાર્ય, થઈ પડેલા કમનાં કારણમાં પ્રવેશ

20

સ'હારો અથવા સ'સ્કારો

9 November 2023
0
0
0

અહિ સા એ દરેક ધમ'તો પ્રાણુપરિમલ છે; પણુ હિ'દુ* સ'સ્કૃતિનું તો એ અણુમોલું પુષ્પ છે. અદિસા વિનાની હિ'દુસ'સ્કૃતિ કલ્પી શકાતી નથી. આજે જ્યારે આખું વિશ્વ, પોતે ઉત્પન્ન કરેલા અતેક પ્રશ્ચોના નિકાલ અથે, કફિસા

21

લોક્ત'ત્ર : વર્તમાનપત્ર અને સાહિત્ય

9 November 2023
0
0
0

જાજત'ત્રમાં જેવી રામ અને રાવણુની શકયતા રહી છે તેવી જ શકયતા લેકત'ત્રમાં પણુ રહેલી છે. માનવની સરજેલી કેઈ પણુ કૃતિ સર્વા'ગસ'પૂણુ તો હોઈ શકે નહિ. એવા અશકય આદર્શની આશા રાખવી એ પણુ વ્યથ છે. પર'તુ જેમ રાજત'ત

22

જીવન વિષે વિચાર

9 November 2023
0
0
0

“આજના જમાનામાં જવતની તાત્કાલિક જફરિયાતો વિષે માણુસને એટલું બધું ષ્યાન આપવાનું હેય છે કે, એને પોતાના જવનમાં ગ્રેક ધડી આરામતે। કે પોતે ને જવન જવી રલ્રો છે તે વિષે, જરાક ઊ'ડેથી વિચાર કરવાને, સમય મળતો નથી

23

આટલી વસ્તુએ ફરી સજીવન કરો

9 November 2023
0
0
0

બજે જે દુનિયા આપણી સમક્ષ છે તે આવતી કાલે નહિ હેય. પરિવતઃન ઝડપથી આવી રહ્યું છે. પરતુ પરત'ત્ર પ્રશ્નના પરિવર્તનનો દોરીસંચાર પણુ એવી અદશ્ય રીતે બીનજ્ન હાથમાં હેય છે કે, એવા કોઈ દુનિયાજ્યાપી પરિવર્તનની પણ

24

પરાજવૅ

9 November 2023
0
0
0

સૌ જઇ હમેશાં વિજયને વાંછે એ કુદરતી છે; પણુ આપણા વતમાન જવનમાં તો એણું એટલો બધી વેલછાભરેલી પ્રતિષ્દા પ્રાપ્ત કરી છે કે વ્યક્તિના જીવનમાં પરાજયને પણુ સ્થાન છે એ વાત જ નનણે આપણે સદ'તર ભૂલો ગયા છીએ. તમે ડે

25

ધમ':--એક અચિ'ત્ય શકિત

10 November 2023
0
0
0

સાનવજીવનની ખરી કરણુતા આ છે કે, જે એનું પોતાનું ખરી રીતે જીવનસામથ્ય નથી, એને એ પોતાનું સામથ્ય' ગણુતે। આવ્યે છે. અતે જે ખરી રીતે એનું સામથ્ય છે, એને એ એક પ્રકારને ભ્રમ માનતો આવ્યો છે. ધર્મનું આજે જવનક્ર

26

થોડાં રજકણ

10 November 2023
0
0
0

તુમને આ ખખર છે ? તમે જે વિચારે! વ્યકત કરે। છે। એ બણી વખત તમારું બ'ધન પણુ ખતી નનય છે ! બીજના વાદનો અનુવાદ કરવાની હૉંશિયારી--એ શકિત વિષે તમને ગમે તેટલે વિશ્વાસ હેય, છતાં ન્યારે એ પ્રચલિત વાદ, વાસી થઇ જય

27

જર્નાલીઝમ ?

10 November 2023
0
0
0

જર્નાલીઝમ એ આ જમાનાનું અમોધ રસ્ત્ર છે. શરમ વિષે શાસ્રે બાંધેલી મર્યાદા એને પણુ લાગુ પડે છે. ખરી રીતે તો કેઈ પષ્યુ શકિત-પછી એ માનવસ'ધમાંથી ઉત્પન્ન થતી હોય, મશીનથી પેદા યતી હોય, કે કેવળ આકસ્મિક હેય, પણુ

28

નવી પ્રન્ન નવી રચના

10 November 2023
0
0
0

કટલીક વસ્તુઓ કોઇ દિવસ ₹#દ થતી નથી. કટલીક વસ્તુઓ %્રાઈ દિવસ જુવાની ન્નણુતી નથી. નવરચના કરવા મથનારે આ આ વસ્તુઓને પરિચય સાધવાતો હોય છે. જે એ કોયડાનો એ ઉકેલ લાવી શકે તે જ એ નવી સમર્થ પ્ર'કનના જન્મ માટે શક

29

ગુજરાતને પ્રાંતિક વિકાસ

10 November 2023
0
0
0

જેવી રીતે માણુસ પોતાની વિશિજીતાને લીધે સમાજમાં મહત્ત્વનું સ્થાન મેળવે છે અતે સમણ્તી ઉત્ક્રાન્તિમાં પોતાને હિસ્સે! નોંધાવી શકે છે, તેવી રીતે આપણી અત્યારની રાષ્ટ્રવ્યાપી સાંસ્કારિક એકતા માટે પણુ દરેક પ્

30

ર'ગભાંમનુ' સજન

10 November 2023
0
0
0

રેગભૂમિને ધાર્મિક ગહનતામાંથી ઉત્પ્ત થયેલી કહી શકાય. નિત્યકજવનના સામાન્ય કાયકમમાંથી માણુસ ઘડીભર પોતાની ન્નતને ઊંચે લાવવા પ્રયત્ન કરે-પ્રાર્થનાદારા, ધામિકવિધિઓદ્દારા, ભજને।&ારા-અને એ રીતે પોતાને, પોતાના

31

જીવનચડકુ

10 November 2023
0
0
0

નેતૃત્યરો ધનથી બીજે દરજ્જે માનવને નિત્ય વિકાસ પ્રત્યે અભિમુખ રાખનાર કેઇ આદશ, વ્યવહારમાં મ્રથિત થયો હેય તે તે પ્રેમનો છે. પ્રેમ શબ્દની બ્યજના અતિવ્યાપક છે એ ખરું, પણુ એને લક્ષિતાથ' વ્યવહારમાં તો સ્ત્રી

32

ઇતિહાસ જીવન અને કલ્પના

10 November 2023
0
0
0

ભંતકાળના ઇતિહાસમાં કે માતવવ'શના અવશેષોમાં ભ્રમણ કરવાની કલા જેને સાષ્ય હોય, તેને એમાંથી બહુમૂલ્ય સમૃદ્ધિ મળે છે. જ્યારે એ કલા સાપ્ય ન હેય એવાને મુકાબલે તદ્દન નિર્માલ્ત એવી થોડીક માહિતી માત્ર એમાંથી મળે

33

ઉત્સવો, મનના આરોગ્ય માટે છે

11 November 2023
2
0
0

જ[રીરની પેઠે મનને પણુ પોતાનું આરોગ્ય છે. એ આરેગ્ય ન્નળવવા માટે જ ઉત્સવોની યોજના છે, એ વિષેની આજે ભાગ્યે જ ક્રેઇને માહિતી રહી હશે. હરેક સમયે આમ થાય છે, માટે આપણે પણુ એ સમયે એ પ્રમાણે કરવું, એવા યાંત્રિ

34

સુખ

11 November 2023
0
0
0

શોક કે આનદ માણુસને ખે સ્થિતિમાં સ્પર્શી શકતાં નથી. ક્રાં એ જડ હોય તે. અથવા એ સાધુ હેય તો. સગીત વિષે કહેલ પરતી વ્યાખ્યા ઘણી મને૬ત્તિએ પરત્વે લગાડી શકાય. પણુ આન'દ ને શેક વિષે તો એ વિશેષ અથ'વાહી છે. કારણ

35

મૃત્યુ'જયી માનવ

11 November 2023
0
0
0

અંતે, ખતી શક્રે તેટલું દૂર ઠેલવાતી આપણી સોની ઇચ્છા હે।ય છે. િજિવિષા--એટલે જવનની ઇચ્છા--દરેક મતુષ્યને હોય છે. મૃત્યુ પછી શું છે એ આપણુને કે!ઇને ખબર નથી. કાંઈક હશે, એમ કેટલાક અનુમાન કરે છે. કાંઈ હોઈ શકે

36

લે।કાચાર

11 November 2023
0
0
0

કૅઈ પણુ સમાજ ગમે તેટલું વિતજ્ઞાનમળ ધરાવતો થાય, છતાં પણુ તેમાં, જેને માટે કાંઈ કારણુ ન આપી શકાય એવા કેટલાક લોકાચાર તો રહેવાના જ. એવા લોકાચાર એ ખરી રીતે તે વહેમનાં બાળક છે. એમને જેટલા જલદી ફે"કી દેવાય ત

37

અધઃજ્ઞાન

11 November 2023
0
0
0

જુ1ન્તની એક કવિતામાં સહદેવના અતિજ્ઞાન વિષે એક ચિ'તનીય પ્રશ્ન છણ્યો છે. સહદેવનતી ભવિષ્ય જણુવાની શક્તિ અને શાપ વિષેની એ વાત છે; પણુ એમાંથી આટલે સાર ખે'ચાય કે, સાન પોતાની ભૂમિકા રચે છે, ને ખીન્નની ભૂમિકા

38

ગ્રામ પુનરૂચના

11 November 2023
0
0
0

“બણબૉસ્ખે આપણુને સૌને એક રીતે જંગ્રત કર્યા. એણે બતાવ્યું કૈ માનવજ્વનમાં સોથી વધારેમાં વધારે મહાન વિતાશક શક્તિ તરીકે પણુ વિજ્ઞાનની વસ્તુ હોઈ શકે. છતાં જે એને સજે છે એના કરતાં એ વધુ મહાન નથી. એટલે કે વ્

39

વિવેચનનેો અધિકાર

15 November 2023
0
0
0

માણસની *૬ત્તિઓને। અભ્યાસ જે સાધન વડે શકય છે તે ચિત્તશાસ્ત્ર, ઘણું જ” અનિશ્રયાત્મક ને વિવાદાત્મક શાસ્્ર છે. એની પરિભાષા પણુ ૫ત8૫૦-કેટલેક અ'શે દુર્પ્રાલ છે. મન પોતે, દેહથી કેઈ જુદો પદાર્થ છે, કૈ માત્ર શ

40

વાર્તાલાપની કલા

15 November 2023
0
0
0

નેન હિંત્યક્ષેત્રમાં તો વાર્તાલાપનુ' મહત્ત્વ ધણું જણીતું છે. અંગ્રેજ સાહિત્યનાં કેરી હાઉસે અને ડ્રાન્સની કલમો એ વિષે વિખ્યાત છે. પરતુ આપણે ત્યાં તો ગામડાના “ ચોરા ' અને “ દાયરા ' જેનું કાંઇક, શહેરી જવ

41

ટૂંકી વાર્તા

15 November 2023
0
0
0

વ્ાર્તાસાહિત્યના ઉદ્ભવ વિષે એક એવી કાલ્પનિક અને છ્તાં વાસ્તવિક માન્યતા છે કે વાર્તાસાહિત્ય સ્રીઓ માટે જન્મ્યું $ સ્રીઓએ એને ઘણુ અ'શે પોષ્યું : અને આઓ માટે એ જરૂરી બન્યું. અ કથન કાંઈ તત્ત્વતઃ સોએ સે। ટ

42

બેરખો

15 November 2023
0
0
0

“અ!જ મતે એક નવીન જ વિષય સાંભરે છે. ખેરેખેો. આપણુ।માં ધણાને એ પશુ છે, પક્ષી છે, કે કોઈ વસતુ છે એનું કદાચ ધ્યાન નહિ હેય. ગુજરાતી નેડણીકોષ [આદત્તિ ત્રોછ: ૧૯૩૭] માં રૂદ્રક્ષતા મોટા મણુકાની માળા એવે! એનો અ

43

પવિત્ર મને પતિત

15 November 2023
0
0
0

પૃઠ્ઠી શહેરનો એક ન્યાયાધીશ ઊભો થયો અને તેશે કહયુ” 3. “પ્રભુ ! ગુના વિષે અતે ચુનાની રિક્ષા વિષે કાંઈક કરો. ' અને તેણું જવામ આપ્યે!ઃ “ ન્યારે તમારો આત્મા ભ્રમમાં કૈ ભ્રમણામાં પડી ”નય છે લારે તમે

44

કવિતા

15 November 2023
0
0
0

કૈલ્પનાજન્ય અસત્ય કે પરમસત્ય? આ પ્રશ્ન થવે સ્વાભાવિક છે. સાધારણુ રીતે વ્યવહારમાં કવિતાને કલ્પનાજન્ય અસત્ય જ ગણુત્રામાં આવે છે, એમ જ હેય. શરીરનો અમુક ભાગ વિકારપ્રસ્ત થાય છે, ત્યારે ખરી રીતે શરીરની સમમ

45

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
1
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

46

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
0
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

47

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
0
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

---

એક પુસ્તક વાંચો